SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 43 પચમ પરિચ્છેદ 46. ચિત્ત રક્ષવાની ઈચ્છાવાળાઓને હું આ નમસ્કાર કરું છું. સ્મૃતિ તથા સંપ્રજન્ય - એ સર્વને યત્નથી રો. 23 47 व्याध्याकुलो नरो यद्वन्न क्षमः सर्वकर्मसु / _____ तथाभ्यां व्याकुलं चित्तं न क्षमं सर्वकर्मसु // 24 / / 47. વ્યાધિથી વ્યાકુળ થયેલે માણસ જેમ બધાં કર્મો કરવાને શક્તિમાન હોતો નથી, તેમ (સ્મૃતિ અને સંપ્રજન્ય) એ બેના(અભાવ)થી વ્યાકુળ થયેલું ચિત્ત સર્વ કર્મોમાં શક્તિમાન હોતું નથી. 24 48 असंप्रजन्यचित्तस्य श्रुचितितभावितम् / सच्छिद्रकुंभजलवन्न स्मृताववतिष्ठते // 25 // 48. સંપ્રજન્ય વિનાના ચિત્તનાં વિદ્યા, વિચાર અને ભાવના (એની) સ્મૃતિમાં, કાણ ઘડામાં પાણીની પેઠે, રહેતાં નથી. 49 क्लेशतस्करसंघोऽयम् अवतारगवेषकः / / प्राप्यावतारं मुष्णाति हन्ति सद्गतिजीवितम् // 28 // . 25 1. સ્મૃતિ એટલે કરવા જેવું હોય તેનું તે તરીકે, ન કરવા જેવું હોય તેનું તે તરીકે સ્મરણ. 2. સંપ્રજન્ય એટલે કાયા અને ચિત્તથી જે કરતા હોઈએ તેની ખબર -પાંચમે પરિચ્છેદ.) * નીચે પ્રમાણે તેને સરળ અનુવાદ કરી શકાય: જેમ કાણા ઘડાની અંદર પાણી રહી શકતું નથી, તેમ સંપ્રજન્ય વિનાના ચિત્તવાળાએ સાંભળેલું, ચિંતવેલું કે પરિશીલન કરેલું સ્મૃતિમાં ટકતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036422
Book TitleBodhicharyavatara
Original Sutra AuthorN/A
AuthorShantidevacharya
PublisherGujarat Vidyapith
Publication Year1955
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy