SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિચર્યાવતાર 27 हस्तपादादिरहितास्तृष्णाद्वेषादिशत्रवः / ___ न शूरा न च ते प्राज्ञाः कथं दासीकृतोऽस्मि तैः // 28 // ર૭. તૃષ્ણા, ઠેષ વગેરે શત્રુઓ હાથપગ વગેરેથી રહિત છે. તે શૂરાઓ પણ નથી અને ડાહ્યા પણ નથી. તેઓએ મને શી રીતે દાસ કર્યો? 28 28 सर्वे हिताय कल्प्यन्ते आनुकुल्येन सेविताः / सेव्यमानास्त्वमी क्लेशाः सुतरां दुःखकारकाः // 33 // 28. અનુકૂલતાથી સેવા કરતાં સર્વે હિતકર થાય છે. આ કલેશે તે સેવાતાં અત્યંત દુઃખકર થાય છે. 33 __ 29 इति संततदीर्घवैरिषु व्यसनौघप्रसवैकहेतुषु / हृदये निवसत्सु निर्भयं मम संसाररतिः શું ભવેત્ | 24 || 29. આ પ્રમાણે દુઃખના સમૂહની ઉત્પત્તિમાં અદ્વિતીય કારણભૂત, સતત અને લાંબા કાળના વૈરીઓ હદયમાં રહેતા હોય ત્યાં સુધી મને નિર્ભયતાથી સંસારમાં પ્રેમ કેવી રીતે થાય? રૂ૦ સરળનૈવ રિપુક્ષતાનિ गात्रेष्वलंकारवद् उद्वहन्ति / | महार्थसिद्धयै तु समुद्यतस्य દુઃલાનિ સમાન મમ વાધાનિ રૂ૫ છે , 30. (કે).કારણ વિના પણ રિપુઓના ઘા અંગ ઉપર અલંકારની માફક ધારણ કરે છે. તે મહાર્થની સિદ્ધિ માટે તૈયાર થયેલા એવા મને દુઃખ કેવી રીતે બાધક બને? 39 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036422
Book TitleBodhicharyavatara
Original Sutra AuthorN/A
AuthorShantidevacharya
PublisherGujarat Vidyapith
Publication Year1955
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy