SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 20 બધિચર્યાવતાર વિચારી, શત્રુને ન કરું, તે બીજી કઈ રીતે મારી ક્ષતિ થવાની? 110 121 तद् दुष्टाशयम् एवातः प्रतीत्योत्पद्यते क्षमा / સ વાત: ક્ષમાહેતુ: પૂસદ્ધર્મમય છે ??? 121. આમ, તેના દુષ્ટ આશયને લઈને જ ક્ષમા ઉત્પન્ન થાય છે, માટે તે જ ક્ષમાને હેતુ છે; મારે તેને સદ્ધમની જેમ પૂજવો જોઈએ. 111 - 122 सत्त्वक्षेत्रं जिनक्षेत्रम् इत्यतो मुनिनोदितम् / एतान् आराध्य बहवः संपत्पारं यतो गताः / / 112 // 122. સોનું (ભૂતપ્રાણીઓનું) ક્ષેત્ર એ જિનેનું ક્ષેત્ર છે, એમ મુનિએ કહ્યું છે. કારણ કે તેઓને આરાધીને ઘણાઓ (સર્વ) સંપત્તિને પાર પામ્યા છે. 112 123 मैत्र्याशयश्च यत्पूज्यः सत्त्वमाहात्म्यम् एव तत् / __बुद्धप्रसादाद् यत्पुण्यं वुद्धमाहात्म्यम् एव तत् // 115 / / 123. મૈત્રી-આશયવાળ લેકે માં જે પૂજાય છે, તે સોનું જ માહાસ્ય છે (સને જ આભારી છે). બુદ્ધના પ્રસાદથી જે પુણ્ય થાય છે, તે બુદ્ધનું જ માહાસ્ય છે. 115 124 येषां सुखे यान्ति मुदं मुनीन्द्रा - येषां व्यथायां प्रविशन्ति मन्युम् / तत्तोषणात् सर्वमुनींद्रतुष्टि તત્રાપાડવાં મુનીનામ્ | 222 124. જે બીજાં સર્વેનું સુખ જોઈને મુનિઓ પ્રસન્ન થાય છે, અને જેમનું દુઃખ જોઈને તેઓ દિલગીર થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036422
Book TitleBodhicharyavatara
Original Sutra AuthorN/A
AuthorShantidevacharya
PublisherGujarat Vidyapith
Publication Year1955
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy