________________ બધિચર્યાવતાર 96 त्यजेन्न जीवितं तस्माद् अशुद्धे करुणाशये / तुल्याशये तु तत् त्याज्यम् इत्थं न परिहीयते / / 87 // 96. તેથી અશુદ્ધ કરુણાના આશયમાં જીવિત તજવું નહીં. પણ તુલ્ય આશયમાં તે તે છોડવું જોઈએ; એથી હાનિ થતી નથી. 87 ... 97 एतद् एव समासेन संप्रजन्यस्य लक्षणम् / ___यत् कायचित्तावस्थायाः प्रत्यवेक्षा मुहुर्महुः / / 108 / / 97. કાય અને ચિત્તની અવરથાની ફરી ફરી તપાસ રાખવી એ જ ટૂંકામાં સંપ્રજન્યનું લક્ષણ છે. 108 98 कायेनैव पठिष्यामि वाक्पाठेन तु किं भवेत् / વિંચિલ્લાવાદમત્રેજ : વિંમવિષ્યતિ 202 संप्रजन्यरक्षणं पञ्चमः परिच्छेदः / 98. શરીર વડે જ પાઠ કરીશ, વાણીના પાઠથી શું વળવાનું છે? ચિકિત્સાના પાઠ માત્રથી રોગીનું શું હિત થાય? 109 સંમજ રક્ષણ નામને પાંચમો પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust