Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૫ માં છે...
સ્થાન-૧
- “સ્થાન” – અંગસૂર-૩-ના...
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
- સ્થાન-૧
મુનિ દીપરત્નસાગર
- સ્થાન-૨
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
સ્થાન-3
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
-X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
[ 5/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
પ્ ની
આ ભાગ
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
--ભાગ-૫(૩) સ્થાનાંગ-સૂત્ર-૩/૧
• 1 ટીનુાખી વિવેચન
૧૭
• ભૂમિકા -
આગમ સટીક અનુવાદની શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. જેમાં અગિયાર અંગસૂત્રોમાં ત્રીજું અંગસૂત્ર “સ્થાનાંગ” લેવાયેલ છે. “ઠાણાંગ’” સૂત્રનું મૂળ પ્રાકૃત નામ આગળ છે. જેનું સંસ્કૃત રૂપ ‘“સ્થાન’' થાય છે. તેથી સ્થાનાંગ-સૂત્ર કહેવાય છે. અમે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫,૬,૭ માં] જેમાં આ પાંચમો ભાગ છે, તેમાં ઠાણાંગ સૂત્રના સ્થાન - ૧ થી ૩નો સટીક અનુવાદ છે.
ઠાણાંગ સૂત્રમાં શ્રુતસ્કંધ-૧ જ છે. તેમાં ૧૦-સ્થાનો [અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. - જે એક થી દશ અંકો પર્યન્ત એકથી દશ સ્થાનોમાં અનુક્રમે સમાવાયેલી છે. જે બોલસંગ્રહ સ્વરૂપે છે.
અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્ર સંબંધે કોઈ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂસ્કૃિત્ વૃત્તિ [ટીકા] હાલ ઉપલબ્ધ છે, જેનો આ અનુવાદમાં સમાવેશ કરાયેલો છે. “સમવાયાંગ” જે હવે પછીનું ચોથું અંગસૂત્ર છે, તેની અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય છે.
અમે આખી “આગમશ્રેણિ'' રચેલી છે, જે બધામાં ક્રમાંકન એક સમાન જ
છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો આગમસુત્તનિમટી જોઈ શકે માત્ર મૂળ જોવું હોય તો સમસુત્તનિ-મૂરું જોઈ શકાય. માત્ર મૂળ સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દ અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી. - ઇત્યાદિ -
અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ લેતાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણ કે ન્યાયપ્રયોગો છોડ્યા પણ છે. - x - x -
5/2
૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
જે સ્થાનાંગ-સૂત્ર-રીડારહિત-અનુવાદ છે.
• ભૂમિકા :
જિનનાથ શ્રી વીને નમીને સ્થાનાંગ સૂત્રના કેટલાંક પદોનું, અન્ય શાસ્ત્રો જોઈને હું કંઈક વિવરણ કરીશ. અહીં શ્રમણ ભગવંત શ્રી મહાવીર વર્ધમાન સ્વામી, ઇક્ષ્વાકુ કુલ નંદન, પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાના પુત્ર કે જેણે મહાન રાજા માફક પરમ પુરુષાકાર વડે રાગાદિ શત્રુને દબાવ્યા છે, આજ્ઞા પાલનમાં સમર્થ એવા સેંકડો રાજા વડે જેના ચરણકમળ સેવાય છે, સકલ પદાર્થ સમૂહને સાક્ષાત્ કરવામાં દક્ષ એવા કેવલજ્ઞાન-દર્શનરૂપ શ્રેષ્ઠ ઉપયોગ વડે જેણે સર્વ વિષયગ્રામનો સ્વભાવ જાણેલો છે, જેનું સમસ્ત ત્રિભુવનમાં અતિશયવાળું પરમ સામ્રાજ્ય છે તથા સંપૂર્ણ ન્યાય પ્રવર્તક છે તેવા ભગવંતના પરમ ગંભીર, મહાર્ટ-ઉપદેશ વડે નિપુણ બુઠ્યાદિ ગુણસમૂહરૂપ માણિક્યની રોહણ ધરણી સમાન, ભંડારીની માફક ગણધરો વડે પૂર્વકાળમાં ચાર તીર્થમાં શ્રેષ્ઠ શ્રમણસંઘના અને તેના શિષ્યોના ઉપકારને માટે નિરૂપિત, વિવિધ અર્થરૂપી રત્ન શ્રેષ્ઠ રત્નો જેમાં છે, વળી દેવતા અધિષ્ઠિત એવા, જ્ઞાન-ક્રિયા બલવાન છતાં કોઈપણ પુરુષ વડે કોઈ કારણવશાત્ અપ્રકાશિત અને એ જ કારણથી અનર્થના ભયથી વિચારમાં ન આવેલ એવા મહાનિધાનરૂપ આ સ્થાનાંગ સૂત્રનો, જો કે તથાવિધ જ્ઞાનબળરહિત છતાં કેવળ ધૃષ્ટતા પ્રધાનતાથી સ્વ પર ઉપકારને માટે અર્થચનાના અભિલાષી વડે જે જેણે પોતાની યોગ્યતા વિચારી નથી પણ જુગારાદિ વ્યસનમાં જોડાયેલાની જેમ કુશલ એવા પ્રાચીન પુરુષોને અનુસરી, તેમજ સ્વમતિથી વિચારી, ગીતાર્થ પુરુષોને સારી રીતે પૂછીને આ અનુયોગ આરંભાય છે.
આ અનુયોગની ફલાદિ દ્વાર નિરુપણથી પ્રવૃત્તિ છે. તે આ રીતે–
[૧] ફળ-શાસ્ત્રમાં મનુષ્યોની પ્રવૃત્તિ માટે અવશ્ય ફળને કહેવું, અન્યથા શાસ્ત્રનું કંઈ પ્રયોજન નથી એવી આશંકાથી શ્રોતાઓ તેમાં પ્રવૃત્તિ ન કરે. ફળ બે પ્રકારે - અનંતર, પરંપર. અનંતર ફળ - અર્થનો બોધ છે, તેના દ્વારા આચરણ વડે જે મોક્ષની પ્રાપ્તિ, તે પરંપર ફળ છે.
[૨] યોગ - એટલે સંબંધ, તે ઉપાય-ઉપેયરૂપે લઈએ તો અનુયોગ તે ઉપાય અને અર્થબોધ તે ઉપેય છે. તે પ્રયોજન-કથનથી કહેવાયો છે. તેથી અવસર લક્ષણ સંબંધ કહેવો. - ૪ - અનુયોગ દેવામાં કોણ લાયક છે ? તેમાં ભવ્ય, મોક્ષ-માર્ગનો અભિલાષી, ગુરુ ઉપદેશમાં સ્થિર, આઠ વર્ષના દીક્ષા-પર્યાયી સાધુને સૂત્રથી સ્થાનાંગ દેવું. આ અવસર છે અને યોગ્ય પણ છે. કહ્યું છે કે–
જેમનો પર્યાય-ત્રણ વર્ષનો છે, તેને આચારપ્રકલ્પ અધ્યયન, ચાર વર્ષનાને સૂયગડાંગ, પાંચ વર્ષનાને દસા, કલ્પ, વ્યવહાર અને આઠ વર્ષના સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રદાન યોગ્ય છે. અન્યથા આજ્ઞાભંગાદિ દોષ છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગ-ભૂમિકા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[3] મંગલ - આ અનુયોગ શ્રેયભૂત હોવાથી વિપ્ત થવાનો સંભવ છે, તેથી વિદન વડે હણાયેલ શક્તિવાળા શિષ્યોની પ્રવૃત્તિ તેમાં ન થઈ શકે. તે હેતુથી વિનની શાંતિ માટે મંગલ કરવું ઉચિત છે. કહ્યું છે કે - શુભ કાર્યો ઘણા વિદનવાળા હોવાથી મંગલોપચાર કરીને તેને મહાનિધિ કે મહાવિધા માફક ગ્રહણ કરવા. વળી મંગલ શામના આદિ-મધ્ય-તમાં શાસ્ત્રની નિર્વિદન સમાપ્તિ માટે-સ્થિરતા માટે-અવ્યવચ્છેદને માટે કરવું જોઈએ. • x x • x • તેમાં આદિ મંગલ અર્થ છે આ ! સે.- સૂત્ર છે. કેમકે તેમાં નંદી અંતભૂત શ્રુત શબ્દનું અથવા ભગવંતનું બહુમાન છે. • x • જેના વડે વાંછિત પ્રાપ્ત થાય તે “મંગલ'. અહીં ‘મંગલ' શબ્દનો અર્થ યોજેલ હોવાથી આદિ મંગલ છે.
મધ્ય મંગલ-પાંચમા અધ્યયનનું આદિ સૂa ‘પંચમહબૂણ' છે, ક્ષાયિકાદિ ભાવથી મંગલરૂપ હોવાથી ‘મંગલ’ છે. કહ્યું છે કે - નોઆગમથી ક્ષાયિકાદિ સુવિશુદ્ધ ભાવ મંગલરૂપ છે. અથવા અધ્યયન-૬ ના આદિ સૂત્ર છ ટાળે સંપન્ન મારે, ઇત્યાદિ. અણગાર પંચ પરમેષ્ઠીમાં હોવાથી મંગલપણું છે. સૂત્રોક્ત ગણધર સ્થાનોના વિશેષપણાથી મંગલ છે.
ત્યમંગલ - દશમાં અધ્યયનનું છેલ્લું સૂત્ર રસTUrgવસ્થા છે તેમાં મનંત શબ્દ છે. તે વૃદ્ધિ શબ્દ માફક મંગલરૂપ હોવાથી ત્ય મંગલ જાણવું. અથવા સર્વશાસ્ત્ર જ નિર્જરાના હેતુરૂપ હોવાથી તપની જેમ મંગલરૂપ છે. અહીં શાસ્ત્રનો મંગલરૂપ અનુવાદ શિષ્યોની બુદ્ધિમાં મંગલત્વના ગ્રહણ માટે છે. સાધુની માફક મંગલપણે ગૃહિત શારા મંગલરૂપ છે - આટલું કથન બસ છે. શાસ્ત્રાનું મંગલાદિ નિરૂપણ છે તેમ અનુયોગનું પણ જાણવું. *
[૪] સમુદાયાઈ - સ્થાનાંગ એ શાસ્ત્રનું નામ છે. નામના ત્રણ ભેદ છે. • ૧ યથાર્થ, ૨-અયથાર્થ, 3-અર્થશર્યું. તેમાં પ્રદીપ આદિ યથાર્થ છે, પલાશ આદિ અયથાર્થ છે ડિલ્ય આદિ અર્થશૂન્ય છે. તેમાં સમુદાયની પરિસમાપ્તિ હોવાથી શાસ્ત્ર નામ યથાર્થ છે, તેથી તેનું જ નિરૂપણ કરાય છે. તેમાં સ્થાન અને અંગ બે પદ નિક્ષેપણીય છે. તેમાં સ્થાનના નામાદિ પંદર ભેદ કહે છે
૧-નામસ્થાન-સચેતન કે અચેતન વસ્તુનું સ્થાન એવું નામ કરવું. ૨-સ્થાપનાસ્થાન-મા આદિને સ્થાપના અભિપ્રાયથી સ્થાપવા તે. Bદ્રવ્યસ્થાન - ગુણ, પયયના આશ્રયથી સચિવ, અચિવ, મિશ્ર ભેદરૂપ. ૪-ક્ષેત્રસ્થાન - આકાશ, દ્રવ્યોનો આશ્રય હોવાથી ક્ષેત્ર એવું જે સ્થાન. પ-અદ્ધા-કાલથાન-ભવસ્થિત તે ભવકાલ, કાયસ્થિતિકાયકાલ.
૬-ઉર્થસ્થાન-ઉર્તપણાએ પુરુષનું અવસ્થાન-કાયોત્સર્ગ, અહીં સ્થાન શબદ ક્રિયા વચન છે. તેથી ઉપલક્ષણથી બેસવું, સૂવું આદિ પણ જાણવું.
ઉપરતિ-વિરતિ સ્થાન-વિવિધ ગુણોના આશ્રયત્નથી વિરતિ જ સ્થાન છે. અહીં સ્થાન શબદ વિશેષાર્થે છે. તેથી દેશવિરતિ, સર્વવિરતિ લેવી.
૮-વસતિ-સ્થાન કહેવાય છે. તેમાં સ્થિર થવાય છે, માટે સ્થાન. ૯-સંયમસ્થાન - સંયમની શુદ્ધિની વૃદ્ધિ અને હાનિથી થયેલ ભેદરૂપ.
૧૦-પ્રગ્રહસ્થાન-આદેય વચનવથી જેનું વચન ગ્રાહ્ય થાય તે નાયક. તેમાં લૌકિક-તે રાજા, યુવરાજ આદિ, લોકોત્તર તે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર, ગણાવચ્છેદકરૂપ છે તેવા બે ભેદ છે, તેમનું સ્થાન તે પ્રગ્રહ.
૧૧-ચોધસ્થાનઆલીઢ, પ્રત્યાલીઢ, વૈશાખ, મંડલ, સમપાદરૂ૫ શરીરન્યાસ. ૧૨-અલસ્થાન-અ લવ લક્ષણવાળો ધર્મ જે સાદિ સાંત છે તે રૂ૫. ૧૩-ગણણ સ્થાન - એક, બે આદિ શીર્ષ પ્રહેલિકા પર્યા ગણના તે રૂ૫.
૧૪-સંધાન સ્થાન - દ્રવ્યથી-ભાંગેલ કાંચળીનું જોડાણ તે છિન્નદ્રવ્ય સંઘાન, રૂના તાંતણાનું જોડાણ તે અછિન્નદ્રવ્ય સંધાન. ભાવથી છિન્ન અને અછિન્ન જોવા પ્રશસ્ત અને અપશસ્ત ભાવનું સંધાન [એ ચાર ભેદ લેવા.].
૧૫-ભાવ સ્થાન - ઔદયિક આદિ ભાવોની અવસ્થિતિ.
આ રીતે સ્થાન શબ્દ અનેક અર્થમાં છે, અહીં વસતિ કે ગણના સ્થાન વડે અધિકાર છે, તે બતાવે છે - હવે અંગ શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદ કહે છે
તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. મધ, ઔષધાદિ દ્રવ્યનું કારણ કે અવયવ તે દ્રવ્યાંગ. ક્ષયોપશમ આદિ જે અંગ તે ભાવાંગ. અહીં ભાવાંગનો અધિકાર છે.
સ્થાનાંગ-એકવ આદિ વડે વિશેષિત આત્માદિ પદાર્થો જેમાં રહે છે, બેસે છે, વસે છે તે સ્થાન અથવા સ્થાન શબ્દથી અહીં એક-આદિ સંખ્યા ભેદ કહેલ છે. તેથી, આત્માદિ પદાર્થને પ્રાપ્ત એકથી દશ પર્યત સ્થાનોને કહેવાથી “સ્થાન” છે. તે સ્થાન ક્ષાયોપથમિક ભાવરૂપ પ્રવચન પુરુષના અંગ માફક જે અંગ તે સ્થાનાંગ કહેવાય, તે સમુદાયાર્થ જાણવો.
તેમાં દશ અધ્યયનો છે. તેમાં પહેલું અધ્યયન સંખ્યામાં એક હોવાથી એક સંખ્યા યુક્ત આત્માદિ પદાર્થનું પ્રતિપાદક હોવાથી એક સ્થાન છે. તેના ચાર અનુયોગદ્વારો છે ઉપકમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ. સૂત્રનો અર્થ સાથે સંબંધ કરવો તે. અથવા અનુરૂપ કે અનુકૂલ જે યોગવ્યાપાર, સૂગના અર્થ પ્રતિપાદન રૂપ તે અનુયોગ. • x • અથવા અર્થની અપેક્ષાથી સૂત્ર અણુ • લઘુ છે અથવા અર્થની પછી છે માટે મજુ છે, મનુ શબ્દ વાચ્ય સૂનો જે અભિધેય યોગ, તે અનુયોગ છે. - x - તેના જે હાર-પ્રવેશમુખ તે દ્વારો. એક સ્થાનક અધ્યયનરૂપ નગરના અર્થ જાણવાના ઉપાયરૂપ ચાર દ્વારા જાણવા. જેમ દ્વારહિત નગર તે અનગર છે. એક દ્વારમાં પ્રવેશ દુ:ખેથી થાય અને કાર્યની હાનિ થાય. ચાર દ્વાર હોય તો પ્રવેશ સુખે કરી થાય, કાર્યસિદ્ધિ થાય. તેમ એક સ્થાન અધ્યયનરૂપ નગર અર્થાધિગમના ઉપાયરૂપ દ્વારોથી રહિત હોય તો અર્થનું જાણવું અશક્ય થાય.
એક દ્વાવાળું શાસ્ત્ર દુરધિગમ્ય છે, ચાર દ્વારોવાળું હોય તો સુખે કરીને
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગ-ભૂમિકા
૨૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
જાણી શકાય છે. તેથી દ્વારોપવાસ ફળવાળો છે. તેના અનુક્રમે બે, ત્રણ, બે, બે ભેદો થાય છે. નિરુક્તિ આ રીતે - ઉપક્રમણ તે ઉપકમ તે [૧] ભાવ સાધન છે - શાસ્ત્રના જાસદેશ સમીપીકરણ રૂપ છે. [૨] કરણ સાધન-ગુરુના વચન યોગ વડે ઉપકમ કરાય છે. [3] અધિકરણ સાધન-શિષ્યનો શ્રવણભાવ હોય ત્યારે ઉપક્રમ કરાય છે. [૪] અપાદાન સાધત-વિનીત શિષ્યના વિનયથી ઉપકમ કરાય છે. તથા નિક્ષેપણ તે નિક્ષેપ-જે વડે, જેમાં અને જેનાથી કરાય છે તે. નિક્ષેપ-ન્યાસ-સ્થાપના
એ પર્યાય નામો છે એ રીતે જે વડે, જેમાં, જેનાથી અનુગમન થાય તે અનુગમસૂત્રના ન્યાસને અનુકૂલ વ્યાખ્યા. એ જ પ્રમાણે નય-અનંત ધમત્મિક વસ્તુના એક અંશનો પરિચ્છેદ.
ધે આ ઉપકમ દ્વારોનો આ રીતે ક્રમ કરવાનું પ્રયોજન બતાવે છે . જે ઉપકમરહિત છે, તે સમીપીભત નથી, તેનો નિક્ષેપ ન થાય. અનિક્ષિત નામ આદિનો અર્થથી ચાનુગમ ન થાય. અર્થથી અનનુગતને નયોથી વિચારતું નથી. આ રીતે ક્રમ છે. આ પ્રમાણે તે ફલાદિ દ્વારો કહેવાયા. હવે અનુયોગદ્વારના ભેદ કથનપૂર્વક આ જ અધ્યયનનો વિચાર કરાય છે.
તેમાં ઉપકમ બે પ્રકારે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદેનામ, સ્થાપના, દ્રવ્ય, બ, કાલ અને ભાવ. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ બે ભેદે૧-સચેતન, અચેતન, મિશ્ર-દ્વિપદ, ચતુષદ, અપદરૂપ દ્રવ્યનું ગુણાંતર તે પરિકર્મ અને -૨-દ્રવ્યનો વિનાશ. એમ જ શાલિ ગાદિના બે ભેદ છે.
કાલને નાડિકાદિ વડે જાણવું. ભાવ-ગુરુ આદિના ચિત્તને ઇંગિત આકારાદિ વડે જાણવું છે. શાસ્ત્ર સંબંધી ઉપક્રમ પણ છ પ્રકારે છે. આ રીતે
[૧] આનુપૂર્વી-દશ ભેદે છે. તેમાં ઉકીર્તન અને ગણનાનુપૂર્વી અહીં લીધા છે. ઉકીર્તન તે એક સ્થાન, બે રસ્થાન આદિ. ગણન તે એક, બે સંખ્યા. તે ગણનાનુપૂર્વી ત્રણ પ્રકારે છે - પૂર્વાનુપૂર્વી, પદ્યાનુપૂર્વી, અનાનુપૂર્વી. - x -
[૨] નામ-દશ પ્રકારે-એક થી દશ સુધી. તેમાં છ નામમાં આ અધ્યયન છે, તેમાં પણ ક્ષાયોપથમિક ભાવમાં સમગ્ર ગ્રુત ક્ષાયોપથમિક ભાવરૂપ છે. કહ્યું છે કે - છ પ્રકારના નામોમાં ભાવમાં ક્ષાયોપથમિકમાં શ્રતનો સમવતાર થાય છે. કેમકે શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી સર્વ શ્રુત પામે છે.
| ] પ્રમાણ-દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારે છે, તેમાં ક્ષાયોપથમિક ભાવરૂપ હોવાથી અહીં ભાવ પ્રમાણમાં અવતરે છે. કહ્યું છે . જેના વડે જે વસ્તુ મપાય તે પ્રમાણ. - x - આ અધ્યયન ભાવરૂપ હોવાથી ભાવપ્રમાણમાં સમવતરે છે. ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યા ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ અધ્યયનનો ગુણ પ્રમાણ અને સંખ્યા પ્રમાણમાં જ સમવતાર થાય છે. નવ-પ્રમાણમાં નહીં. કહ્યું છે કે - કાલિક શ્રુતમાં મૂઢ નો સમવતરે નહીં - x -
ગુણ પ્રમાણ બે ભેદે-જીવ ગુણ પ્રમાણ, અજીવ ગુણ પ્રમાણ. તેમાં અહીં જીવનો
ઉપયોગરૂપ હોવાથી જીવગુણ પ્રમાણમાં અવતાર થાય છે. તેમાં પણ જ્ઞાનાદિ ત્રણ ભેદ છે, પણ અહીં જ્ઞાન પ્રમાણ લેવું. જ્ઞાન પ્રમાણમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ ચાર ભેદ છે. આ અધ્યયન આપ્ત ઉપદેશરૂપ હોવાથી આગમ પ્રમાણ છે. તેમાં પણ લૌકિક-લોકોત્તર ભેદ છે. પણ પરમગુરુથી પ્રણીત હોવાથી સૂઝ, અર્થ, ઉભયરૂપ લોકોત્તર આગમમાં સમાવાય છે.
લોકોતર આગમ પણ આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ ત્રણ ભેદે છે. અર્થથી-તીર્થકર, ગણધર, તેના શિષ્યો, સૂગથી ગણધર અને તેના શિષ્યો, પ્રશિયોની અપેક્ષાએ ચચાકમે આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ છે.
સંખ્યા પ્રમાણ અન્યત્ર કહેલ છે. તેમાં આ અધ્યયનનો પરિમાણ-સંખ્યામાં અવતાર થાય છે. તેમાં પણ - x • આ કાલિક શ્રુત હોવાથી કાલિક શ્રુત પરિમાણ સંખ્યામાં, તેમાં પણ શબ્દની અપેક્ષાએ સંખ્યાત અક્ષર, પદાદિ સ્વરૂપ વડે સંખ્યાત પરિમાણાત્મક, પર્યાય અપેક્ષાએ અનંતગમ પર્યાયરૂપ હોવાથી અનંત પરિમાણાત્મક સંખ્યામાં અવતરે છે. • x -
[૪] વક્તવ્યતા-સ્વસમય, પરસમય, સ્વ-પર સમય ભેદે ત્રણ છે. તેમાં અહીં સ્વસમય વક્તવ્યતા જાણવી, સર્વ અધ્યયનો સ્વસમયરૂપ છે. કહ્યું છે કે - પરસમય, ઉભયસમય સમ્યગૃષ્ટિને સ્વસમય છે, તેથી સર્વે અધ્યયનો સ્વસમય જ છે. અથિિધકાર વક્તવ્યતા વિશેષ જ છે, તે એકત્વ વિશિષ્ટ આત્માદિ પદાર્થના કથનરૂપે છે. તથા પ્રત્યેકદ્વારમાં અધિકૃત અધ્યયન સમવતાર લક્ષણરૂપ છે • x • પુન:કથન કરતા નથી.
નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ, નામ, સૂબાલાપક નિug. કહ્યું છે - નિક્ષેપ પદાનુસાર શાસ્ત્ર સુખે ભણાય અને ગ્રહણ કરાય છે. તેથી ઓઘનામક સુનિફોપ અવશ્ય કરવો. તેમાં ઓઘ એ સામાન્યથી અધ્યયનનું નામ છે. કહ્યું છે - ઓઘ ચાર પ્રકારે છે : અધ્યયન, અક્ષણ, આય અને ક્ષપણા. તે પ્રત્યેકનું શ્રુત અનુસાર નામાદિ ચાર પ્રકારે વર્ણવીને ક્રમશઃ તેના ભાવનિક્ષેપામાં ચોકથાનની યોજના કરવી.
ત્યાં અધ્યાત્મ-મન, તેમાં શુભમાં ગમન થવું. અર્થાત્ આત્માનું ગમન થાય છે. જેથી અધ્યાત્મ શબ્દ વાચ્ય જે શુભ મન તેનું આત્મામાં લાવવું થાય છે. અથવા બોધાદિની અધિક પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યયન જાણવું. • X • ભણાય, વિશેષપણે સ્મરાય કે જણાય તે અધ્યયન છે. તથા દેવા છતાં જે ક્ષીણ ન થાય તે અક્ષીણ અથવા અવ્યસ્થિતિ નયથી આ લોકની માફક કદી ક્ષીણ ન થાય તે અક્ષીણ, જ્ઞાનાદિ લાભના હેતુથી આય, પાપકર્મનો નાશહેતુ હોવાથી ક્ષપણા કહેવાય છે. નામનિપજ્ઞ નિફોપામાં આનું “એકસ્થાન” એવું નામ છે. તે માટે એક અને સ્થાન શબ્દનો નિક્ષેપ કહેવો જોઈએ.
‘એક’ના નામાદિ સાત ભેદ છે. કહ્યું છે - નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ, સંગ્રહ, પર્યાય, ભાવ એ ‘એક’ શબ્દના સાત નિક્ષેપા છે. - તેમાં -
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગ-ભૂમિકા
[૧] નામ - જેનું એક એવું નામ છે તે નામ એક - [૨] સ્થાપના એક - પુસ્તકાદિમાં સ્થાપેલ એક અંક. - [૩] દ્રવ્ય એક - સચિત્ત આદિ ત્રણ પ્રકારે છે. [૪] માતૃકાપદ એક - “ઉપ્પનેઈવા, વિગમેઈ વા, ધુવેઈ વા' એ માતાની માફક, સકલ શાસ્ત્રના મૂલપણે અવસ્થિતમાંથી કોઈ એક વિવક્ષિત પદ કે અ-કારાદિ અક્ષરાત્મક માતૃકામાંથી કારાદિ એક અક્ષર તે માતૃકાપદ.
[૫] સંગ્રહ એક - એક શબ્દના ઉચ્ચારણ વડે ઘણાંનો સંગ્રહ કરાય તે. - x - ઔદયિકાદિ ભાવમાંથી કોઈ એક. અહીં ભાવ એકનો અધિકાર છે. જેથી ગણના
લક્ષણ સ્થાન વિષય આ એક છે. ગણના તે સંખ્યા, સંખ્યા તે ગુણ. ગુણ તે ભાવ. સ્થાન શબ્દનો નિક્ષેપ તો પ્રથમ કહેલ જ છે. તેમાં ગણનાસ્થાનનો અહીં અધિકાર છે. તેથી એકલક્ષણ સ્થાન-સંખ્યાભેદ અને એક સ્થાન વિશિષ્ટ જીવાદિ અર્થના પ્રતિપાદનમાં સમર્થ તે પણ એક સ્થાન. - x -
૨૩
૨૪
સ્થાન-૧
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
— * — * - * —
૦ હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે - શ્રુતં મે આયુષ્મન્ ઇત્યાદિ સૂત્ર પદોનો નિક્ષેપ-નામાદિ ન્યાસ, તેનો અવસર છે, છતાં કહેતા નથી. કેમકે સૂત્ર હોવાથી તેનો સંભવ છે. સૂત્ર સૂત્રાનુગમમાં છે. તે અનુગમનો જ ભેદ છે, માટે પહેલા અનુગમ વર્ણવે છે. અનુગમ બે પ્રકારે - નિર્યુક્તિઅનુગમ, સૂત્રાનુગમ. તેમાં નિર્યુક્તિમાં નિક્ષેપ, ઉપોદ્ઘાત, સૂત્રાર્થિક એ ત્રણ ભેદે નિયુક્તિ અનુગમ છે. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ સ્થાન, અંગ, અધ્યયનાદિ એક શબ્દના નિક્ષેપ પ્રતિપાદનથી પ્રતિપાદિત થયો છે.
ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ તો સે નિક્ષે ય નિામે ઇત્યાદિ બે ગાથાથી જાણવો. સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ સંહિતાદિ છ પ્રકારના વ્યાખ્યા લક્ષણરૂપ છે. હવે સૂત્રાનુગમ જ કહેવો જોઈએ. તેમાં થોડાં શબ્દવાળું, મહાન્ અર્થાદિ વિશિષ્ટ સૂત્રના લક્ષણસહિત અને સ્ખલિતાદિ દોષ રહિત સૂત્ર ઉચ્ચાર કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે—
- સૂત્ર-૧ ઃ
હે આયુષ્યમાન ! તે ભગવંતે આ પ્રમાણે કહેલું, મેં સાંભળેલ છે. • વિવેચન-૧ :
આ સૂત્રની વ્યાખ્યા સંહિતાદિ ક્રમ વડે - ભાષ્યકાર કહે છે - સૂત્ર, પદ, પદાર્થ, સંભવ, વિગ્રહ, વિચાર અને દૂષિત સિદ્ધિ, તે નયોના મત વિશેષથી દરેક સૂત્રનું વ્યાખ્યાન કરવું. તેમાં સૂત્ર એટલે સંહિતા, તે કહેવાયેલ છે. કેમકે સૂત્રાનુગમ સંહિતારૂપ છે. કહ્યું છે કે - સૂત્રાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહી કૃતાર્થ થાય છે. અસ્ખલિતાદિ ગુણસહિત ઉચ્ચારેલ સૂત્રમાં કેટલાંક અર્થો પ્રાજ્ઞ પુરુષને સમજાયેલ જ છે. તેથી સંહિતા વ્યાખ્યાનો ભેદ થાય છે અને ન જાણેલ અર્થને જાણવા માટે પદ આદિ વ્યાખ્યાભેદ પ્રવર્તે છે.
તેમાં પદો - શ્રુતં મયા આયુષ્યમન્ ! તેન મળવતા વમાચ્યાત આ રીતે પદોની વ્યવસ્થા કરી ત્યારે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તેમાં આ વ્યવસ્થા છે - જ્યાં જેટલા નિક્ષેપા જાણી શકાય ત્યાં તેટલા નિક્ષેપા નિવશેષ નિક્ષિપ્ત કરવા.
જ્યાં ન જાણી શકાય ત્યાં ચાર નિક્ષેપા સ્થાપવા. તેમાં નામશ્રુત, સ્થાપનાશ્રુત જાણીતા છે. ઉપયોગરહિત ભણેલાનું સૂત્ર કે પાના, પુસ્તકમાં રહેલું તે દ્રવ્યશ્રુત છે અને શ્રુતમાં ઉપયોગવાળાનું તે ભાવશ્રુત છે. અહીં થ્રોબેન્દ્રિય દ્વારા થયેલ ઉપયોગલક્ષણરૂપ ભાવશ્રુત અધિકાર છે.
આવું - એટલે જીવિતના દશ ભેદ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ઓઘ, ભવ, તદ્ભવ, ભોગ, સંયમ, યશ અને કીર્તિ. તેમાં [૧] નામ, [૨] સ્થાપના સુગમ છે. [3] દ્રવ્ય - જીવિત સચેતનાદિ ભેદવાળું દ્રવ્ય જીવનનો હેતુ હોવાથી જીવિત
Page #20
--------------------------------------------------------------------------
________________
૧/-/૧
છે. [૪] ઓઘજીવિત-નાકાદિ પયય વિશેષ રહિત આયુદ્રવ્ય માત્ર સામાન્યજીવિત છે. [૫] ભવજીવિત-નારકાદિ ભવ વિશિષ્ટ જીવિત તે ભવજીવિત, નાકજીવિત આદિ. [૬] તભવજીવિત-સમાન જાતીયપણે પૂર્વભવનું જીવન છે. જેમકે મનુષ્ય મરીને ફરી મનુષ્ય થાય. [] ભોગજીવિત-ચક્રવર્તી આદિને હોય છે. [૮] સંયમજીવિત-સાધુઓને છે. [૯] યશજીવિત અને [૧૦] કીર્તિજીવિત-જેમ મહાવીર સ્વામીને હતું.
અહીં જીવિત એટલે આયુષ્ય જ છે. તથા અહીં સંયમ, યશ અને કીર્તિ આયુષ્યનો જ અધિકાર છે. એ રીતે શેષપદોનો જેમ સંભવ હોય તેમ નિફોપો કહેવો.
આ રીતે સૂઝાલાયક નિક્ષેપ કહ્યો. પદના અર્થનું વર્ણન આ પ્રકારે છે–
અહીં પાંચમાં ગણધર શ્રીસુધમસ્વિામી જંબૂનામક પોતાના શિષ્યને પ્રતિપાદન કરે છે કે - “મેં સાંભળેલું છે.” માડસે - જીવિત, તે સંયમ પ્રધાનતાથી પ્રશસ્ત અથવા ઘણું આયુષ્ય છે વિધમાન જેને તે આયુષ્યમાનુ, તેના સંબોધનમાં છે આયુષ્યમાન્ ! શિષ્ય! તેf - જે નજીક, આંતરાવાળું, સૂક્ષ્મ, બાદર, બાહ્ય અને અત્યંતર સકલ પદાર્થોને વિશે અબાધિત બોલવાપણું હોવાથી યથાર્થવચનપણે આપ્તવથી જગમાં પ્રખ્યાત અથવા પૂર્વભવમાં જેણે તીર્થંકરનામકમદિ લક્ષણરૂપ પરમપુન્ય સમૂહ મેળવેલ છે, જેની અનાદિકાળની લાગેલી મિથ્યાદર્શનાદિ વાસના વિનાશ પામી છે, જેણે મહારાજ્ય છોડેલું છે, દેવાદિના ઉપસર્ગ સમૂહના સંસર્ગ વડે જેનો શુભ ધ્યાનમાર્ગ વિચલિત થયો નથી, સૂર્યની માફક ઘનઘાતિ કમરૂપ ઘન વાદળસમૂહને તોડવા વડે જેનું નિર્મળ કેવળજ્ઞાનરૂપ ભાનુમંડલ પ્રકાશિત છે, જેમના ચરણકમળ ઇન્દોરૂપ ભમરોના સમૂહે સેવેલા છે, જેનું પ્રથમ પ્રવચન ‘મધ્યમ' નામે નગરીમાં પ્રવર્તે છે. એવા જિન મહાવીર તેના વડે.
જાવતા - અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ સમસ્ત ઐશ્વર્યાદિયુક્ત તે ભગવંતે હવે કહેવાનાર એવા એકવાદિ પ્રકાર વડે માહ્યતમ્ - એટલે જીવ, અજીવના લક્ષણ અસંકીર્ણતારૂપ મર્યાદા વડે અથવા સમસ્ત વસ્તુના વિસ્તાચી વ્યાપક લક્ષણ વડે રાત • આત્માદિ વસ્તુનો સમૂહ કહેલ છે. શ્રુતમ્ - અહીં આ નિર્ણયને કહેનાર શબ્દ વડે પોતે જ અવધારિત અને બીજાને કહેવા યોગ્ય કહ્યું છે. અન્યથા કહેવામાં ઉલટો દોષનો સંભવ છે. કહ્યું છે કે - જેણે સિદ્ધાંતનો સદ્ભાવ જાણ્યો નથી તે ઉન્માર્ગની દેશના વડે બીજાને કષ્ટકારી અપરાધમાં પાડે છે. તેનાથી વધુ મોટું પાપ કયું છે ? ‘પવા' આ શબ્દ ઉપક્રમ દ્વાર વડે કહેવાયેલ ભાવ પ્રમાણ દ્વાગત આત્મા અનંતર અને પરંપર ભેદ ભિન્ન આગમને વિશે આ કહેવાનાર ગ્રંથ અર્થથી અનંતરાગમ, સૂત્રથી આત્માગમ છે.
| ‘બાપુથH=' શબ્દ વડે - શિષ્યના ચિતને આહાદ કરનાર કોમલ વચનો વડે આચાર્યોએ ઉપદેશ કરવો જોઈએ તેમ કહે છે. કહ્યું છે કે - ધર્મમય અતિસુંદર ભાષા વડે કારણ અને ગુણ બતાવવા વડે મનને આનંદિત કરાવતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે. પ્રાણીઓને આયુષ્ય અતિશય વહાલું હોવાથી આયુષ્યમનું શબ્દ અતિ
૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હર્ષજનક છે. કહ્યું છે કે - સર્વે પ્રાણીને આયુપિય છે અને વધ અપ્રિય છે. સુખ અનુકૂળ અને દુ:ખ પ્રતિકૂલ છે. બધાં જીવવાની ઇચ્છાવાળા છે અને જીવિત સર્વને પ્રિય છે. તથા મનુષ્યો જીવન માટે પુત્ર, સ્ત્રી, ધનસંપત્તિને તૃણ તુલ્ય પણ માનતા નથી. કેમકે તેઓને આયુષ્ય અતિ વહાલું છે - અથવા -
‘આયુષ્યમત્ર' શબ્દ વડે ગ્રહણ-ધારણાદિ ગુણવાળા શિષ્યને શાસ્ત્રનો અર્થ દેવા યોગ્ય છે, એ અર્થ જણાવવા માટે સર્વ ગુણોના આધારભૂત, સમસ્ત ગુણના ઉપલક્ષણરૂપ લાંબા આયુષ્યરૂપ ગુણ વડે શિષ્યને આમંત્રણ કરાયું છે. કહ્યું છે કે • દ્રોણ મેઘ વરસે તો પણ કાળીભૂમિમાંથી પાણી બહાર જતું નથી, એમ ગ્રહણ-ધારણ સમર્થ અને જેને દેવાથી નાશ ન થાય તેને જ્ઞાન આપવું જોઈએ.
ઉક્ત ગુણથી વિપરીતને દેવામાં દોષ છે. કહ્યું છે કે - તેથી આચાર્ય અને શ્રુતનો વિવાદ થાય છે, સૂત્ર અને અર્થનો વિનાશ થાય છે, બીજાને પણ મૃતની હાનિ થાય છે. જેમ પુષ્ટ હોવા છતાં પણ વાંઝણી ગાય દૂધ ન આપે.
‘તૈન' શબ્દથી - આપ્તવાદિ ગુણોથી પ્રસિદ્ધ નામ ધરાવનાર વડે પ્રસ્તુત અધ્યયનનું પ્રામાણ્ય કહે છે. વક્તાના ગુણોની અપેક્ષાએ વચનનું પ્રમાણ હોય છે. બનાવને - શબ્દથી પ્રસ્તુત અધ્યયનની ઉપાદેયતા બતાવી. અતિશયવાનું ઉપાદેય છે. તેમનું વચન પણ ઉપાદેય છે. તેને ' આ શબ્દ વડે ઉપોદ્ઘાત નિયુક્તિમાં નિર્ગમહાર કહ્યું છે. મિથ્યાવરૂપ તમસ આદિ દોષોથી નિર્ગત પુરુષથી આ અધ્યયન નીકળેલા છે. ક્ષેત્રથી અપાપાનગરી, કાળથી વૈશાખ સુદ-૧૧ની પહેલી પોરસીમાં, ભાવથી ક્ષાયિક ભાવમાં વ છે. આ રીતે ગુરુપરંપરા રૂપ સંબંધ દેખાડેલો છે તથા તથાવિધ ભગવંતે જે કહ્યું તે સાયોજન જ છે. એવી રીતે સામાન્યથી આ અધ્યયનનું પ્રયોજન દશવ્યુિં. ભગવંત પુરષાર્થને અનુપયોગી કહેતા નથી. કેમકે તેથી ભગવંતપણાની હાનિ થાય. - X -
ભગવંતે કહેલ અને સૂગરૂપે ગુંથેલ તે ઉપાય અને પુરુષાર્થ તે ઉપેય જાણવો. આ કારણથી જ શ્રોતાઓ શ્રવણમાં પ્રવર્તે છે. કેમકે સિદ્ધ અર્ચના સિદ્ધ સંબંધને સાંભળવા શ્રોતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રની આદિમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો. ‘' એટલે ભગવદ્ વચનથી અમારું વચન જુદું નથી. એ રીતે સ્વવચનનું પ્રામાણ્ય બતાવ્યું. અમારું વચન સર્વજ્ઞ વચનાનુવાદ જ છે. અથવા '' તે એકવ આદિ પ્રકારોનો અભિધેયતાથી નિર્દેશ કરે છે. નિરભિધેયપણાની આશંકાથી શ્રોતાઓની
પ્રવૃત્તિ ન થાય. ‘મારત' શબ્દથી આ વચન અપૌરુષેય નથી, કેમકે તેનો સંભવ નથી. કહ્યું છે કે
જે હેતુથી અપૌરુષેય વેદ-વચન નિર્મિત છે, તે અત્યંત વિરુદ્ધ છે, વચન હોય તે અપૌરુષેય ન હોય. જે બોલાય છે, તે વચન પુરુષના અભાવમાં કયાંથી હોય? તેથી અપરપેયત્વમાં તેનો નિયમથી અભાવ છે અથવા ભગવંતે આ કહ્યું છે, ભીંતમાંથી નીકળેલું નથી. કોઈ કહે છે કે - “ધ્યાન પ્રાપ્ત ભગવંતને ચિંતામણિ રત્ન
Page #21
--------------------------------------------------------------------------
________________
૧/-/૧
માફક યથાકામ ભીંત આદિથી દેશનાઓ નીકળે છે." આ કથનનો અસ્વીકાર કરતાં કહે છે કે - ભીંત આદિથી નીકળેલ વચન આપ્ત ઉપદિષ્ટ નહીં હોય, તેમાં વિશ્વાસ પણ નહીં થાય કે આ કોણે કહ્યું છે ?
બધાં પદના સમુદાય વડે પોતાની ઉદ્ધતાઈ છોડીને ગુરુ પણ પ્રભાવનામાં તત્પર પુરષોએ જ શિષ્યો માટે દેશના કરવી, એ રીતે જ ગુરમાં ભક્તિપરતા થાય. તેથી વિધાદિની પણ સફળતા થાય. કહ્યું છે - જિનવરોની ભકિતથી પૂર્વસંચિત કર્મો ખપે છે, આચાર્યને નમસ્કારથી વિધા મંત્રો સિદ્ધ થાય છે. અહીં નમસ્કાર જ ભક્તિ છે. અથવા આ વસંતે શબ્દ ભગવાનનું વિશેષણ છે. આયુષ્યમાન ભગવંત વડે ચિરંજીવી અર્થ છે. એ દ્વારા ભગવાનનું બહુમાન ગર્ભિત ‘મંગલ' કહેલું છે. અથવા મધુબ • પસર્ણ પ્રવૃત્તિ આદિથી પ્રશસ્ત આયુને ધારણ કરીને, મોક્ષ પામીને પણ તીર્થનો તિરસ્કારાદિ જોઈને અભિમાનાદિથી ફરીને આ લોકમાં આવનાની જેમ અપશસ્ત આયુને ધારણ કરતા નથી. - -
એવી જ રીતે રાણાદિ દોષથી તેમનું વચન અપામા જ છે, સગાદિનો સમૂલ નાશ થયા પછી શા માટે ફરી આ લોકમાં આગમન સંભવે? અથવા આયુષ્યમતા એટલે પ્રાણને ધારણ કરનારા, પણ સદા સિદ્ધરૂપે નહીં, તેને કરણપણાથી બોલવાનો અસંભવ છે અથવા તેના એ ‘મા’ શબ્દનું વિશેષણ છે. તેથી મા - એટલે ગુર દર્શિત મર્યાદા વડે વસવું, એ દ્વારા તત્વથી ગુરુની મર્યાદામાં રહેવારૂપ, ગુરુકુલવાસનું વિધાન અર્થથી કહ્યું છે. કેમકે તે જ્ઞાનાદિના હેતુભૂત છે. કહ્યું છે કે - 'ગુરુકુલવાસથી જ્ઞાનનું ભાજન થાય છે, સમ્યકત્વ અને ચારિત્રમાં સ્થિર થાય છે, જેઓ ગુરુકુલવાસને છોડતા નથી તેમને ધન્ય છે. ગીતાર્થ પાસે વસવું, ધર્મમાં પ્રીતિ, અનાયતન વર્જન, કષાયોનો નિગ્રહ આ ધીરપુરષોનું શાસન (શિક્ષા] છે. અથવા ભગવત્ ચરણકમળને ભકિતપૂર્વક હસ્તયુગલાદિ વડે સ્પર્શવા - તે દ્વારા એવું કહે છે કે - સર્વ શાસ્ત્રોને જાણ્યા પછી પણ ગુરુ વિશ્રામણાદિ વિનયકૃત્ય છોડવું ન જોઈએ.
કહ્યું છે કે - જેમ બ્રાહ્મણ અનેક આહુતી વડે અભિષિક્ત અગ્નિને નમન કરે છે, તેમ અનંતજ્ઞાન ઉપગત [શિષ્ય પણ આચાર્ય પાસે ઉપસ્થિત રહે. અથવા
કર્તા - એટલે શ્રવણવિધિની મર્યાદા વડે ગરના સેવનથી. આ અર્થ વડે પણ એવું જ સૂચવે છે કે - વિધિપૂર્વક ઉચિત સ્થાને રહીને ગુરુ પાસે સાંભળવું જોઈએ. જેમ-તેમ [ધમી શ્રવણ ન કરાય. કહ્યું છે કે
નિદ્રા અને વિકથા છોડીને, ગુપ્ત થઈને, અંજલિ કરીને ભકિત અને બહુમાનપૂર્વક, ઉપયોગ રાખીને સાંભળવું જોઈએ. આ રીતે પદનો અર્થ કહ્યો. પદવિગ્રહ એટલે સામાસિક પદ વિષય, તે ‘આખ્યાત’ આદિમાં બતાવ્યો.
ધે ચાલના અને પ્રત્યવસ્થાન [તર્ક અને સમાધાન ને શબ્દથી અને અર્થથી કહે છે - તેમાં શબ્દથી ‘નનું' ના અને જઈ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. • x • x • અર્થથી તો રાત્રીના - વસ્તુ નિત્ય છે કે અનિત્ય ? [એવો તર્ક-શંકા કરવી).
૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જો નિત્ય હોય તો અપટુત, અનુત્પન્ન, સ્થિર-એક-રવરૂપવ થકી ભગવંતની સમીપમાં શ્રોતૃત્વ સ્વભાવ હતો, તે જ સ્વભાવ શિષ્યને ઉપદેશપણામાં કેમ સંભવે ? વળી તેનું શિષ્યઉપદેશકવ પૂર્વના સ્વભાવ ત્યાગમાં હોય કે અત્યાગમાં ? જો ત્યાગમાં કહેશો વસ્તુનું નિત્યપણું નાશ થયું. વસ્તુનું સ્વભાવથી ભિન્નત્વ નથી, સ્વભાવક્ષયે વસ્તુ ક્ષય થાય. જો ‘અપરિત્યાગ’ કહેશો તો પણ નહીં ઘટે કેમકે એકસાથે બે સ્વભાવનો અસંભવ છે. જો અનિત્ય પક્ષને સ્વીકારશો તો તે પણ યોગ્ય નથી, ઇત્યાદિ • x • X - X -. - ઉક્ત ચર્ચાનું સમાધાન નયના મત વડે કા નયદ્વારનું અવતરણ કરે છે. તે નયો-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત છે. તેમાં પહેલા ત્રણ નયો દ્વવ્યાર્થિક છે, બીજા ચાર નો પર્યાયાર્થિક છે. એ રીતે ઉભયમતને આશ્રીને દ્રવ્યાર્થપણાથી વસ્તુ નિત્ય અને પર્યાયાપણે અનિત્ય છે. એ રીતે નિત્યાનિત્ય વસ્તુ કહેતા પ્રત્યેક પક્ષે કહેલ દોષનો અભાવ છે. એવી જ રીતે સર્વ વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે - સર્વ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય છે. એ પ્રમાણે સુખ, દુ:ખ, બંધ, મોક્ષાદિ સદ્ભાવ ઘટી શકે છે. સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ કહ્યો. એ રીતે સ્વીકારેલ સૂત્રનો આશ્રય કરી સૂઝાતુગમ, સૂગાલાપક નિક્ષેપ, સૂત્રસ્પર્શિક નિયુક્તિ, અનુગમ અને નયો દશવિલા છે. ક્રમપૂર્વક ભાષ્યકાનું વચન આરાધેલ છે. તે આ રીતે
પદચ્છેદ સહિત સૂત્ર કહીને સૂકાનુગમ કૃતાર્થ થાય છે. નામાદિ ન્યાસના વિનિયોગથી સૂપાલાપક ન્યાસ સફળ થાય છે. શેષ પદાર્થ આદિ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં ઉપયોગી થાય છે. તે પ્રાયઃ તૈગમાદિ નયના મતે જણાય છે.
આ રીતે દરેક સૂણ સ્વયં અનુસરવું. અમે તો કોઈ સ્થાને કંઈક સંક્ષેપ અને કહેશું. હાલ તો જે ભગવંતે કહ્યું તે કહીએ છીએ - તેમાં સર્વ પદાર્થો જાણવા માટે સમ્યક્ મિથ્યાજ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયા દ્વારા ઉપયોગ જોડવાથી આત્માનું સર્વ પદાર્થમાં પ્રધાનપણું છે તેથી પ્રથમ ‘આત્મા'ને કહે છે.
• સૂત્ર-૨ :આત્મા એક છે. • વિવેચન-૨ :
કોઈ અપેક્ષાએ આત્મા અર્થાત્ જીવ એક છે, બે વગેરે નહીં. ‘ત' ધાતુ સાતત્યગમન અર્થમાં છે, એ વચનથી ‘અતિ ' ધાતુ ગતિ અર્થવાળો છે. ગત્યર્થ ધાતુ જ્ઞાનાર્થવ હોવાથી જે નિરંતર જાણે છે, તે આત્મા (જીવ). શબ્દ નિપાતથી સિદ્ધ છે. ઉપયોગ લક્ષણવથી સિદ્ધ-સંસારી એ બે અવસ્થામાં પણ ઉપયોગભાવથી સતત બોધ ભાવ છે. નિરંતર બોધનો અભાવ માનીએ તો જીવવ પ્રસંગ આવે, જીવપણાથી તેમાં જીવત્વનો અભાવ છે. જીવવ ભાવ સ્વીકારતા આકાશાદિને પણ જીવપણાનો પ્રસંગ આવશે. એ રીતે જીવનું અનાદિપણું સ્વીકારવાનો અભાવ ઉદ્ભવશે. અથવા
Page #22
--------------------------------------------------------------------------
________________
૧/-/૨
જે નિરંતર પોતાના જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા, - [શંકા એમ માનવાથી આકાશાદિને પણ આત્મ શબ્દના વ્યપદેશનો પ્રસંગ આવશે. કેમકે આકાશાદિ પણ પોતાના પર્યાયમાં સતત ગમન કરે છે.
[ઉતરવું એવું નથી, કેમકે વ્યુત્પત્તિ માત્રનું નિમિત્તપણું છે, ઉપયોગ જ પ્રવૃતિમાં નિમિત્ત છે, તેથી જીવ જ આત્મા છે, આકાશાદિ નહીં. અથવા સંસારી અપેક્ષાથી વિભિન્ન ગતિમાં સતત ગમનથી અને સિદ્ધની અપેક્ષાએ ભૂતકાળમાં હતો તે જ વર્તમાનમાં હોવાથી આત્મા છે. તેનું એકપણું કથંચિત્ જ છે, તેથી કહે છે : દ્રવ્યાર્થતાથી એકવ છે, કેમકે આત્માનું એક દ્રવ્યપણું છે, પ્રદેશાર્યવથી અસંખ્યય પ્રદેશાત્મકવવી અનેકાણું છે. તેમાં દ્રવ્યરૂપ અર્થનો ભાવ તે દ્રવ્યાર્થતા, પ્રદેશગુણ પર્યાયની આધારતા જે અવયવી તે દ્રવ્યપણું છે.
પ્રદેશ અર્થાત્ નિસ્વયવ અંશરૂપ અર્થનો જે ભાવ તે પ્રદેશાર્થતા-ગુણ અને પર્યાયિની આધારનારૂપ અવયવ લક્ષણ વિશિષ્ટ અર્થપણું જાણવું.
[શંકા અવયવી દ્રવ્ય જ નથી, ઇત્યાદિ • x • x • x ૪ -
[સમાધાન બે વિકલ્પ વડે અવયવી દ્રવ્યનું જે અઘટમાન કહ્યું. તે તમારું કથન અયક્ત છે, અમે એકાંતથી ભેદ કે અભેદનો સવીકાર કરતાં જ નથી. અવયવો જ તથાવિધ એક પરિણામપણે અવયવી દ્રવ્યપણે વ્યવહાર કરાય છે અને તે જ તયાવિધ વિભિન્ન પરિણામોની અપેક્ષાએ અવયવો કહેવાય છે, અવયવી દ્રવ્યનો અભાવ સ્વીકારવાથી આ ઘડાના અવયવો છે, આ વસ્ત્રના અવયવો છે, એમ જે ભિન્નતા અનુભવાય છે, તે થઈ નહીં શકે તથા પ્રતિનિયત કાર્યાર્થીને પ્રતિનિયત વસ્તુ-ઉપાદાન નહીં થાય અને કોઈપણ કાર્યનો નિયમ જ નહીં રહે. ઇત્યાદિ • x - X - X - X -
[શંકા કેવળ અવયવી દ્રવ્ય ભલે હોય, પણ આત્મા વિધમાન નથી કેમકે તેના પ્રત્યક્ષાદિ પ્રમાણો પ્રાપ્ત થતા નથી. તેથી કહે છે - આત્મા અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ નથી, વળી લિંગ અને લિંગી એ બંનેનો સાક્ષાત્ સંબંધ દેખાતો ન હોવાથી આત્મા અનુમાન વડે પણ ગ્રાહ્ય નથી, આગમ વડે આત્મા જણાતો નથી.
૩૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અસિદ્ધ છે. માટે આ અનુપલંભ હેતુ અસિદ્ધ છે.
તથા અસર્વજ્ઞ હેતુથી બધા મનુષ્યો સર્વદા અને સર્વ સ્થળે આત્માને જોતા નથી એમ કહી ન શકે. • X - X • આત્મા જ્ઞાનથી ભિન્ન નથી કેમકે જ્ઞાન એ આત્માનો ધર્મ છે. જ્ઞાન સ્વસંવેદનરૂપ છે. - x - આત્માથી અભેદ જ્ઞાનરૂપ ગુણનું પ્રત્યક્ષપણું હોવાથી ગુણી એવો આત્મા પ્રત્યક્ષ જ છે. - x • x • ગુણોનું પ્રત્યક્ષપણું છતાં ગુણીનું પ્રત્યક્ષપણું કેમ થાય? એમ જો કહેતા હો તો ગુણોથી ગુણીને ભિન્ન માનો છો કે અભિન્ન ? જો અભિન્ન માનો તો જ્ઞાન આદિ ગુણને ગ્રહણ કરવા માત્રથી ગુણી આત્મા પ્રહણ થશે. જો ગુણોથી ગુણી ભિન્ન છે તો ઘટ આદિ ગુણી તેના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી જે ગ્રહણ થાય છે, તે પણ ન થવું જોઈએ. જો એમ હોય તો જીવનો અભાવ થાય જ કેમ?
જેઓ સર્વ પદાર્થસમૂહર્તા સ્વરૂપના આવિર્ભાવમાં સમર્થ જ્ઞાનીઓ છે તેઓને તો સર્વથા જ પ્રત્યક્ષ છે, અનુમાન પ્રમાણથી પણ આત્મા જણાય છે તે આ રીતે - આ શરીર વિધમાનકત વડે ભોગ્યપણું હોવાથી ઓદન વગેરે માફક છે તે વિધમાનકર્તાપણું તે જીવ છે. - X - X -
[આ રીતે લિંગ-લિંગી આદિ અનુમાન પ્રમાણ ઇત્યાદિ વૃત્તિથી અનુવાદ મvણી સમજી શકાશે નહીં, તે તેના તજજ્ઞ પાસે સમજવા જરૂરી છે.
ને માયા એ વચનથી આત્માનું આગમગમ્યત્વ છે જ, તેને આગમાંતર વડે વિસંવાદ કરવો ન જોઈએ. આ આગમને સુનિશ્ચિત આપ્ત પુરુષે કહેલ છે. બહુ વક્તવ્યતા સ્થાનાંતથી જાણવી. જે આત્માનો અભાવ માનશો તો જાતિસ્મરણ આદિ અને પ્રતીભૂત પિતા, દાદા આદિથી કરાયેલ અનુગ્રહ અને ઉપઘાત પ્રાપ્ત નહીં થાય. આત્માનું સપદેશપણું તો અવશ્ય સ્વીકારવું. અવયવના અભાવમાં હસ્તાદિ અવયવોના એકવાણાનો પ્રસંગ આવશે અને દરેક અવયવ પ્રતિ સ્પશદિની અનુપલબ્ધિનો પ્રસંગ આવે. ગ્રીવાદિ દરેક અવયવમાં જણાતું રૂપ ગુણ વિશિષ્ટ ઘડાની જેમ ચૈતન્ય લક્ષણરૂપ આત્મગુણ સાક્ષાત્કાર થવાથી પ્રદેશ સહિત આભા દરેક અવયવમાં, આ રીતે દ્રવ્યાર્થપણે આત્મા એક છે તેમ સ્થાપિત કર્યુ અથવા આત્મા કથંચિ-પ્રતિક્ષણે સંભવિત ભિન્ન ભિન્ન કાલ વડે કરાયેલ કુમાર-dણ-નરૂનારકવાદિ પર્યાયોથી ઉત્પત્તિ અને વિનાશનો યોગ હોવા છતાં દ્રવ્યાપણે આત્માનું એકપણું છે. જો કે કાલકૃત પર્યાયો વડે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તો પણ સ્વપર્યાય અને પરપયયિરૂપ અનંત ધર્માત્મક વસ્તુ હોવાથી વસ્તુનો સર્વથા નાશયુક્ત નથી.
પ્રતિક્ષr ક્ષયો ભાયા - આ વચનથી પ્રતિપાધ વિષયનું જે ક્ષણભંગુર વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ક્ષણિક વિજ્ઞાન વાકચાર્ય ગ્રહણ પરિણામથી અસંખ્યાત સમયો વડે જ થાય છે, પ્રતિ સમય વિનાશ માનો તો ક્ષણિક વિજ્ઞાન તમે કહી જ ન શકો. કેમકે પદ સંબંધી એક-એક અક્ષર પણ સંખ્યાતીત સમયે ઉત્પન્ન થાય છે, સંખ્યાત અક્ષવાળું પદ છે, સંખ્યાત પદવાળું વાક્ય છે, માટે તેના અર્થના ગ્રહણ
(સમાધાન આ પ્રમાણ પ્રાપ્તતા નથી એટલે શું ? તે એક પુરા આશ્રિત છે. કે બધા પુરષ આશ્રિત છે? જો એક પુરુષ આશ્રિત કહેશો તો વધુ હોવા છતાં કોઈ એક પુરુષાશ્રિત અનુપલભ્યપણાનો સંભવ હોવાથી આત્માનો અભાવ સિદ્ધ થતો નથી. કોઈ એક પુરુષને ઘટાદિ વસ્તુનું ગ્રાહક પ્રમાણ પ્રવર્તતુ ન હોય એટલું માત્ર કહેવાથી સર્વત્ર અને સર્વકાળમાં ઘટાદિ અર્થગ્રાહક પ્રમાણનો અભાવ છે, એમ નિર્ણય કરવા તમે શક્તિમાન નથી. પ્રમાણ નિવૃત્તિથી પ્રમેય નિવર્તન થતું નથી કેમકે પ્રમાણના પ્રમેયનું કાર્યપણું છે. કાર્ય અભાવે કારણ અભાવ પણ દેખાતો નથી. માટે અપ્રાપ્તતા હેતુ અનૈકાંતિક દોષવાળો છે. બધાં પુરુષોને આશ્રિત અનુપલંભ પક્ષ
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/-/૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
પરિણામી સમયમાં જ નાશ પામેલા વક્તાનો સર્વ ક્ષણભંગુર વિજ્ઞાનવાદ અયોગ્ય છે. * * * * * * * * *
સર્વથા નાશ સ્વીકારતા તૃપ્તિ, શ્રમ, ગ્લાનિ, સાધમ્ય, વિપક્ષ, પ્રત્યયાદિ તથા અધ્યયન, ધ્યાન, ભાવના એ સર્વે ઘટી ન શકે. કેમકે પૂર્વ સંસ્કારની અનુવૃત્તિમાં તૃપ્તિ વગેરેની યોગ્યતા સંભવે છે. • x • તેમાં તૃપ્તિ એટલે સંતોષ, શ્રેમ એટલે માર્ગનો ખેદ, કુલમ એટલે ગ્લાનિ, સાદેશ્ય એટલે સાધર્મ, વિપક્ષ એટલે પૈધર્યું, પ્રત્યય એટલે અવબોધ. બાકીના પદો જાણીતા છે ઇત્યાદિ ઘણી વક્તવ્યતા છે, તે સ્થાનાંતરથી જાણી લેવી.
તેવી જ રીતે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ આત્મા ધ્રુવતાની અપેક્ષાએ નિત્ય છે, નિત્યપણું હોવાથી એક છે. ઉત્પત્તિ અને નાશની અપેક્ષાએ તો આત્મા અનિત્ય છે, અનિત્યપણું હોવાથી અનેક છે. કહ્યું છે કે - દરેક વસ્તુ અનંત પર્યાયમય અને બિભૂવનની પેઠે વિચિત્ર પરિણામવાળી છે કેમકે તે સ્થિતિ, ઉત્પાદ, ભંગરૂપ નિત્યાનિત્યાદિ અભિમત છે. એ રીતે જ સુખ-દુ:ખ બંધ-મોક્ષ ઉભયનય મતને
અનુસરનારાને ઘટી શકે. પણ જો બેમાંથી એક નય ને છોડી દેવાથી સર્વ વ્યવહારનો વિચ્છેદ થાય છે.
વળી કથંચિત્ આત્મા એક છે, તે કારણથી જૈન મતમાં પદાર્થના સામાન્ય વિશેષ ઉભયરૂપે હોવાથી કોઈપણ પદાર્થ સર્વથા એક કે અનેક નથી. જો એમ કહેશો કે વસ્તુ વિશેષરૂપ જ છે, તો વિશેપોચી ભેદ-અભેદ સ્વરૂ૫ વડે વિચારતાં જે સામાન્યનો અયોગ છે, તે આ પ્રમાણે - સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન્ન ? ભિન્નત્વનો અભાવ પ્રાપ્ત થતો નથી, અનુપલભ્યમાનનો વ્યવહાર પણ શક્ય નથી. જો અભિન્ન પક્ષ સ્વીકારશો તો તે સામાન્યમાત્ર છે કે વિશેષમામ ?
જે સામાન્ય માત્ર હોય તો સામાન્ય એક થવાથી સંકીર્ણ વ્યવસ્થા થશે જો વિશેષ માત્ર સ્વીકારશો તો વિશેષો અનેકરૂપ છે તેથી સંકીર્ણ વ્યવસ્થા નહીં થાય. તેથી સમાધાન કરે છે કે અમે સામાન્ય-વિશેષમાં એકાંતે ભેદ કે અભેદ સ્વીકારેલ નથી. પણ વિશેષને જ મુખ્ય ગણીને અસદેશ રૂપ મુખ્યતા અને સદંશરૂપ ગૌણતાએ લઈને વિષમતા વડે જણાતા વિશેષો જ કહેવાય છે. તે જ વિશેષો અસદંશરૂપ ગૌણ કરીને અને સદેશરૂપ મુખ્ય કરીને સમપણે જણાતા સામાન્યરૂપ કહેવાય છે • * * X - X -
આ રીતે સામાન્ય રૂપથી આત્મા એક છે. વિશેષ રૂપ વડે અનેક છે. વ્યતિરેકથી એક આત્માના અભાવ વડે શેષ આત્માઓને અનામપણાનો પ્રસંગ આવવાથી આત્માઓનું તુરૂપ નથી એમ ન કહેવું. તુલ્યરૂપ ઉપયોગ છે. 'કથોનાનો ભવ' એ વચનથી ઉપયોગરૂપ એક લક્ષણપણું હોવાથી સર્વ આત્માઓ એકરૂપવાળા છે. એવી રીતે એક લક્ષણ હોવાથી એક આત્મા છે અથવા જન્મ, મરણ, સુખ-દુ:ખ આદિના સંવેદનોમાં કોઈ પણ સહાયક ન હોવાથી એક આત્મા છે, એમ માનવું.
અહીં સર્વે સૂરોને વિશે કથંચિતનું સ્મરણ કરવું. કથંચિના અવિરોધથી સર્વ વસ્તુ વ્યવસ્થા નિબંઘન હોવાથી. • કહ્યું છે કે - તે સ્યાદ્વાદને નમસ્કાર થાઓ કે જે સ્યાદ્વાદ વિના બંને લોકમાં થનારી સર્વ ક્રિયાઓ યોગ્ય સંગતિને પામતી નથી. રસ વડે સિદ્ધ કરેલ લોહ ધાતુઓની જેમ સ્યાત્ પદ રૂપ સત્વ વડે લાંછિત તમારા નયો છે, જેથી ઇચ્છિત ફલને આપનારા થાય છે, તેથી તેમને હિતેચ્છુ આર્યપુરુષો નમસ્કાર કરે છે.
આત્માનું એકત્વ ઉક્ત રીતે સ્વીકાર્યા છતાં પણ કેટલાંકે આત્માનું નિષ્ક્રિયપણું તેમને મતે બતાવ્યું છે, તેથી તેનું ખંડન કરવા માટે આત્માનું ક્રિયાવાપણું કહેવાની ઇચ્છાથી ક્રિયાના કારણભૂત દંડને કહે છે–
• સૂત્ર-૩ થી ૬ - દંડ એક છે...ક્રિયા એક છે...લોક એક છે...આલોક એક છે. • વિવેચન-૩ થી ૬ :
[3] #• વિશેષ વિવેક્ષા ન કરવાથી એક. સં- જ્ઞાનાદિરૂપ ઐશ્વર્યના હરણ કરવાથી આભા જેના વડે નિઃસાર કરાય તે દંડ. તે બે ભેદે છે - દ્રવ્યથી, ભાવથી, દ્રવ્યથી લાકડી, ભાવથી દુપ્રયુક્ત મન વગેરે.
[૪] તે દંડ વડે આત્મા ક્રિયા કરે છે, તેથી તેને કહે છે - વ - વિશેષ વિવક્ષા ન કરીને મણ કરણની વિવક્ષા હોવાથી એક છે. કરવું તે ક્રિયા કાયિકી આદિ. અથવા “એક દંડ-એક ક્યિા* આ બંને સખ વડે અચિવનો નિષેધ કરીને આત્માનું સક્રિયત્ન કહેલ છે. જે કારણથી દંડ અને ક્રિયા શબ્દથી તેર કિયાસ્થાનો પ્રતિપાદન કરેલ છે. તેમાં અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માદંડ અને દક્ટિવિપસદંડ આ પાંચ દંડ બીજાના પ્રાણહરણરૂપ દંડ શબ્દથી ગ્રહણ કરેલ છે. વધનું સમાનપણું હોવાથી દંડનું એકપણું જાણવું.
ક્રિયા શબ્દથી મૃષાપત્યયા, અદત્તાદાનપત્યયા, આધ્યાત્મિકી, માનપત્યયા, મિત્રદ્ધપ્રત્યયા, માયાપત્યયા, લોભપ્રત્યયા અને યપિથિકી આ પ્રમાણે આઠ પ્રકારે ક્રિયા કહી છે. તેનું એકપણું કરણ માસના સમાનપણાથી જાણવું.
દંડ અને ક્રિયાનું વિશેષ સ્વરૂપ તેના વિવરણ પ્રસંગે કહીશું.
આત્માને અક્રિયાત્વપણે માનનારનું ખંડન આ પ્રમાણે - જેઓએ નિશ્ચયથી આત્માનું અક્રિયત્વ સ્વીકાર્યું છે, તેમણે ભોøત્વ પણ સ્વીકાર્યું છે. તેના વડે ભોગક્રિયાની ઉત્પત્તિનું સામર્થ્ય હોવાથી ભોક્તાપણું ઉત્પન્ન થાય છે તે જ ક્રિયાપણું છે. [વાદી કહે છે-] “પ્રકૃત્તિ કરે છે અને પુરુષ ભોગવે છે.”
ઉક્ત કથન અયુક્ત છે. કેમકે કથંચિત્ સક્રિયપણા વિના પ્રકૃતિનો સંબંધ છતાં પણ પ્રતિબિંબ ભાવની ઉત્પત્તિ નહીં થાય • x • જો કહેશો કે • પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિથી જ સુખાદિ અર્ચનું પ્રતિબિંબ છે, આત્માથી નહીં, ત્યારે આત્માનું તે સ્થિતિમાં રહેવાપણું હોવાથી ભોકતૃત્વ નહીં ઘટે. - ૪ -
Page #24
--------------------------------------------------------------------------
________________
૧/-/૩ થી ૬
| [૫] ઉક્ત સ્વરૂપ આત્માના આધાર સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - લોક એક છે. ૪ - અવિવક્ષિત અસંખ્ય પ્રદેશ વડે અધો, તિછદિ દિશાના ભેદ વડે નક્ષ-કેવળજ્ઞાન વડે જોવાય તે લોક. તે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના આધારભૂત આકાશ વિશેષ છે. કહ્યું છે કે - જે ક્ષેત્રમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યોની પ્રવૃત્તિ થાય છે, તે દ્રવ્યો સહિત લોક કહેવાય છે અને તેથી ઉલટું તે અલોક. અથવા લોક નામ આદિ ભેદથી આઠ પ્રકારે છે. કહ્યું છે કે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાય એ આઠ ભેદે લોક છે.
તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યલોક જીવ, જીવ દ્રવ્યરૂપ છે. ક્ષેત્રલોક - અનંત પ્રદેશાત્મક આકાશ મણ છે. કાલલોક-સમય, આવલિકાદિ છે. ભવલોક - પોત પોતાના ભવમાં વર્તતા નાકાદિ છે. જેમકે દેવલોક, મનુષ્યલોક આદિ. ભાવલોક-ઔદયિકાદિ છ ભાવો છે. પયયલોક-દ્રવ્યોના પર્યાયમરૂપ છે.
આ આઠ પ્રકારના લોકનું કેવલજ્ઞાન વડે જોવાપણું સામાન્ય હોવાથી એકપણું કહ્યું છે
[૬] લોકની વ્યવસ્થા તેના પ્રતિપક્ષભૂત અલોક હોવાથી થાય છે. તેથી હવે અલોકને કહે છે - વા અનંત પ્રદેશાત્મકપણું હોય, તેની વિવાા ન કરવા વડે એક, કાનો - લોક શબ્દના નિષેધથી અલોક છે, ન જોવાપણાથી નહીં. કેમકે કેવલજ્ઞાનરૂપ પ્રકાશ વડે અલોકનું પણ જોવામળું છે.
(શંકા- લોકના એક દેશના પ્રત્યક્ષપણાથી, તેના દેશાંતરના બાધક પ્રમાણના અભાવથી અમે લોકની સંભાવના કરીએ છીએ, પણ જે આ અલોકનું દેશથી પણ પ્રત્યક્ષાપણું હોવાથી આ લોક છે, એવો નિશ્ચય કઈ રીતે કરવા માટે શક્તિમાન થશો? જે કારણથી એકપણે પ્રપો છો ?
(સમાધાન-] અનુમાનથી. તે આ પ્રમાણે - લોક વિધમાન વિપક્ષવાળો છે. અહીં જે વસ્તુ વ્યુત્પત્તિવાળા શુદ્ધ શબ્દથી કહેવાય છે, તેનો વિપક્ષ પણ હોય. જેમ ઘટનું વિપક્ષ અઘટ છે. તે રીતે લોકનો વિપક્ષ અલોક છે.
[શંકા-] નો વ: મનોવ: એમ કહેવાથી ‘ઘટ' વગેરેમાંની જ કોઈ વસ્તુ થશે. અહીં બીજી વસ્તુની કલાના કરવાથી શું ?
(સમાધાન-] તેમ નથી. નિષેધના સદ્ભાવથી નિષેધ્ય વડે સમાનપણાથી થાય છે. નિષેધ્ય લોક છે, તે આકાશ વિશેષ જીવાદિ દ્રવ્યનું પાત્ર છે, તેથી અલોક પણ આકાશ વિશેષરૂપ હોવું જોઈએ. જેમ મપતિ કહેતા વિશિષ્ટ જ્ઞાનરહિત ચેતન જ જણાય છે, અચેતન ઘટાદિ નહીં. તેમ અલોક પણ લોક સમાન જ હોય. લોક અલોકનો વિભાગ કરનાર ધમસ્તિકાયને કહે છે
• સૂત્ર-૭ થી ૧૬ :
ધમસ્તિકાય એક છે...અધમસ્તિકાય એક છે...બંધ એક છે...મોક્ષ એક છે...પુન્ય એક છે...પપ એક છે...આશ્રવ એક છે..સંવર એક છે...વેદના [53]
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એક છે...નિર્જરા એક છે.
વિવેચન-થી ૧૬ -
[] પ્રદેશાર્થપણે અસંખ્યાત્મક પ્રદેશત્વ છતાં દ્રવ્યાર્થપણે તેનું એકત્વ હોવાથી Uવા છે. ગતિ પરિણત જીવ અને પુદ્ગલોનું સ્વાભાવિક ક્રિયાવપણું હોય ત્યારે તેનો સ્વભાવ ધારણ કરવાથી તે ધર્મ છે. પ્રતિ - પ્રદેશો, તેઓના સમૂહરૂપ હોવાથી થાય તે તવાય તે ધમસ્તિકાય.
[૮] હવે તેનાથી વિપક્ષરૂપ અધર્મનું સ્વરૂપ કહે છે ને મધને - દ્રવ્યથી એક છે. ધર્મ નહીં તે અધર્મ એટલે અધમસ્તિકાય. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલોને ગતિમાં સહાયક છે. અધમસ્તિકાય સ્થિતિ સહાયક છે. [શંકા ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનું હોવાપણું કેમ જાણવું?
અમે પ્રમાણથી કહ્યું છે - ગતિ અને સ્થિતિ સર્વલોકને પ્રસિદ્ધ કાર્ય છે. પરિણામીના અપેક્ષા કારણને આધીન આત્મલાભરૂપ કાર્ય વર્તે છે. ઘટાદિ કાર્યોમાં તે પ્રમાણે દેખાય છે. • x • x - જીવ અને પુદ્ગલમાં પરિણામ કારણપણું છે છતાં અપેક્ષા કારણ વિના ગતિ અને સ્થિતિ થવા યોગ્ય નથી. ગતિ અને સ્થિતિપણું દેખાય છે, તેથી બંનેની સત્તા જણાય છે. જે અપેક્ષા કારણ છે, તે ધર્મ અને અઘમ છે. જેમ માછલાને જળ ગતિમાં સહાયક છે, તેમ ગતિપરિણત પુદ્ગલોને ધમસ્તિકાય ગતિમાં સહાયક છે. તથા જેમ પૃથ્વી માછલાદિને સ્થિતિ સહાયક છે તેમ અધમસ્તિકાય જીવ, પુદ્ગલોને સ્થિતિ પરિણત હોય ત્યારે સ્થિતિ સહાયક છે.
અનુમાન-ગતિ, સ્થિતિ કાર્ય હોવાથી ઘડાની માફક અપેક્ષા કારણવાળા છે. વળી અલોકનો સ્વીકાર કરવાથી લોકના પરિમાણને કરનારા ધર્મ-અધર્મ બંનેનો સ્વીકાર અવશ્ય થાય. અન્યથા આકાશની સામ્યતાથી લોક-અલોક એવો ભેદ નહીં રહે. તયા કેવળ આકાશ હોય તો ગતિવાળા જીવો અને પુગલોના પ્રતિઘાતના અભાવે કોઈ ચોક્કસ સ્થાન નહીં રહે. કેમકે સંબંધના અભાવથી સુખ, દુ:ખ, બંધાદિ વ્યવહાર નહીં થાય. - X - X - X - ધર્મ, અધર્માસ્તિકાય વડે ઉપગૃહીત આત્મા દંડ અને ક્રિયા સહિત કર્મથી બંધાય છે, તેથી હવે બંધનું નિરૂપણ કરાય છે.
[૯] અને વંધે - બંધાવું તે બંધ. કષાયયુક્ત જીવ કમને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે, તે બંધ છે. પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ-ચીનુભાવથી બંધના ચાર ભેદો છે, પણ બંધ સામાન્યથી એક છે. મુક્તને પુનઃબંધનો અભાવ છે માટે બંધ એક છે. દ્રવ્યથી બંધ તે બેડી, ભાવથી કર્મ વડે બંધ છે.
[શંકા જો જીવ અને કર્મનો સંયોગરૂપ બંધ અભિપ્રેત છે. તો તે બંધ આદિ સહિત છે કે રહિત? જો આદિસહિત પક્ષ સ્વીકારશો તો પહેલા આત્મા અને પછી કર્મ કે પહેલા કર્મ અને પછી આત્મા અથવા કર્મ અને આત્મા બંને સાથે ઉત્પન્ન થાય છે ? હવે હેતુ અભાવે આત્માની ઉત્પત્તિ પ્રથમ ન સંભવે. • x • વળી જો આત્મા અનાદિ છે, તો કારણના અભાવે આકાશ માફક આત્માનો કર્મ સાથે યોગ નહીં ઘટે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/-
થી ૧૬
૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કારણ સિવાય કર્મ સાથે યોગ થાય તો મુક્ત જીવને કર્મને યોગ થવો જોઈએ. જો આત્મા નિત્યમુક્ત જ છે, તો મોક્ષની જિજ્ઞાસાથી શું ? બંધના અભાવે મુકતના કથનનો અભાવ થશે. પહેલા કર્મ અને પછી આત્મા પણ બરોબર નથી. કેમકે કત અભાવે આત્માથી પર્વે કર્મની ઉત્પત્તિ ન થાય. - X - X - કર્મ અને જીવની સહ ઉત્પતિનો પક્ષ પણ યોગ્ય નથી. કેમકે - x - “આ કર્તા આ કર્મ”
આવા પ્રકારનો યોગ્ય વ્યવહાર નહીં થાય. જો જીવ-કર્મનો યોગ આદિ રહિત છે એવું સ્વીકારતા આત્મા અને કર્મનો વિયોગ નહીં થાય. • x -
સિમાધાન આદિસહિત પક્ષના દોષો અમે આ પક્ષ ન સ્વીકારતા હોવાથી નિરસ્ત થાય છે અને અનાદિ જીવ-કર્મના યોગોને વિશે અનાદિપણાથી જીવ-કમનો વિયોગ ન થાય તેમ તમે કહો છો તે અયોગ્ય છે, કેમકે સંયોગના અનાદિપણાં છતાં પણ સુવર્ણ અને માટીની જેમ વિયોગ થાય છે. કહ્યું છે કે - જેમ અનાદિકાલનો સુવર્ણ અને માટીનો સંયોગ પણ અગ્નિતાપાદિથી નાશ પામે તેમ જીવ અને કર્મનો સંયોગ નાશ પામે છે. જેમ બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે તો તેની સંતતિ નાશ પામે છે, તેમજ કુકડી-ઇંડામાં પણ સમજવું. અનાદિ બંધનો સદ્ભાવ છતાં કોઈક ભવ્યાત્માનો મોક્ષ થાય છે.
તેથી હવે સૂત્રમાં મોક્ષનું સ્વરૂપ કહે છે–
[૧૦] ‘ી નોવ' મૂકાવવું - કર્મપાશથી છૂટવું તે આત્માનો મોક્ષ. કહ્યું છે - સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. તે મોક્ષ એક છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ ભેદ છે પણ મૂકાવાની સમાનતાથી કે મુક્તના ફરી મોક્ષના અભાવથી કે સિદ્ધશીલા પુરવી દ્રવ્યાપિણે એક છે કે • x - છૂટવાપણાની સમાનતાથી મોક્ષ એક છે. [શંકા જીવ અને કર્મનો સંયોગ અંતરહિત છે, અનાદિ છે, તો કર્મના વિયોગરૂપ મોક્ષ હોવાથી જીવને મોક્ષ કેમ થાય ?
(સમાધાન] અનાદિત હેતુ અનૈકાંતિક છે, ધાતુ અને કાંચનનો સંયોગ અનાદિ હોવા છતાં જેમ ક્રિયા વિશેષથી અંત પામે છે તેમ સમ્યગ્રદર્શન, જ્ઞાન ચારિત્ર વડે કર્મના સંયોગથી જીવનો મોક્ષ થાય છે. જીવ-કર્મ વિયોગ તે મોક્ષા.
[શંકા નાકાદિ પર્યાય સ્વરૂપ સંસાર છે, બીજો નથી, તે નાકાદિ પર્યાયથી જુદો કોઈ જીવ નથી, નાકાદિ પર્યાયો જ જીવ છે, કેમકે તેનો એક જ અર્થ હોવાથી, સંસારનો અભાવ થતાં નાકાદિ પર્યાયરૂપ જીવનો જ અભાવ છે. તેથી મોક્ષ એ અસત્ પદાર્થ છે. આ શંકાનું સમાધાન કરે છે. • x •
આપનું કહેવું અયુક્ત છે. કેમકે અનર્વાનર હેતુ અર્નકાંતિક છે. જેમ સુવર્ણ ને વીંટીનું અનારપણું સિદ્ધ છે, છતાં વીંટીનો નાશ થતા સુવણનો નાશ થતો નથી, તેમ નાકાદિ પર્યાય નાશ થતાં સર્વથા જીવનો નાશ થશે નહીં. • x • સંસાર કર્મકૃત છે. તેથી કર્મનો નાશ થતાં સંસારનો નાશ થાય, પણ જીવપણું કર્મકૃતુ નથી, તો કર્મનાશે જીવ નાશ કેમ થાય?
મોક્ષ પુન્ય-પાપનો ક્ષય થવાથી થાય છે, માટે પુન્ય-પાપનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં મોક્ષ અને પુન્યના શુભ સ્વરૂપના સામર્થ્યથી પહેલા પુચ કહે છે.
[૧૧] અને પુv-પુ ધાતુ શુભ અર્થમાં છે. શુભ કરે છે અથવા આત્માને પવિત્ર કરે છે. માટે પુન્ય શુભ કર્મ છે. તેના ૪૨-ભેદો કહ્યા છે - ૧-સાતા વેદનીય, ૨-ઉચ્ચગોત્ર, 3-મનુયાયુ, ૪-તિર્યંચાયુ, પ-દેવાયુ, ૬-મનુષ્યગતિ, મનુષ્ય આનુપૂર્વી, ૮-દેવગતિ, ૯-દેવાનુપૂર્વી, ૧૦-પંચેન્દ્રિયજાતિ, ૧૧ થી ૧૫ દારિક આદિ પાંચ શરીર,
- ૧૬ થી ૧૮-દારિક-વૈક્રિય-આહાક અંગોપાંગ, ૧૯-વજ ઋષભનારાય સંઘયણ, ૨૦-સમચતુસ્ત્ર સંસ્થાન, ૨૧ થી ૨૪ શુભ વર્ણાદિ ચતુર્ક, ૫-અગુરુલઘુ, ૨૬-પરાઘાત, ૨૭-ઉચ્છવાસ, ૨૮-આતપ, ૨૯-ઉધોત, 30-શુભ વિહાયોગતિ, ૩૧ થી ૪૦-ત્રણ દશક, ૪૧-નિમણ, ૪ર-તીર્થકર.
ઉક્ત ૪ર-પ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી, પાપાનુબંધી બે ભેદ છે અથવા પ્રતિ પ્રાણિ વિચિત્રવથી અનંતભેદ છતાં સામાન્યથી પુન્ય એક છે. | (શંકા] પ્રત્યક્ષાદિ પ્રમાણથી કર્મ જ નથી, તો પુચકર્મ કઈ રીતે સંભવે ?
તમારી વાત ખોટી છે. કર્મ અનુમાનથી સિદ્ધ છે. કેમકે કર્મ સુખ-દુઃખના અનુભવનો હેતુ છે - જેમ બીજ અંકુરનો હેતુ છે. અનુભવનો હેતુ હોવાથી કર્મ છે. જો તમે એમ કહો કે - સુખ-દુ:ખનો અનુભવ તો ઇષ્ટાવિષ્ટમય દંષ્ટ જ છે, પણ અહીં
દેટની કલાના કેમ કરવી ? •x • તો તમારું કહેવું અયુક્ત છે. અહીં ઈષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધન સહિત બે મનુષ્યોને ફળમાં તફાવત દેખાય છે અથતુ એકને દુ:ખનો અનુભવ થાય છે, બીજાને સુખનો અનુભવ થાય છે. તેવું જ અનિષ્ટ સાઘનમાં પણ છે. આ ભેદ હેતુ વિના ન સંભવી શકે. સુખદુ:ખના અનુભવના હેતુરૂપ જે દેટ હેતુ તે સાધનોનો વિપર્યાય હોવાથી યોગ્ય નથી. • x • સમાન સાધનયુકત બંનેમાં જે તેના કુલ વિશેષમાં હેતુ છે તે કર્મ છે. તેથી કર્મ કહે છે. • x • કર્મની સિદ્ધિ માટે બીજું અનુમાન પ્રમાણ
ઇન્દ્રિયાદિ વિશિષ્ટ હોવાથી આ બાલશરીર અન્ય દેહપૂર્વક છે, આ અનુમાનમાં જે શરીર ઇન્દ્રિયવાળું છે, તે શરીર અન્ય શરીરપૂર્વક જોવાય છે. • x - જે અન્યશારીપૂર્વક આ બાલશરીર છે, તે કર્મ. માટે કર્મ છે. • x -
[શંકા કર્મનો સદ્ભાવ છતાં એક પાપ જ વિધમાન છે, પુન્ય નથી. જે પુન્યનું કળ સુખ કહેવાય છે, તે તરતમ યોગથી અા પાપનું જ ફળ છે, જેથી પાપના પરમ ઉત્કર્ષ વડે અતિ અધમ ફળ થાય તેમ તરતમયોગ વડે * * અતિ અા પાપ માત્રામાં જ અતિ શુભપણું છે. પાપના ઘટવાથી અને સર્વથા ક્ષય થવાથી મોક્ષ થાય છે. જેમ અપથ્ય આહારના સેવનથી રોગ થાય છે. તેમાં ઘટાડો કરવાથી તે આરોગ્યકર બને, સર્વથા આહારત્યાગે પ્રાણ નાશ થાય છે. - x - તેનું સમાધાન કરતા કહે છે
“અતિ અલા પાપ તે સુખનો ઉત્કર્ષ”. તમારું આ કથન અયુક્ત છે. કેમકે સુખનો અનુભવ સ્વાનુકૂલ કર્મનો અનુભવ હોવાથી દુઃખના અનુભવ માફક ઉત્પન્ન
Page #26
--------------------------------------------------------------------------
________________
૧/-/૭ થી ૧૬
થાય છે. જેમ દુઃખાનુભૂતિ અનુરૂપ પાપકર્મથી ઉત્પન્ન થયેલ છે. એવું તમે સ્વીકારો છો, તેમ સુખાનુભવ પણ અનુરૂપ પુન્યકર્મ પ્રકર્ષથી થાય છે. એ પ્રમાણ ફળ છે. પુન્યનો પ્રતિપક્ષભૂત પાપ, તે કહે છે–
[૧૨] ‘ì પાવે’ - આત્માને બાંધે છે, વિકલ કરે છે, પાડે છે, આનંદ રસને શોષે છે અને ક્ષીણ કરે છે, તે પાપ છે. તેના જ્ઞાનાવરણીયાદિ-૮૨-ભેદ છે— ૧ થી ૫ જ્ઞાનાવરણીય, ૬ થી ૧૦-અંતરાય, ૧૧ થી ૧૯ દર્શનાવરણીય, ૨૦ થી ૪૫-છવીસ મોહનીય, ૪૬-અસાતા વેદનીય, ૪૭-નકાયુ, ૪૮-નીચગોત્ર, ૪૯,૫૦-નકગતિ, નરકાનુપૂર્વી, ૫૧,૫૨-તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૫૩ થી ૫૬ પહેલા સિવાયના પાંચ સંસ્થાન, ૬૩ થી ૭૦-અશુભ વર્ણાદિ ચાર, ૭૧-ઉપઘાત, ૩૨અશુભવિહાયોગતિ, ૭૩ થી ૮૨-સ્થાવર દશક. એ ૮૨ પાપપ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી અને પાપાનુબંધી બે છે અથવા જીવોને આશ્રીને તેના અનંતભેદ છે. તો પણ અશુભના સમાનપણાથી પાપ એક છે.
39
[શંકા] કર્મ છે તો પણ એક પુન્ય છે, પાપકર્મ નથી. શુભ-અશુભ ફલોની સિદ્ધિ પુન્યથી જ થાય છે. - ૪ - ૪ - ૪ - પરમ ઉત્કૃષ્ટ જે શુભ ફળ છે, તે પુન્યનું ઉત્કર્ષ કાર્ય છે અને પુન્યના અપકર્ષથી હીનપુન્યનું ઓછામાં ઓછું જે ફળ તે જ દુઃખ છે, પુન્યાત્મક બંધનો અભાવ તે મોક્ષ છે. જેમ અતિ પથ્ય આહારના સેવનથી આરોગ્ય સુખ અને પથ્ય આહાર ત્યાગથી આરોગ્ય સુખની હાનિ થાય છે, સર્વ આહાર ત્યાગે પ્રાણનો નાશ થાય છે.
[સમાધાન] જે આ દુઃખ પ્રકર્ષની અનુભૂતિ તે સુખપ્રકનુિભૂતિ માફક અનુભવ હોવાથી - ૪ - દુઃખ છે, તે પ્રમાણનું ફળ છે. - ૪ - હવે હમણાં જ કહેલ પુન્ય
પાપકર્મના બંધના કારણના નિરૂપણ માટે આશ્રવ કહે છે–
[૧૩] આત્મામાં જેના વડે કર્મો પ્રવેશ કરે તે આશ્રવ, કર્મબંધ હેતુ છે. તે આશ્રવ-આ રીતે - ૪ - ઇન્દ્રિય-૫, કસાય-૪, અવ્રત-૫, ક્રિયા-૨૫, યોગ-૩-એ રીતે ૪૨ ભેદે છે. અથવા દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. છિદ્રવાળી નાવ પાણીમાં હોય તો છિદ્રો દ્વાર પાણી પ્રવેશે તે દ્રવ્યાશ્રવ અને જીવરૂપી નાવમાં ઇન્દ્રિયાદિ છિદ્રોથી થતો કર્મજળનો સંચય તે ભાવાશ્રવ છે, પણ આશ્રવના સમાનપણાથી તે એક જ છે. હવે સંવરનું સ્વરૂપ કહે છે–
[૧૪] જે પરિણામ વડે કર્મના કારણભૂત પ્રાણાતિપાતાદિ અટકાવાય તે સંવર, આશ્રવ-નિરોધ છે. તે સંવરના ૫૭ ભેદ છે. સમિતિ-૫, ગુપ્તિ-૩, ધર્મ-૧૦, અનુપ્રેક્ષા૧૨, પરીષહો-૨૨, ચાસ્ત્રિ-૫ અથવા સંવરના બે ભેદ છે. દ્રવ્યથી-જલમાં રહેલ નાવના છિદ્રો બંધ કરવા તે અને ભાવસંવર-જીવમાં કર્મનો પ્રવેશ જેના વડે થાય, તે ઇન્દ્રિયાદિ છિદ્રોનો નિરોધ કરવો તે. આ બે પ્રકાર છતાં સંવરનું સમાનપણું હોવાથી સંવર એક છે. માત્ર સંવર હોવા છતાં અયોગિ અવસ્થામાં કર્મનું વેદન થાય, બંધ નહીં, માટે વેદના કહે છે—
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૧૫] કર્મના સ્વાભાવિક ઉદય કે ઉદીરણા કરવા વડે ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ કર્મનો અનુભવ કરવો તે વેદના. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ અપેક્ષાએ આઠ પ્રકારે છે, પણ વિષાકોદય અને પ્રદેશોદય અપેક્ષાએ બે પ્રકારે છે. વળી કેશલુંયનાદિ આશ્રુપગમિકી અને રોગાદિ જનિત ઔપક્રમિકી એમ બે ભેદે છે, તો પણ વેદનાના
સમાનપણાથી એક જ વેદના છે. ભોગવાયેલ રસ કર્મપ્રદેશોથી ખરી જાય છે, તે હેતુથી કર્મની નિર્જરાનું સ્વરૂપ કહે છે—
[૧૬] નિર્જરા એટલે વિશેષ નાશ પામવું, સર્વથા ખરી જવું તે આઠ પ્રકારના કર્મ અપેક્ષાએ આઠ ભેદ છે, બાર પ્રકારના તપથી જનિત બાર ભેદ છે. ઇચ્છા રહિતપણે ભૂખ, તરસ, શીત, આતપ, દંશ, મશક, મલસહન, બ્રહ્મચર્ય ધારણ આદિ અનેકવિધ કારણે અનેક પ્રકારે છે. અથવા દ્રવ્યથી વસ્ત્રાદિનો નાશ અને ભાવથી
કર્મોનું ખરવું એ બે પ્રકારે છે. તો પણ નિર્જરાના સમાનપણાથી એક જ નિર્જરા છે. નિર્જરા અને મોક્ષમાં શું ભેદ ? દેશથી કર્મક્ષય તે નિર્જરા અને સર્વયા કર્મક્ષય તે
મોક્ષ. અહીં જીવ વિશિષ્ટ નિર્જરા ભાજન પ્રત્યેક શરીર અવસ્થામાં જ થાય છે, સાધારણ શરીર અવસ્થામાં નહીં, તેથી પ્રત્યેક શરીર અવસ્થામાં રહેલ જીવના સ્વરૂપના નિરૂપણ માટે કહે છે–
36
• સૂત્ર-૧૭ થી ૪૩ --
[૧૭] પ્રત્યેક શરીરમાં રહેલો જીવ એક છે..[૧૮] બાહ્ય પુદ્ગલો લીધા વિના જીવોની વિક્ર્વણા એક છે.. [૧૯] મન એક છે.. [૨૦] વાન એક છે.. [૨] કાય વ્યાપાર એક છે..[૨૨] ઉત્પાદ એક છે..[૩] વિનાશ એક છે.. [૨૪] મૃત જીવશરીર એક છે..[૨૫] ગતિ એક છે..[૬] આગતિ એક છે.. [૨] ચ્યવન એક છે.[૨૮] ઉપપાત એક છે..[૨] તર્ક એક છે..[૩૦] સંજ્ઞા એક છે..[૩૧] મતિ એક છે..[૩] વિજ્ઞતા એક છે..[૩] વેદના એક છે..
[૩૪] છેદન એક છે..[૩૫] ભેદન એક છે..[૩૬] ચરમ શરીરીનું મરણ એક છે..[૩] સંશુદ્ધ યથાભૂત પાત્ર એક છે..[૩] એકભૂત જીવોનું દુઃખ એક છે. [૩૯] જેનાથી આત્મા કલેશ પામે તેવી અધર્મપ્રતિજ્ઞા એક છે. [૪૦] જેનાથી આત્મા જ્ઞાનાદિ યિવાળો બને તે ધતિજ્ઞા એક છે. [૪૧] તે તે સમયમાં દૈવ, અસુર, મનુષ્યોને મન એક છે. [૪૨] તે તે સમયમાં દેવ, અસુર, મનુષ્યોને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ એક છે. [૪૩] જ્ઞાન એક છે, દર્શન એક છે, ચારિત્ર એક છે.
• વિવેચન-૧૭ થી ૪૩ :
[૧૭] : - કેવલ, જીવ્યો છે - જીવે છે અને જીવશે તે જીવ-પ્રાણ ધારણ સ્વભાવવાળો આત્મા. એક જીવ પ્રતિ પ્રત્યેક શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત જે શરીર તે પ્રત્યેક. તે પ્રત્યેક વડે - જીર્ણ થાય તે શરી-દેહ. તે જ અનુકંપિત આદિ સ્વભાવસહિત શરીર. તેના વડે જણાતો-પ્રત્યેક શરીર આશ્રિત જીવ એક છે. - x
Page #27
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૭ થી ૪૩
-
• તેથી પ્રત્યેક શરીરમાં એક જીવ વર્તે છે. વૃત્તિકારશ્રી લખે છે કે - “અહીં પચિવાળું એવો પાઠ ક્યાંક દેખાય છે, તેનો બોધ ન થવાથી તેની વ્યાખ્યા કરી નથી. અહીં બધી વાચનાની વ્યાખ્યા શક્ય ન હોવાથી અમે કોઈક જ વાચનાનું વ્યાખ્યાન કરીશું.” આત્માના બંધ, મોક્ષ આદિ ધર્મો કહ્યા તે અધિકારથી જ અહીં
બીજા ધર્મો કહીએ છીએ–
૩૯
[૧૮] “જીવ એક છે'' - તે પ્રતીત છે. અપરિયાન્ન - બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિના વૈક્રિય સમુદ્દાત વડે જે વિકુર્વણા - ભવધારણીય વૈક્રિય શરીર રચના
લક્ષણ સ્વ-સ્વ ઉત્પત્તિ સ્થાનમાં જીવો વડે જે કરાય છે, તે એક જ છે કેમકે ભવધારણીયનું એક લક્ષણ છે. જે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક કરાય છે તે ઉત્તરવૈક્રિયની રચના સ્વરૂપ છે, તે ઉત્તરવૈક્રિય રચના વિચિત્ર અભિપ્રાયવાળી હોવાથી, વૈક્રિયલબ્ધિવાળાને તેવી શક્તિ હોવાથી એક જીવને અનેક વિપુર્વણા પણ થાય, તે પર્યવસિત. [શંકા બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યેથી જ ઉત્તર વૈક્રિય થાય તેવો નિશ્ચય કેમ કર્યો? જેથી અહીં અપરિયાડ્તા વડે તે વિક્ર્વણા નિષેધી ?
સમાધાન-ભગવતી સૂત્રના વચનથી. - “હે ભદંત ! મહધિક ચાવત્ મહાનુભાગ દેવ, બાહ્ય પુદ્ગલો ન ગ્રહીને એક વર્ણવાળા એક રૂપને વિકુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, હે ભદંત ! બાહ્ય પુદ્ગલો ગ્રહીને વિક્ર્વવા સમર્થ છે ? હા, સમર્થ છે.” અહીં ઉત્તર વૈક્રિય બાહ્ય પુદ્ગલના ગ્રહણથી થાય તેમ વિવક્ષિત છે. [૧૯] Ì મળે - મનન કરવું તે મન. ઔદાકિાદિ શરીર પ્રવૃત્તિ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમુદાયની સહાયથી જીવનો જે વ્યાપાર. તે મનોયોગ. જેના વડે મનન કરાય તે મન, મનોદ્રવ્ય માત્ર જ છે, તે સત્ય આદિ ભેદથી અનેક છે, અથવા સંજ્ઞી જીવોનું અસંખ્યાતપણું હોવાથી અસંખ્યાત ભેદે પણ છે, તો પણ મનન લક્ષણપણે સર્વ મનોનું એકત્વ હોવાથી મન એક છે.
[૨૦] Cા વડ઼ - બોલવું તે વચન. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ગૃહીત ભાષાદ્રવ્યના સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે સત્ય આદિ અનેક ભેદે છે, પણ સર્વ ભાષાનું વચન સામાન્યમાં અંતર્ગત્
હોવાથી વચન એક જ છે.
[૨૧] ો ાવવાવામે - જેના વડે એકઠું કરાય તે કાય-શરીર, તેનો જે વ્યાપાર તે કાયવ્યાયામ. તે ઔદારિકાદિ શરીરયુક્ત આત્માની વીર્યપરિણતિ વિશેષ છે. તે ઔદારિકાદિ ભેદ વડે સાત પ્રકારે પણ છે. જીવોના અનંતપણાથી અનંત ભેદે છે, પણ કાયવ્યાયામના સમાનપણાથી એક જ છે, જે એક જીવને એક સમયમાં મન વગેરેનું એકપણું છે, તે સૂત્ર વડે જ વિશેષથી કહેશે. અહીં સામાન્યના આશ્રયથી જ એકપણાનું કથન કર્યુ છે.
[૨૨] ૩૫ - ઉત્પાદ. તે એક સમયમાં એક પર્યાય અપેક્ષાએ એક છે, તેનાં
એક સમયમાં બે વગેરે ઉત્પાદ થતા નથી અથવા ઉત્પાદ વિશેષવાળા પર્યાયની
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૨૩] વિપદ્ - નાશ. તે ઉત્પાદ વત્ છે. વિકૃતિ આદિ વ્યાખ્યાન કરી લેવા. [૨૪] વિપદ્મ - વિગત એટલે મરેલ. f - શરીર. મૃતક શરીર એક છે.
x - વિશિષ્ટ ઉત્પત્તિની રીતિ કે વિશિષ્ટ શોભા, સામાન્યથી એક છે.
४०
અપેક્ષા સિવાય પદાર્થપણાએ ઉત્પાદ એક છે.
[૨૫] તિ-મરણ પછી મનુષ્યત્વાદિમાંથી નાકાદિમાં જવું તે. તે એક જીવને એક વખતે એક જ હોય. ઋજ્વાદિ કે નકાદિ ગતિ અથવા પુદ્ગલની ગતિ. ગમન સ્વરૂપ વડે સર્વ જીવ અને પુદ્ગલોની ગતિ એક છે.
[૨૬] માગતિ - આવવું તે. નાકાદિથી પાછું આવવું તે, ગતિવત્
[૨૭] ચ્યવન - વૈમાનિક, જ્યોતિકોનું મરણ, એક જીવને એક છે - ૪ - [૨૮] ૩પપાત - ઉત્પન્ન થવું તે ઉપપાત, દેવ-નાસ્કોનો જન્મ.
[૨૯] તર્ક વિમર્શ, અવાયથી પહેલા અને ઈહા પછી. પ્રાયઃ માથું ખંજવાળવું વગેરે પુરુષના ધર્મો અહીં ઘટે છે. - ૪ - તેનું એકત્વ પૂર્વવત્.
[૩૦] સંજ્ઞા - વ્યંજનાવગ્રહના ઉત્તરકાલમાં થનાર મતિ વિશેષ અથવા આહાર, ભય આદિ ઉપાધિવાળી ચેતના તે સંજ્ઞા, નામ તે સંજ્ઞા.
[૩૧] મન્ત્ર – મનન કરવું તે મતિ - કંઈક અર્થનું જ્ઞાન થવાથી સૂક્ષ્મ ધર્મની આલોચનારૂપ બુદ્ધિ. કેટલાંક મતિ એટલે આલોચન કહે છે. અથવા માનનાર, માનવા યોગ્ય-સ્વીકાર, આ અર્થ છે. બંનેમાં સામાન્યથી એકત્વ છે.
[૩૨] ા વિશૂ - વિદ્વાન્ કે વિજ્ઞ, સમાન બોધપણાંથી એક છે. - ૪ - [33] મેથળ – પહેલા વેદના, સામાન્ય કર્મના અનુભવ સ્વરૂપ કહી છે. અહીં
તે પીડા સ્વરૂપ જ જાણવી. તે સામાન્યથી એક જ છે. - તેનું કારણ - [૩૪] છેવળ – શરીર કે બીજાનું ખડ્ગાદિથી છેદન કરવું તે.
[૩૫] મેવળ – ભાલાદિથી ભેદન અથવા છેદન-કર્મનો સ્થિત ઘાત, ભેદન તે કર્મનો રસઘાત. તેનું એકપણું વિશેષની અવિવક્ષાથી છે.
[૩૬] મર – વેદનાથી મરણ થાય, તેથી મરણ કહે છે - છેલ્લું શરીર તે અંતિમ શરીર, તેમાં થનારી વેદના. - ૪ - જેને છેલ્લું શરીર છે, જેમને તે અંતિમ શારીરિકા. છેલ્લા શરીરમાં જીવોને એક મરણ છે. કેમકે સિદ્ધપણામાં પુનર્મરણનો
અભાવ છે. અંતિમ શરીરી સ્નાતક થઈ મરે છે તેથી–
[3] ì સંશુદ્ધે – એક સંશુદ્ધ - કષાય રહિતતાથી નિર્મળ ચાસ્ત્રિી. તાત્વિક પાત્રની જેમ અતિશયવાળા જ્ઞાનાદિ ગુણરત્નોનું પાત્ર. - X -
[૩૮] ì સુવણે – અંતિમ ભવગ્રહણ સંભવ દુઃખ જેને છે તે એક દુઃખ. - હવા - એવું પાઠાંતર છે - એક પ્રકારે સંશુદ્ધાદિ કથન જેને છે તે. અસંશુદ્ધ કે સંશુદ્ધાસંશુદ્ધ નહીં. વ્યપદેશાંતર નિમિત્તને કષાયાદિનો અભાવ છે, તેથી તે એક પ્રકારે નામવાળો થાય. અથવા એક પ્રકારે જીવવાળો. પ્રાણીઓને એકભૂત-આત્મા સમાન જાણે છે. - ૪ - ૪ - તેમના સમસ્વભાવત્વ હોવાથી જીવનું એકપણું છે. અથવા
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૭ થી ૪૩
આ સૂત્રોક્ત પત્તે શબ્દ બીજા સૂત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. - x - x - x + અધર્મથી દુઃખ થાય છે, તે કહે છે–
૪૧
[૩૯] ફ્ળા અમે – દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે અથવા જીવોને સુગતિમાં સ્થાપે તે ધર્મ. - ૪ - તે ધર્મ શ્રુત અને ચાસ્ત્રિ સ્વરૂપ છે. તેનો પ્રતિપક્ષ તે અધર્મ છે. અધર્મ વિષય પ્રતિજ્ઞા કે અધર્મમાં મુખ્ય જે શરીર તે અધર્મપ્રતિજ્ઞા, તે એક છે. તે અતિ દુઃખના કારણ વડે એકરૂપ છે. તેથી જ કહે છે - જે કારણથી
તે પ્રતિજ્ઞાનો સ્વામી જીવ અથવા અધર્મપ્રતિજ્ઞ આત્મા રાગાદિથી બાધા પામે છે - સંક્લેશ પામે છે. - ૪ - જે અધર્મપ્રતિજ્ઞા થકી આત્મા કલેશ પામે છે, તે એક જ
છે. તેનાથી વિપરીત કહે છે—
[૪૦] ર્ા ધર્મો – પૂર્વવત્. વિશેષ એ કે જેને જ્ઞાનાદિ વિશેષ ઉત્પન્ન થયેલ છે, તે પર્યવજાત - વિશુદ્ધ થાય છે. - X - પર્યવોને કે પવો વિશે જે પ્રાપ્ત થયેલ છે, તે પર્યવયાત અથવા પરિક્ષા કે પરિજ્ઞાન. તેને કે તેમાં પ્રાપ્ત થયેલ. ધર્મ-અધર્મ પ્રતિજ્ઞા યોગથી થાય, માટે યોગ કહે છે
-
[૪૧] Ì મળે – ઇત્યાદિ ત્રણ સૂત્ર. તેમાં મન તે મનોયોગ. જે જે સમયમાં વિચારાય છે, તે તે સમયમાં કાલ વિશેષથી એક જ છે. વીપ્સા નિર્દેશથી કોઈ પણ સમયે બે વગેરે સંખ્યા ન સંભવે. જીવોનું એક ઉપયોગપણું હોવાથી મનનું એકપણું છે. [શંકા] જીવ એક ઉપયોગવાળો નથી કેમકે શીતઉષ્ણ સ્પર્શવિષય સંવેદન, બંને એકસાથે અનુભવાય છે - x - તેનું સમાધાન કરે છે. શીત અને ઉષ્ણ બંને ઉપયોગ ભિન્ન કાળમાં હોવા છતાં સમય અને મનની સૂક્ષ્મતાથી એક સાથે જણાય છે. પણ તે યુગપત્ નથી.
કહ્યું છે કે - સમયનું અતિ સૂક્ષ્મપણું હોવાથી ભિન્ન ભિન્ન કાળ છતાં એક સમયમાં - ૪ - અલાતચક્ર માફક એક લાગે છે. જો એક વિષયમાં જોડાયેલું મન, બીજા વિષયનો પણ અનુભવ કરે તો આગળ રહેલ હાથી કેમ જણાતો નથી. - x - વિશેષ સ્થાનાંતરથી જાણવું. અથવા સત્ય, અસત્ય, સત્યાસત્ય, વ્યવહારરૂપ ચાર મનોયોગમાંથી કોઈ એક મનોયોગ જ એક વખતે હોય છે. અન્યોન્ય વિરોધ હોવાથી બે આદિ મનોયોગ સંભવ નથી.
મનોયોગના સ્વામી-દેવ, અસુર, મનુષ્ય. ક્રીડા કરે તે દેવો-વૈમાનિક, જ્યોતિષ્ક. સુર નહીં તે અસુરૂભવનપતિ અને વ્યંતર. મનુજ a મનુષ્ય. તેમને
એક સમયે એક મન છે. વચનયોગ પણ દૈવાદિને એક સમયે એક જ હોય છે.
- x - વચન યોગ સત્ય આદિમાંથી કોઈ એક જ હોય. - ૪ - ૪ - કાય વ્યાયામકાયયોગ, દૈવાદિને એક સમયે એક જ હોય. સાત યોગમાં કોઈ પણ એક કાયયોગ એક સમયે હોય છે. [શંકા] આહારકનો પ્રયોગ કરે ત્યારે ઔદાકિ શરીર ત્યાં જ રહેલ હોય છે, એમ સંભળાય છે, તેથી એક સમયે બંને કાયયોગ કેમ હોય? [સમાધાન] વિધમાન છતાં ઔદાસ્મિ શરીરનો વ્યાપાર નથી, આહારક
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરીનો જ ત્યાં વ્યાપાર છે, માટે તેમ થાય. જો ઔદારિક શરીર પણ ત્યારે પ્રવૃત્તિ કરે તો કેવલિ સમુદ્દાત - ૪ -માફક ત્યારે મિશ્રયોગપણું થશે. - ૪ - ૪ - આ કારણથી કાયવ્યાપાર એક જ છે.
એવી રીતે વૈક્રિય શરીરવાળા ચક્રવિિદને પણ વૈક્રિયની પ્રવૃત્તિ સમયે પ્રવૃત્તિરહિત ઔદારિક શરીર હોય છે. - ૪ - ૪ - કાયયોગના એકપણાથી ઔદારિક કાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્ય અને વાવ્યની સહાયતા વડે થયેલ જીવના વ્યાપારરૂપપણાથી મનોયોગ અને વચનયોગનો એક કાયયોગપૂર્વકપણા વડે પણ પૂર્વે કહેલું એકત્વ જાણવું. * X »
આજ્ઞા વડે જે અર્થ ગ્રાહ્ય છે, તે આજ્ઞાથી જ કહેવા યોગ્ય છે. કહેવાની વિધિમાં દૃષ્ટાંતથી દાષ્યંતિક અર્થ કરવો. તેથી ઉલટી રીતે કથન કરે તો આજ્ઞાની વિરાધના થાય. [શંકા] એકત્વરૂપ સામાન્યના આશ્રય વડે જ સૂત્ર બોધક થશે, તો પછી વિશેષ વ્યાખ્યાન શા માટે? [સમાધાન] સામાન્યરૂપ એકત્વને પૂર્વ સૂત્રો વડે કહેવાયેલ હોવાથી પ્રસ્તુત સૂત્રમાં પુનરુક્તિ પ્રસંગથી સૂત્રમાં લેવા શબ્દ, સમય શબ્દ નિરર્થક થાય, માટે વ્યાખ્યા કરવી જરૂરી છે.
૪૨
આ સૂત્રમાં દેવાદિનું ગ્રહણ વિશિષ્ટ વૈક્રિયલબ્ધિ સંપન્નપણાથી દેવાદિને અનેક શરીર રચના હોવા છતાં એક સમયમાં મનોયોગાદિનું શરીરની માફક અનેકપણું થશે, આ માન્યતાના ખંડન માટે છે. નારક-તિર્યંચના નિષેધાર્થે નથી.
[શંકા] નાક, તિર્યંચ પણ વૈક્રિયલબ્ધિવાળા છે. વિકુર્વણા શરીરના અનેપણાની માન્યતા સંભવે છે, માટે તિર્યંચ અને નાકનું ગ્રહણ યોગ્ય છે.
[સમાધાન] અહીં દેવાદિનું જે ગ્રહણ છે, તે અતિ વિશિષ્ટ લબ્ધિવાળા હોવાથી શરીરોની અતિ અનેકતા છે, માટે તેઓનું ગ્રહણ કરેલ છે. વળી મુખ્યના ગ્રહણથી સામાન્યનું ગ્રહણ સ્વતઃ થાય છે. માટે દોષ નથી. • x - અહીં મન વગેરેનો ક્રમ યથાયોગ પ્રધાનપણાથી કરેલ છે. તે પ્રધાનપણું બહુ, અલ્પ અને અલ્પતર કર્મના
ક્ષયોપશમ જનીત લાભથી છે. હવે કાય વ્યાયામ
[૪૨] ì કો ઇત્યાદિ. ઉત્થાન-ચેષ્ટા વિશેષ, કર્મ-ભ્રમણાદિ ક્રિયા, બલશરીરસામર્થ્ય, વીર્ય-જીવ વિશેષ શક્તિ, પુરુષા-અભિમાન વિશેષ, પરાક્રમ-પુરુષકારથી નિષ્પાદિત કાર્ય. - X - આ ઉત્થાનાદિ વીર્યંતરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામ વિશેષ છે. આ ઉત્થાનાદિ પ્રત્યેકમાં એક શબ્દ જોડવો. વીર્યાતરાયના ક્ષય-ક્ષયોપશમ વૈચિત્ર્યથી પ્રત્યેકનું જઘન્યાદિ ભેદે અનેકપણું, છતાં એક સમયે જઘન્યાદિ એક છે. - ૪ - ૪ -
પરાક્રમાદિથી જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાય છે. તેથી કહે છે - વિનય, અભ્યુત્થાન, સાધુ સેવામાં પરાક્રમ કરવાથી સમ્યગ્દર્શન તથા દેશથી કે સર્વથી વિરતિનો લાભ થાય છે. આ કારણથી જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે— Ì નાળે, આદિ અથવા પૂર્વોક્ત ધર્મપ્રતિમા તે જ્ઞાનાદિરૂપ છે—
Page #29
--------------------------------------------------------------------------
________________
૧/-/૧૩ થી ૪૩
४४
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૪૩] જેના વડે, જેનાથી અને જેમાં અર્થો જણાય છે તે જ્ઞાન.-જ્ઞાન, દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ. જે જાણવું તે જ્ઞાન, જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયાદિથી પ્રગટ થયેલ આત્માનો પર્યાય વિશેષ. સામાન્ય-વિશેષાત્મકમાં વિશેષાંશ ગ્રહણ કરવામાં ચતુર અને સામાન્ય અંશનો ગ્રહક, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનરૂપ. તે અનેક છે છતાં બોધ સામાન્યથી કે ઉપયોગ અપેક્ષા વડે એક છે. તે કહે છે - લબ્ધિથી ઘણાં બોધ વિશેષોનો એક સમયે સંભવ છતાં પણ ઉપયોગથી એક જ સંભવે છે. કેમકે જીવનો ઉપયોગ એક છે.
શંકા દર્શનનું જ્ઞાનમાં કથનપણું અયુક્ત છે, કેમકે વિષયભેદ છે - સામાન્ય ગ્રહણ તે દર્શન, વિશેષ ગ્રહણ તે જ્ઞાન છે. [સમાધાન સામાન્ય ગ્રાહકવથી ઇહા અને અવગ્રહ જ દર્શન છે. વિશેષ ગ્રાહકથી અપાય અને ધારણારૂપ જ્ઞાન છે. અથવા આગમમાં દર્શન અને જ્ઞાન બંને જ્ઞાનપ્રહણથી ગૃહીત છે - “આભિનિબોધિક જ્ઞાનમાં અઠ્ઠાવીસ પ્રકૃતિ છે.” એ વચનથી સામાન્યથી દર્શન પણ જ્ઞાનરૂપ કહેવામાં વિરોધ નથી.
શંકા હવે પછીના સૂરમાં દર્શન જુદું જ કહ્યું છે, તો અહીં જ્ઞાન વડે દર્શનનું કથન શા માટે? સમાધાન ત્યાં દર્શન શ્રદ્ધાના અર્થમાં વિવક્ષિત છે. જ્ઞાનાદિ ત્રણ સાથે સમ્યક શબ્દ જોડતાં મોક્ષમાર્ગ વિવક્ષિત હોવાથી શ્રદ્ધાના પર્યાય વડે જ દર્શનની સાથે આ ત્રણ મોક્ષના માર્ગભૂત છે.
ને સંલ - જેના વડે, જેનાથી કે જેનામાં પદાર્થો શ્રદ્ધારૂપ થાય છે, તે દર્શન-દર્શનમોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા દષ્ટિ-દર્શન. તે દર્શન મોહનીયના ક્ષયાદિ વડે પ્રગટ તવ શ્રદ્ધારૂપ આત્મ પરિણામ. તે ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે, તો પણ શ્રદ્ધાનું સામ્યતાથી એક છે અથવા જીવને એક સમયે એકનો જ ભાવ હોય છે. અવબોધનું સમાનપણું છતાં સમ્યકત્વ તે રયિ છે અને તે રુચિનું કારણ તે જ્ઞાન છે. કહ્યું છે કે - જેમ અવાય-ધારણારૂપ જ્ઞાન, અવગ્રહ-ઇહારૂપ દર્શન છે, તેમ તત્વચિરૂ૫ સમ્યકત્વ છે અને જેના વડે રુચિ થાય છે. તે જ્ઞાન છે. - રિ - મોક્ષાભિલાષી જીવો વડે વિધિપૂર્વક સેવાય તે ચારિ છે. અથવા જેના વડે નિવૃત્તિમાં જવાય તે યાત્રિ અથવા કર્મોના સંચયને શૂન્ય કરવું, તે નિરક્ત ન્યાયથી ચારિત્ર. ચાત્રિમોહનીયના ક્ષયાદિથી પ્રગટ આત્માના વિરતિરૂપ પરિણામ તે ચારિ. તે હવે કહેવાનાર સામાયિકાદિ ભેદોથી વિરતિરૂપ સામાન્યમાં અંતભવથી કે જીવને એક સમયે એક ચાત્રિનો જ સભાવ હોવાથી ચાસ્ત્રિ એક છે. આ જ્ઞાનાદિનો આ જ ક્રમ છે. કેમકે ન જાણેલું શ્રદ્ધાનરૂપ ન થાય. શ્રદ્ધા વિના સખ્યણાચરણ ન થાય. જ્ઞાનાદિ ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિવાળા છે. તેથી સમયનું નિરૂપણ
• સૂત્ર-૪૪ થી ૪૬ -
[૪૪] સમય એક છે..[૪૫] પ્રદેશ એક છે, પરમાણુ એક છે..[૪૬] સિદ્ધિ એક છે, સિદ્ધ એક છે, પરિનિર્વાણ એક છે, પરિનિવૃત્ત એક છે.
• વિવેચન-૪૪ થી ૪૬ -
[૪૪] સમય-પરમ વિરુદ્ધ કાલ, સેંકડો કમલપત્ર ભેદન કે જીર્ણવા વિદારણના દષ્ટાંતથી આગમમાં પ્રસિદ્ધ છે. તે વર્તમાન સ્વરૂપ સમય ભૂતકાળનો નાશ અને ભાવિકાળની ઉત્પત્તિનો અભાવ હોવાથી એક જ છે અથવા સ્વરૂપ વડે અંશરહિત હોવાથી સમય એક છે. અશરહિત અધિકારી કહે છે–
[૪૫-૪] પાસે, [૪૫-૪] ને પરમાણુ. પ્રકૃષ્ટ-અંશરહિત ધર્મ-અધર્મઆકાશ-જીવોના દેશ-અવયવરૂપ પ્રદેશ એક છે. કેમકે સ્વરૂપથી બીજા, ત્રીજા વગેરે પ્રદેશમાં ‘દેશ'ના કથન વડે પ્રદેશપણાનો અભાવપસંગ થશે.
પરમાણુ-અત્યંત સૂક્ષ્મ તે પરમાણુ, દ્યણુકાદિ સ્કંધોના કારણભૂત છે. કહ્યું છે કે - છેલ્લામાં છેલ્લું કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ છે. એક સ-વર્ણ-ગંધબે સ્પર્શવાળો છે, કાર્યથી જણાય છે, તે પરમાણુ. તે સ્વરૂપથી એક જ છે, એમ જો ન માનીએ તો આ પરમાણુ એવું નામ જ નહીં હોય અથવા સમય, પ્રદેશ અને પરમાણું અનંત છતાં પણ તુલ્યરૂપની અપેક્ષાએ તેમનું એકપણું છે. જેમ તથાવિધ એકવ પરિણામ વિશેષથી પરમાણુંનું એકત્વ છે, તેમ જ અનંત અણુમય સ્કંધનું પણ એકવ થાય તે દર્શાવવા બાદરસ્કંધ શ્રેષ્ઠ પૃથ્વી છે
[૪૬] ‘UT frrદ્ધ' જ્યાં જીવો કૃતાર્થ થાય તે સિદ્ધિ. જો કે તે લોકના અગ્રભાગે છે, તેથી કહ્યું છે - અહીં શરીર છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. તો પણ લોકાંતના સમીપપણાથી પાપામારા પૃથ્વી પણ ‘સિદ્ધિ' કહેવાય છે કહ્યું છે. • સવથિસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર સિદ્ધિ છે. જો લોકાણ જ સિદ્ધિ હોય તો પછી જ કહ્યું છે - સ્વચ્છ જલવત્ વર્ણવાળી, ગાયનું દૂધ, મોતીનાહાર જેવી શ્વેત ઇત્યાદિ સિદ્ધિ સ્વરૂપ કેમ ઘટે ? કેમકે લોકાણ અમૂર્ત છે, તેથી થતું પ્રાગભારા સિદ્ધિ કહી છે. દ્રવ્યાર્થતાથી ૪૫ લાખ યોજન સ્કંધ પરિમાણવ થકી તે એક છે. પયાર્થથી અનંત છે અથવા કૃતાર્યવ લોકાણરૂપ અથવા અણિમા, મહિમાદિ સિદ્ધિ છે. સામાન્યથી સિદ્ધિનું એકત્વ છે.
સિદ્ધિની પછી સિદ્ધનું વર્ણન કરે છે - અને સિદ્ધ - કૃતાર્થ થયા અથવા કરી ન આવવા વડે જે લોકાણને પ્રાપ્ત થયા તે સિદ્ધ અથવા જેના બદ્ધ કર્મો બળી ગયા છે, તે નિરકતથી સિદ્ધ - કર્મ પ્રપંચમુક્ત છે. તે દ્રવ્યાર્થતાથી એક છે અને પર્યાયાથથી અનંતપચયિ છે. અથવા સિદ્ધોના અનંતપણું છતાં સિદ્ધોના સામાન્યવથી એકપણું છે. અથવા કર્મ, શિલ્પ, વિધા આદિ ભેદો વડે સિદ્ધોનું અનેકાણું છતાં સિદ્ધોનું સિદ્ધ શબ્દ ઉચ્ચારત્વથી સામ્ય હોવાથી એકપણું છે. કર્મક્ષય સિદ્ધનો પરિનિર્વાણરૂપ સ્વભાવ છે, તેથી કહે છે
r farm - સર્વથા સકલ કર્મકૃત વિકારરહિત થવાથી સ્વસ્થ થવું તે પરિનિવણિ, તે એક છે, તેનો એક વખત સંભવ થતાં ફરીને અભાવ હોવાથી, પરિનિવણિ ધર્મયોગી તે જ કર્મક્ષય સિદ્ધ-પરિનિવૃત કહેવાય છે. તે બતાવે છે -
Page #30
--------------------------------------------------------------------------
________________
૧-૪૪ થી ૪૬
૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
r offબ્રુપ - સર્વ પ્રકારે શારીકિ, માનસિક અસ્વાથ્યથી રહિત. તેનું એકત્વ સિદ્ધ માફક વિચારવું.
આટલા સૂત્રો વડે પ્રાયે જીવના ધર્મો એકપણાથી નિર્યા. હવે જીવને સહાયક હોવાથી પુદ્ગલો અને તેના લક્ષણરૂપ અજીવના ધર્મો અને સદે આદિ સૂત્રથી દશવાય છે. કેટલાંક પુદ્ગલાદિની સત્તા અનુમાનથી જણાય છે અને કેટલાંક પુદ્ગલોની સત્તા વ્યવહારિક રૂપ પ્રત્યક્ષથી જણાય છે, તેથી કહે છે
• સૂર-૪૭ :- [શબ્દાદિ ગીશ પદો છે.]
શબદ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, શુભશGદ, આશુભશબ્દ, સુરપ, દુરૂપ, દીધ દૂર, વૃત્ત, ત્રિકોણ, ચોરસ, વિસ્તીર્ણ, પરિમંડલ, કૃષણ, નીલ, લોહિત, પીd, શ્રેત, સુગંધ, દુધ, તિકત, કર્ક, કષાય, અંબિલ, મધુર, કર્કશ ચાવ4 ૪ આ બધાં પ્રત્યેક એક-એક છે.
• વિવેચન-૪૭ :
અહીં શબ્દાદિ સૂત્રો સુગમ છે. જેના વડે કહેવાય તે શબ્દ, તે શ્રોબેન્દ્રિયનો વિષય છે. જે જોવાય તે રૂ૫, તે ચક્ષનો વિષય છે. જે સુંઘાય તે ગંધ, ઘાણનો વિષય છે, જે આસ્વાદાય તે રસ, રસનેન્દ્રિયનો વિષય છે. જે સ્પશચિ તે સ્પર્શ, સ્પર્શનકરણ વિષય છે. શબ્દાદિનું એકત્વ સામાન્યથી છે, અથવા સજાતીય-વિજાતિયના ભેદની અપેક્ષાએ એકત્વ ભાવવું.
શબ્દના બે ભેદ છે - શુભશબ્દ તે મનોજ્ઞ, અશુભ-અમનોજ્ઞ શબ્દો. એ રીતે બીજા પણ શબ્દો આ બે ભેદમાં અંતભૂત છે. એ રીતે રૂપના વિષયમાં સુરૂપથી શુક્લ પર્યત ચૌદ ભેદો છે. સુરૂપ તે મનોજ્ઞ, વિપરીત તે કુરૂપ.
દીર્ધ-લાંબુ, હ્રસ્વ-ટુંક, વૃતાદિ પાંચ સ્કંધ સંસ્થાનના ભેદ છે. તેમાં વૃત્ત સંસ્થાન મોદક જેવું છે. તે પ્રતર અને ધન બે ભેદે છે. તે પ્રત્યેક સમ વિષમ પ્રદેશના અવગાઢરૂપ ચાર ભેદે છે. બીજા પણ આ રીતે જાણવા.
જેમાં ત્રણ હાંસ છે તે સંસ. જેના ચાર હાંસ છે તે ચતય. પૃથલ એટલે વિસ્તીર્ણ. બીજે અહીં માયત કહ્યું છે, તે અહીં દીધ, હૃસ્વ, પૃથલ શબ્દથી વિભાગ કરી કહ્યું છે. કેમકે તે આયતધર્મત્વ છે. તે આયત પ્રત-ઇન-શ્રેણિ ભેદથી ત્રણ પ્રકારે છે. વળી તે સમ-વિષમ પ્રદેશથી છ ભેદે છે.
આયતના બે ભેદ દીર્ધ અને દૂરવનું કથન પૂર્વે કહ્યું તે વૃતાદિ સંસ્થાનમાં આયતની પ્રાયઃ વૃત્તિ દેખાડવા છે. તે આ રીતે - દીધયિત સ્તંભ ગોળ, ત્રિકોણ, ચોરસ છે ઇત્યાદિ અથવા સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી આમ કહ્યું.
પરિમંડલ સંસ્થાન વલય આકારે પ્રતર-ઘનભેદથી બે પ્રકારે છે. રૂપનો ભેદ તે વર્ણ-કૃષ્ણાદિ પાંચ ભેદે છે. પણ હરિદ્ર કપીશાદયના વર્ણના સંસર્ગથી થાય છે, માટે તે કહ્યા નથી. ગંધના બે ભેદ-સુગંધ, દુર્ગધ. તેમાં જે સન્મુખ કરે તે સુગંધ, વિમુખ કરે તે દુર્ગધ. • x -. રસ પાંચ પ્રકારે છે - તેમાં કફનાશક તે તીખો રસ,
શરદી દૂર કરે તે કટ સ, અક્ષરચિ અટકાવે તે કષાય સ. સાંભળવાથી સ આવે તે અ૩. આનંદ-પુષ્ટિ કરે તે મધુર સ. સંસર્ગથી ઉત્પન્ન લવણરસ કહેલ નથી.
સ્પર્શ આઠ પ્રકારે છે - તેમાં કર્કશ તે કઠિન. ચાવત્ શબ્દથી મૃદુ આદિ છ બીજા છે. તેમાં મૃદુ-નમનલક્ષણ છે, ગુરુ-અધોગમન હેતુ છે, લઘુ તે પ્રાયઃ તીખું અને ઉદર્વગમન હેતુ છે, શીત-ઠંડીથી કરાયેલ સ્તંભન સ્વભાવવાળો છે, ઉણ-માદેવ પાકને કરે છે, નિષ્પ-સંયોગ થતા તે વસ્તુને ચોટે છે, રૂક્ષ-ચોંટતો નથી. આ રીતે પુદ્ગલ ધર્મોની એકતા કહી હવે પુદ્ગલોથી જોડાયેલ જીવોના અપશસ્ત ધર્મો -૧૮ પાપસ્થાનો કહે છે
• સૂત્ર-૪૮,૪૯ - || [૪૮] પ્રાણાતિપાત એક છે યાવત પરિગ્રહ એક છે. ક્રોધ એક છે યાવત લોભ એક છે, રાગ એક છે, હેલ એક છે ચાવતુ પરસ્પરિવાદ એક છે. અરતિરતિ એક છે, માયામૃષા એક છે ચાવત મિશ્રાદનિશલ્ય એક છે.
[૪૯] પ્રાણાતિપાત વિરમણ એક છે ચાવત પરિગ્રહ વિરમણ એક છે. ક્રોધ વિવેક એક છે. ચાવત મિથ્યાદર્શનશલ્ય વિવેક એક છે.
• વિવેચન-૪૮,૪૯ :| [૪૮] પ્રાણો-ઉચશ્વાસ આદિ, તેનો પ્રાણવાળા સાથે વિયોગ કરાવવો તે પ્રાણાતિપાત-હિંસા કહ્યું છે કે - પાંચ ઇન્દ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ, આયુ, ભગવંતે આ દશ પ્રાણો કહ્યા. તેનો વિયોગ કરવો તે હિંસા. તે હિંસા દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. અથવા વિનાશ, પરિતાપ, સંક્લેશ ત્રણ ભેદે છે. કહ્યું છે કે - જીવના પર્યાયનો વિનાશ, દુ:ખોત્પાદન, સંક્લેશ આ ત્રણ વધ જિનેશ્વરે કહ્યા છે, તેને તજવા પ્રયત્ન કરવો. અથવા મન-વચન-કાયા વડે કરવું-કરાવવું-અનુમોદવું ભેદથી નવ પ્રકારે છે. ક્રોધાદિથી ૩૬ ભેદ છે.
કૃપા - મિથ્યા, થા - બોલવું તે મૃષાવાદ. તે દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. અથવા અભૂતોદ્ભાવનાદિ ભેદે ચાર પ્રકારે છે. જેમકે અભૂતોદ્ભાવન-આત્મા સર્વગત છે, ભૂત નિલવ-આત્મા નથી, વવંતાન્યાસ-ગાયને ઘોડો છે તેમ કહેવું, નિંદા-તું કોઢીયો છે... અત્ત - સ્વામી, જીવ, તીર્થકર, ગુરુ વડે આજ્ઞા ન અપાયેલ સચિતઅચિત-મિશ્રભેદવાળી વસ્તુનું ગ્રહણ તે અદત્તાદાન-ચોરી. તે વિવિધ ઉપાધિથી અનેક પ્રકારે છે.
સ્ત્રી-પુરુષ યુગલનું કર્મ તે મૈથુન-અબ્રહ્મ. તે મન, વચન, કાયાથી કરવુંકરાવવું-નુમોદવું એ નવ ભેદે, દારિક-વૈકિય શરીરથી ૧૮ ભેદે છે. • x -
જે સ્વીકાર કરાય તે પરિગ્રહ. તે બાહ્ય-અત્યંતર ભેદથી બે પ્રકારે છે. તેમાં બાહ્ય ધર્મના સાધનો સિવાય ધન-ધાન્યાદિ અનેક પ્રકારે છે. આત્યંતર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિ અનેક ભેદે છે. પરિગ્રહણ કે મૂછ.
ક્રોધ-માન-માયા-લોભ તે કષાયમોહનીય કર્મ પુદ્ગલના ઉદય વડે પ્રાપ્ત
Page #31
--------------------------------------------------------------------------
________________
૧/-[૪૮,૪૯
જીવપરિણામ છે. કપાયો અનંતાનુબંધી ભેદથી કે અસંખ્યાત અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે... પેા - પ્રિયનો ભાવ કે કર્મ તે પ્રેમ-તે અપ્રગટ માયા અને લોભ લક્ષણ ભેદ સ્વભાવરૂપ રાગ માત્ર છે.
યોસ - દ્વેષ અથવા દૂષણ તે દોષ તે અપ્રગટ ક્રોધ-માનરૂપ અપ્રીતિ છે. ખાવ - તેમાં કલહ-કજીયો, અભ્યાખ્યાન-પ્રગટ ખોટું આળ ચડાવવું, પેશુન્યગુપ્ત રીતે છતા-અછતા દોષ પ્રગટ કરવા...પરપરિવાદ-બીજાનું ખરાબ બોલવું તે...અરતિ-રતિ:- અરતિ મોહનીયજન્ય ચિત્ત વિકાર-ઉદ્વેગ લક્ષણ અને તયાવિધ આનંદરૂપ તે રતિ. અરતિરતિ એક જ વિવક્ષિત છે, જેથી કોઈક વિષયમાં રતિ, તેને જ વિષયાંતરથી અરતિ કહે છે. - ૪ - ૪ -
-
*ક
मायामोस - । - માયા એટલે કપટ, મૃષા તે જૂઠું બોલવું. માયા સહિત જૂઠું બોલવું તે, તેમાં બે દોષનો યોગ છે. તે માનમૃષા આદિ દોષના ઉપલક્ષણરૂપ છે. કોઈ કહે છે વેષાંતરથી લોકોને ઠગવા તે માયાભૃપા છે...પ્રેમ આદિ વિષયભેદથી કે અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે.
મિથ્યાદર્શન-વિપરીત દૃષ્ટિ, તે જ તોમરાદિ શલ્ય માફક દુઃખહેતુ હોવાથી મિથ્યાદર્શનશલ્ય છે. મિથ્યાદર્શન આભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, અનાભોગિક, સાંશયિક ભેદથી પાંચ પ્રકારે અને ઉપાધિ ભેદથી બહુતર ભેદે છે. ઉક્ત ૧૮ ભેદનું ક્રમથી અનેકપણું છતાં વધ આદિના સામ્યથી એકપણું જાણવું. આ રીતે ૧૮-પાપસ્થાનકો કહ્યા.
[૪૯] ો પાળાડવાવ મળે - તે તેના વિપક્ષના એકપણાને કહે છે. આ સૂત્રો સુગમ છે. વિરમળ - તે વિરતિ, વિવે - તે ત્યાગ.
પુદ્ગલસહિત જીવદ્રવ્યના ધર્મોનું એકપણું કહ્યું. હવે તેનો ધર્મ હોવાથી કાળના સ્થિતિરૂપપણાએ તેના વિશેષ એવા ઉત્સર્પિણી આદિ કહે છે— • સૂત્ર-૫૦ :
અવસર્પિણી એક છે સુસમસુસમા એક છે સાવત્ દુસમામા એક છે. ઉત્સર્પિણી એક છે. દૂરમામદૂરામા એક છે. યાવત્ સુરસમસુસમા એક છે. • વિવેચન-૫૦ :
કાલ કેમ જણાય છે ? તે કહે છે - બકુલ, ચંપક, અશોકાદિ વૃક્ષોમાં પુષ્પો આવવાના નિયમા દેખાવાથી, નિયામક કાળ છે. તેમાં અવસર્પિણી તે ઘટતા આકથી કે આયુષ્ય, શરીર આદિ ભાવોને ઘટાડે છે. તે દશ કોડાકોડી સાગરોપમ કાળ વિશેષ છે. સારામાં સારો, અત્યંત સુખરૂપ તે પહેલો આરો. હાનિના સ્વરૂપ વડે તેનું એકત્વ હોવાથી એકપણું છે. એમ બધે જાણવું. થાવત્ શબ્દ મર્યાદા બતાવે છે, તે સ્થાનાંતરે પ્રસિદ્ધ છે, ત્યાંથી જાણવું તે ‘દુસમદુસમ’ સુધી કહેવું. સૂત્ર લાઘવાર્થે આ અતિદેશ છે. - ૪ - - ‘એક' શબ્દ બધે જોડવો જેમકે - સુકમા, નાનુસમવુસમાં આદિ તેનું સ્વરૂપ શબ્દાનુસારથી જાણવું. તેનું પ્રમાણ ક્રમશઃ પહેલા ત્રણ આરામાં ચાર, ત્રણ,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
બે કોડાકોડી સાગરોપમ છે, ચોથાનું ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ છે, છેલ્લા બેનું પ્રત્યેકનું ૨૧-૨૧ હજાર વર્ષ છે.
વળી આરાની અપેક્ષાએ જે વૃદ્ધિ પામે તે અથવા ભાવો, આયુષ્યાદિની વૃદ્ધિ કરાવે તે ઉત્સર્પિણી, કાલમાન અવસર્પિણી મુજબ, અત્યંત દુઃખરૂપ તે દુસમદુસમા નામે પહેલો આરો, યાવત્ થી ા દુસમા, ા વુસમસુસમાં ઇત્યાદિ પાઠ જાણવો. કાલમાન પૂર્વોક્ત, માત્ર ઉલટાક્રમે જાણવું.
જીવ, પુદ્ગલ, કાલલક્ષણ દ્રવ્યની વિવિધ ધર્મવિશેષથી એકત્વ પ્રરૂપણા કરી, હવે સંસારી મુક્ત જીવ અને પુદ્ગલદ્રવ્ય વિશેષોના તથા નાક અને પરમાણુ આદિના સમુદાયરૂપ ધર્મની - ૪ - ૪ - વર્ગણાને કહે છે.
• સૂત્ર-૫૧
નૈરયિકોની વર્ગણા એક છે, અસુકુમારોની વર્ગણા એક છે, એ રીતે ચોવીશ દંડક યાવત્ વૈમાનિકોની વર્ગણા એક છે. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, ભવસિદ્ધિક નૈરયિક, અભવસિદ્ધિક નૈયિક યાવત્ - એ રીતે ભવસિદ્ધિક વૈમાનિક, અભવસિદ્ધિક વૈમાનિક તે પ્રત્યેકની વર્ગણા એક-એક છે.
સમ્યગ્દષ્ટિઓ, મિથ્યાર્દષ્ટિઓ, મિશ્રષ્ટિઓ, સમ્યગ્દષ્ટિ નૈરયિકો, મિથ્યાર્દષ્ટિ નૈરયિકો એ પ્રમાણે યાવત્ સ્તનિત કુમારો એ પ્રત્યેકની વર્ગણા એક-એક છે. મિથ્યાર્દષ્ટિ પૃથ્વીકાયિકોની વર્ગણા એક છે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિકોની વર્ગણા એક છે. સમ્યગ્દષ્ટિ બેઇન્દ્રિયોની વણા એક છે, મિથ્યાષ્ટિ બેઇન્દ્રિયોની વર્ગણા એક છે, એ રીતે તેઇન્દ્રિય, ઉરિન્દ્રિયોની પણ જાણવી. બાકીનાની નૈરયિકવત્ યાવત્ મિશ્રષ્ટિ વૈમાનિકોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક જીવો, શુક્લપાક્ષિક જીવો, કૃષ્ણપાક્ષિક નૈરયિક, શુકલપાક્ષિક નૈરયિકની પ્રત્યેકની એક-એક વણા છે. એવી રીતે ચોવીશે દંડકો કહેવા.
કૃષ્ણવેશ્યાની, નીલલેશ્યાની ચાવત્ શુકલલેશ્યાની પ્રત્યેકની વર્ગણા એકએક છે. કૃષ્ણવેશ્યાવાળા નૈરયિકો યાવત્ કાપોતલેશ્યાવાળા નૈરયિકોની વર્ગણા એક છે, એ રીતે જેટલી જેની લેફ્સાઓ તે કહે છે–
ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વી-ઉ-વનસ્પતિકાયિકોને પહેલી ચાર વૈશ્યા છે. તેઉ-વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને પહેલી ત્રણ લેશ્યા છે, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોને છ લેશ્મા છે, જ્યોતિકોને એક તેજોવેશ્યા છે, વૈમાનિકોને ઉપરની ત્રણ લેા છે.
કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકોની એક વણા છે, એ પ્રમાણે છ એ લેફ્સામાં બે-બે પદો કહેવા. કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો અને કૃષ્ણ વેશ્યાવાળા અભવસિદ્ધિક નૈરયિકોની એક-એક વર્ગા છે. એ રીતે જેની જેટલી લેફ્સાઓ હોય તેની તેટલી કહેવી યાવત્ વૈમાનિકોની.
કૃષ્ણવેશ્વિક સમ્યગ્દષ્ટિ, કૃષ્ણલેશ્યિક મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણલેકિ મિશ્રદષ્ટિ
Page #32
--------------------------------------------------------------------------
________________
૧/-/૫૧
તે પ્રત્યેકની એક-એક વર્મા છે, એવી રીતે છ એ લેસ્થાને વિશે યાવતુ વૈમાનિક જેની જેટલી દષ્ટિ. કૃષ્ણલેશ્યિક કૃષ્ણપાક્ષિકો, કૃષ્ણલેશ્યિક શુકલપાક્ષિકોની એક-એક વણા છે. યાવતુ વૈમાનિક ની જેટલી વેશ્યાઓ. આ પ્રમાણે આઠ પદ વડે ચોવીશે દંડક જાણવા.
તીર્થ સિદ્ધોની વણા એક છે, એ રીતે યાવતુ એક સિદ્ધોની વર્ષા એક છે. પ્રથમ સમય સિદ્ધોની યાવત અનંત સમયસિદ્ધોની વગણા એક-એક છે. પરમાણુ યુગલોની યાવતુ અનંતપદેશિક સ્કંધોની વMા એક-એક છે. એક પ્રદેશાવગાઢ પુગલો ચાવત અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોની પ્રત્યેકની વગા એક-એક છે. એક સમય સ્થિતિક ચાવ4 અસંખ્યાત સમય સ્થિતિક પ્રત્યેક યુગલોની વMા એક એક છે. એકગુણ કાળા યાવત્ અસંખ્યાત ગુણ કાળા વણવાળા પ્રત્યેક યુગલોની વગણા એક એક છે.
આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વર્ષા કહેવી, તે યાવત્ અનંતગુણ સૂક્ષ સાઈવાળ યુગલોની વીણા એક છે. જઘન્ય-ઉત્કૃષ્ટઆજઘન્યોત્કૃષ્ટ પ્રત્યેક કંધોની વMણા એક-એક છે. એ રીતે જઘન્યઉત્કૃષ્ટ-મદયમ અવગાહનાવાળા સ્કંધોની પ્રત્યેકની વMણા એક-એક છે. જઘન્ય-ઉત્કૃષ્ટ-મધ્યમ સ્થિતિવાળા પ્રત્યેક સ્કંધોની વગણા એક-એક છે. જઘન્ય-ઉદ-મધ્યમ ગુણ કાળા વણવાળા પ્રત્યેક કંધોની વણા એકએક છે. એ રીતે ચાવતું વર્ણ, ગંધ, સ, સ્પશની વગા એક-એક કહેવી ચાવત્ મધ્યમ ગુણ હૃક્ષ સ્પર્શવાળા પુદ્ગલોની વીણા એક છે.
• વિવેચન-પ૧ :
નવા - જેનાથી ઇચ્છિત ફળરૂપ કર્મ નીકળી ગયું છે તે નિરય-નરકાવાસ, તેમાં ઉત્પન્ન તે નૈરયિક - ક્લિષ્ટ જીવ વિશેષ. તેઓ પૃથ્વી, પ્રતટ, નકાવાસ, સ્થિતિ, ભવ્યવાદિ ભેદથી અનેકવિધ છે, તે સર્વેની વણા વર્ગ સમુદાયરૂપ છે. સર્વત્ર નારકવાદિ પર્યાય સામ્યતાથી એકત્વ છે. તથા અસુરો, તે નવયૌવનતાથી કુમાર માફક કુમાર હોવાથી અસુરકુમારો, તેઓની વગણા એક છે. ચોવીશ પદ વડે બંધાયેલ જે દંડક એટલે વાક્ય પદ્ધતિ તે ચોવીશ દંડક છે, તે અહીં કહેવા યોગ્ય છે, તે આ છે–
નૈરયિકોનો-૧, અસુરદિના-૧૦, પૃથ્વી આદિના-૫, બેઇન્દ્રિયાદિ તિર્યચના-૪, મનુષ્યનો-૧, વ્યંતનો-૧, જયોતિકનો-૧, વૈમાનિકનો-૧, એમ ચોવીશ દંડક કહ્યા છે. ભવનપતિ દશ પ્રકારે - અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન અને સ્વનિત. આ ક્રમે સૂત્રો કહેવાય ચાવત્ ચોવીશમો દંડક એક વૈમાનિક પર્વતની વર્ગણા છે.
શંકા-નાસ્કોનું અસ્તિતત્વ જ દુ:સાધ્ય છે, તો તેના ધર્મરૂપ વર્ગણાનું એક કે અનેકપણું ક્યાંથી હોય? કેમકે સાધક પ્રમાણ અભાવે નાક નથી. [54]
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સમાધાન-તમે કહેલ હેતુ અસિદ્ધ છે, કેમકે તેનું સાધક અનુમાન છે.-તે આ રીત - પ્રકૃષ્ણ પાપકર્મ ફળને વિધમાન ભોગવનાર છે. પુચકર્મના ફળ જેમ કર્મનું ફળ હોવાથી. તિર્યચ, મનુષ્ય પ્રકૃટ પાપફળ ભોક્તા નથી કેમકે ઔદારિક શરીરીને ઉત્કૃષ્ટ પાપલ ભોગવવું, વિશિષ્ટ દેવજન્મના કારણભૂત પ્રકૃષ્ટ પુન્યફળ માફક અશક્ય છે. કહ્યું છે કે
જેમ અવશેષ-પાપકલ ભોક્તા તિર્યચ, મનુષ્યો પ્રત્યા છે, તેમ પ્રકૃષ્ટ પાપ ફળ ભોક્તા કોઈ ચોક્કસ છે અને તે નારકો છે, એમ સ્વીકારવું જોઈએ. [શંકા અતિ દુ:ખી તિર્યચ, મનુષ્યો જ ઉત્કૃષ્ટ પાપ ફલ ભોક્તા હોવાથી તેમને જ નાસ્કો માનવા જોઈએ. [સમાધાન-] નક ભૂમિ જેવું પ્રકૃષ્ટ દુ:ખ તિર્યચ, મનુષ્યોને ન હોય. દેવના ઉત્કૃષ્ટ સુખ માફક તિર્થય, મનુષ્યોને જેમ ઉત્કૃષ્ટ સુખ નથી તેમ દુ:ખ પણ ઉત્કૃષ્ટ નથી.
શંકા-દેવો પણ છે કે નહીં એ સંદેહ હોવાથી તેમનું દષ્ટાંત ખોટું છે.
સમાધાન-દેવ એ સાર્થક પદ છે, ઘટની જેમ વ્યુત્પત્તિવાળું છે, તેથી દેવો છે તેમ માનવું. [શંકા મનુષ્યમાં ગુણ-ત્રદ્ધિ સંપન્ન અર્થવતુ દેવપદ થશે, તેથી વિવલિત દેવપદ સિદ્ધ નહીં થાય. સિમાધાન] આ નર વિશેષનું દેવત્વ છે તે ઔપચાકિ છે અને સત્ય અર્ચની સિદ્ધિથી ઉપસાર થાય છે. જેમ સ્વાભાવિક સિંહનો સભાવ હોય તો માણવકમાં સિંહનો ઉપચાર થાય. - X - X • દેવો વિશે સંદેહ કરવો યોગ્ય નથી. કેમકે ચંદ્રાદિ વિમાનો પ્રત્યક્ષ છે. વળી તેનાથી જગતને ઉપઘાત અને અનુગ્રહ કરાયેલ છે. [શંકા ચંદ્રાદિ દેવો તમે કહો છો, તે આલય માત્ર છે, પણ દેવો નથી. જેમ શૂન્ય નગરના ગૃહો કેવલ સ્થાન માત્ર છે. તેમ ચંદ્રાદિ વિમાનો સ્થાન માત્ર છે. [સમાધાન] નિવાસ સ્થાન નિત્ય શૂન્ય નથી, તેમ દેવો છે. •x - તે દેવોના અસુસદિ ભેદ આખ્ત વયનોથી જાણવા.
[શંકા-પૃથ્વી-અdઉ-વાયુ-વનસ્પતિને જીવ કેમ માનવા? કેમકે તેમનામાં ઉચ્છવાસાદિ ધર્મો પ્રતીત નથી. [સમાધાન તે આMવચન અને અનુમાનથી પ્રતીત છે. તેમાં આ સૂત્ર તે આપ્તવચન છે અને અનુમાન-વનસ્પતિ, પસ્વાળા, લવણ, પથર આદિ પોતપોતાના સ્થાનમાં વર્તતા સમાનજાતિય અંકુરોનો સભાવ હોવાથી - ૪ - જીવસહિત છે. • x• અહીં ‘સમાનજાતિય'નું ગ્રહણ છે, તે “શૃંગ-કુર' નિષેધાર્થ છે. * * * તથા પૃથ્વી ખોદતા નીકળતું જળ દેડકા માફક જીવસહિત છે અથવા આકાશ સંબંધી પાણી, આકાશથી પડતા મચ માફક સજીવ છે. • X •
વાય બીજાની પ્રેરણા હિત વિર્ય અનિયમિત દિશામાં ગાય માફક ગતિ કરવાથી જીવસહિત છે. ‘અપપ્રેરિત’ શબ્દ ગ્રહણ ટેકા આદિ વ્યભિચાર દોષના પરિહારાર્થે છે. “તિર્યક’ શબ્દથી ઉર્ધ્વગતિ ધૂમ, ‘અનિયમિત’ ગ્રહણથી નિયમિત ગતિ પરમાણુ દોષનો પરિહાર છે તથા ‘અગ્નિ', આહાર ગ્રહણથી અગ્નિની વૃદ્ધિનો સાક્ષાત્કાર થવાથી અને વિકારનું પુરુષ માફક પ્રત્યક્ષ હોવાથી જીવ સહિત છે. અથવા
Page #33
--------------------------------------------------------------------------
________________
૧/-/પ૧
પૃથ્વી-પાણી-અગ્નિ-વાય વાદળા આદિના વિકારરહિત મૂd જાતિયત્વથી ગાય આદિના શરીરની જેમ જીવના શરીરો છે, વાદળાદિ વિકારો મૂdજાતિયત હોવા છતાં તે જીવના શરીરો નથી તે દોષના પરિહાર માટે હેતુમાં અભાદિવિકારવર્જિત વિશેષણ મૂક્યું.
કહ્યું છે કે- * * * પૃથ્વી આદિ શસ્ત્રહિત હોય તો નિર્જીવ, અન્યથા સજીવ છે. હવે વનસ્પતિનું વિશેષથી સચેતનવ કહે છે : જન્મ, જરા, જીવન, મરણ, સંરોહણ, આહાર, દોહદ, રોગ અને ચિકિત્સા વડે સ્ત્રીની માફક વૃક્ષો ચેતન સહિત છે. રીસામણી આદિ વનસ્પતિ, કીડાદિ માફક સ્પર્શ માત્રથી સંકોચાય છે. હે વ્યક્તી તું જાણે કે વેલડી આદિ સ્વરક્ષણ માટે વાડ પર આશ્રય માટે ચડે છે. શમી આદિ વૃક્ષો, નિદ્રા-જાગવું-સંકોયાદિ પામે છે, એમ સ્વીકારેલ છે, બકુલ, ચંપકાદિ શબ્દાદિ વિષયથી સાક્ષાત્કાર પામે છે.
‘UT Pવસ' ભવિષ્યકાળમાં થનારી સિદ્ધિ નિવૃત્તિ જેઓને છે તે ભવસિદ્ધિક-ભવ્યો છે, તેનાથી વિપરીત તે અભવસિદ્ધિક-અભવ્ય છે. [શંકા જીવપણું સમાન છતાં ભવ્ય-અભયમાં શો ભેદ છે? સ્વભાવથી ભેદ છે, દ્રવ્યવથી જીવઆકાશની સમાનતા છે, પણ સ્વભાવથી ભેદ છે. જીવ અને આકાશનું દ્રવ્યવ, સત્વ, પ્રમેયવાદિપણે તુચ છતાં સ્વભાવથી ભેદ છે - અજીવ, જીવ માફક છે, તેમ ભવ્યઅભવ્યનો સ્વભાવ ભેદ છે. • x -
I HAક્રિયા - સમ્યમ્ - અવિપરીત, દૈષ્ટિ-દર્શન. જેમને તવોની રુચિ છે તે સમ્યગદષ્ટિ જીવો, મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉપશમથી થાય છે. તથા મિથ્યા-વિપયરવાળી, તીર્થકર વડે કહેવાયેલ પદાર્થમાં જેમની શ્રદ્ધારહિત દૈષ્ટિ છે, તે મિથ્યાદેષ્ટિ જીવો, મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જીનવનની અરચિવાળા છે. કહ્યું છે કે
સૂત્રોકત એક અક્ષર પણ ન રુચવાથી મનુષ્ય મિથ્યાદૈષ્ટિ થાય છે. તીર્થકર ઉક્ત સૂત્ર તેમને અપમાણ છે. તયા જેમની સમ્યક - મિથ્યા દૃષ્ટિ છે તે મિશ્રદૈષ્ટિ જીવો જિનોક્ત ભાવો પતિ ઉદાસીન હોય છે. આ ગંભીર સંસારસમુદ્ર મણે વર્તતો જીવ અનાભોગ - 1 - યથાપ્રવૃત્તિ કરણ વડે પ્રાપ્ત થયેલ અંતઃ કોડાકોડી સાગરોપમાં સ્થિતિક મિથ્યાત્વ વેદનીય કર્મની સ્થિતિને અંતર્મુહૂર્ત ઉદય ક્ષણથી ઓળંગી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સંજ્ઞાવાળા વિશુદ્ધ વિશેષો વડે અંતર્મુહૂર્ત કાલરમાણ અંતઃકરણ કરે છે. તે કરવાથી કર્મની બે સ્થિતિ થાય છે અંતકરણની નીચેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત માત્ર છે, તેની ઉપરની બાકીની સ્થિતિ તે બીજી સ્થિતિ. ત્યાં પ્રથમ સ્થિતિમાં મિથ્યાત્વના દલિકોના વેદનથી આ જીવ મિથ્યાદેષ્ટિ છે, તે જીવ અંતર્મુહર્ત વડે તે પ્રથમ સ્થિતિ નાશ થતાં મિથ્યાત્વ દલિક વેદના અભાવથી અંતકરણના પ્રથમ સમયે તે ઔપશમિક સમ્યકત્વને પામે છે. • x - મિથ્યાત્વ મોહનીયના કર્મના વેદનરૂ૫ અપ્તિ. અંતકરણને પ્રાપ્ત થઈને ઠરી જાય છે. તે પથમિક સમ્યકત્વને પામીને દર્શન-મોહનીયરૂપ અશુદ્ધ કર્મ ત્રણ પ્રકારે થાય
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અશુદ્ધ, અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ. તે ત્રણ પુંજ મધ્યે જ્યારે અર્ધ વિશુદ્ધપુંજ ઉદય થાય ત્યારે તેના ઉદયવલથી જીવને અરિહંતે કહેલ તત્વોનું શ્રદ્ધાનું અર્ધવિશુદ્ધ રૂપે થાય છે, ત્યારે મિશ્ર શ્રદ્ધાચી અંતર્મુહૂર્ત તે જીવ મિશ્રર્દષ્ટિ થાય છે. પછી
વય સમ્યકત્વ કે મિથ્યાત્વ jજને પામે છે. સખ્યણ-મિથ્યા-મિશ્રદષ્ટિ વડે વિશેષિત અન્ય દંડક કહ્યો. તેમાં નાક, અસુરાદિ ૧૧-પદોને વિશે ત્રણ દૈષ્ટિ છે. તેથી કહ્યું કે - પૃથ્વી આદિ પાંચ દંડકમાં એક મિથ્યાદૈષ્ટિ જ છે. તે કારણથી પૃથ્વી આદિ મિથ્યાત્વથી ઉપદેશાય છે.
કહ્યું છે - ચૌદે ગુણસ્થાનકવાળા ત્રસ જીવો છે, સ્થાવરો મિથ્યાર્દષ્ટિ જ છે. બેઇન્દ્રિયાદિને મિશ્રદૃષ્ટિ નથી, કેમકે સંજ્ઞીને જ તેનો સદ્ભાવ છે. તેથી તેમને સમ્યગુર્દષ્ટિ, મિથ્યાષ્ટિપણાએ જ વ્યપદેશ કરાય છે. એ રીતે ત્રણ-ચાર ઇન્દ્રિયવાળાને બેઇન્દ્રિય માફક વર્ગણા રોકત્વ કહેવું. પંચેન્દ્રિય તિર્યચ- આદિ પાંચ દંડકોમાં દર્શન ત્રણ પણ છે, તેથી તેનું ત્રણ પ્રકારે કથન છે. આ કારણથી જ કહ્યું. મા ને. - X - X - - હવે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકનાં લક્ષણ કહે છે - જે જીવોને અપાદ્ધ પગલ પરાવર્ત સંસાર બાકી હોય તે નિશ્ચયથી શુક્લપાક્ષિક છે, જેમને તેથી અધિક સંસાર હોય તે કૃષ્ણપાક્ષિક છે. આ ચોથો દંડક છે.
TI #ફ્લેસન. જેનાથી જીવ કર્મની સાથે ચોટે તે લેગ્યા. કહ્યું છે - ચિમકાર્યમાં શ્લેષની જેમ કર્મબંધની સ્થિતિને કસ્નારી આ વેશ્યાઓ છે. તથા કૃણાદિ દ્રવ્યની સહાયતાથી સ્ફટિક જેવો જે આત્માનો પરિણામ, તેમાં આ લેગ્યા શબ્દ જોડાય છે આ લેણ્યા યોગની પરિણતિપત્નથી અને યોગ શરીર નામકર્મની પરિણતિ વિશેષ હોવાથી શરીર નામકર્મ પરિણતિરૂપ છે. પ્રજ્ઞાપના વૃત્તિકર્તા કહે છે. - યોગના પરિણામ તે લેશ્યા. આમ કેમ કહ્યું?
જે હેતથી સયોગી કેવલી શુકલ લેયાના પરિણામ વડે વિયરીને શેષ તd રહેતા યોગનિરોધ કરે છે, તેથી અયોગીd, અલેશ્યત્વ પામે છે. આ કારણથી યોગના પરિણામ તે વેશ્યા. તે યોગ શરીરનામકર્મની પરિણતિ વિશેષ છે, તેથી કહ્યું છે - કર્મ જ કામણ અને અન્ય શરીરોનું કારણ છે તેથી ઔદાકિ શરીયુક્ત આત્માની વીર્ય પરિણતિ વિશેષ તે કાયયોગ છે.
ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપાસ્થી ગ્રહણ કરેલ વાદ્રવ્ય સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વાગયોગ. દારિક શરીર વ્યાપારથી ગૃહીત મનોદ્રવ્ય સમૂહની સહાયતાથી જે જીવ વ્યાપાર તે મનોયોગ. તેથી જેમ કાયાદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ યોગ કહેવાય, તેમ વેશ્યા પણ આત્માની વીર્ય પરિણતિરૂપ છે. અન્ય આચાર્ય કહે છે - કર્મનો જે સ તે લેશ્યા. તે દ્રવ્ય-ભાવથી બે પ્રકારે છે. કૃષ્ણાદિ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. ભાવલેશ્યા તે કૃણાદિ દ્રવ્યોથી ઉત્પન્ન જીવના પરિણામ. આ લેફ્સા છ પ્રકારે છે, તેનું સ્વરૂપ જાંબૂના ફળને ખાનાર છે પુરુષ
Page #34
--------------------------------------------------------------------------
________________
૧/-/૫૧
કે ગ્રામઘાતક છ પુરુષ દષ્ટાંતે જાણવું.
લેશ્યાના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કૃષ્ણ વર્ણ દ્રવ્યસહાયતાથી ઉત્પન્ન અશુભ પરિણામરૂપ લેશ્યા, જેમને છે તે કૃણાલેશ્યક. આ રીતે બાકીના પદો જાણવા. વિશેષ એ કે - નીલ લેફ્સા કંઈક સુંદર રૂપવાળી છે, આ રીતે આ જ ક્રમ વડે - x - ત્રણ સૂત્રો જાણવા. તેમાં કબૂતરના વર્ણ વડે સમાન ધૂમ દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે કાપોત લેશ્યા, કંઈક શુભતર છે. તેજ-અગ્નિની જ્વાળા જેવા વર્ણવાળીલાલ દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન તે તેજલેશ્યા, શુભ સ્વભાવવાળી છે. પદાગર્ભ વર્ણળાળા પીળા દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે પાલેશ્યા શુભતર છે. શુક્લ વર્ણવાળા દ્રવ્યોથી ઉત્પન્ન તે શુક્લ લેશ્યા અતિ શુભ છે.
આ વેશ્યાઓનું વિશેષ સ્વરૂપ લેશ્યા અધ્યયનથી જાણવું. નાકોની જેમ જે અસુરાદિની જેટલી વેશ્યાઓ છે, તેના કથનથી તેની વર્ગણાનું એકત્વ જાણવું. ધવને - આદિ સૂગ વડે તે વૈશ્યાના પરિણામો કહેતા સંગ્રહણી ગાથા
નસ્કોને વિશે કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેગ્યા છે, બીજી નરકમાં કાપોતા અને નીલ ગ્લેશ્યા છે, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ વેશ્યા છે. ભવનપતિ અને વ્યંતરને કૃણાદિ ચાર, જ્યોતિક-સૌધર્મ-ઇશાનમાં એક તેજોલેશ્યા, સનતુ કુમારમાહેન્દ્ર-બ્રાહ્મલોકે પકાલેશ્યા, તેથી ઉપરનાને શુક્લ લેડ્યા છે.
બાદર પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં કૃણાદિ ચાર વેશ્યા, ગર્ભજિ ચિ અને મનુષ્યને છ લેયા અને બાકીનાને પ્રણ લેહ્યા છે. આ સામાન્ય લેચ્છાદંડક કહ્યો. એ જ ભવ્ય-અભવ્યના વિશેષણથી અન્ય દંડક છે. • x ". આ રીતે કૃષ્ણ લેગ્યાની જેમ કૃણાદિ છ માં, અન્યથા નીલ આદિ પાંચમાં કથન કરવા યોગ્ય થશે. ભવ્ય-અભવ્ય લક્ષણા બળે પદ દરેક લેગ્યા પ્રત્યે કહેવા. જેમકે IT નીનતૈસી જવસિદ્ધિથrt affTUTI આદિ. વેશ્યાદંડકમાં જ દર્શનમય વિશેષિત અન્ય દંડક છે - UTT Uર્નસાઇ વાઇifષ - આદિ.
જે નાકીને જેટલી દૃષ્ટિ-સમ્યકવાદિ છે, તેને તેટલી દૃષ્ટિ કહેવી. તેમાં એકેન્દ્રિયોને મિથ્યાત્વ જ છે, વિલેન્દ્રિયને સમ્યકત્વ અને મિથ્યાત્વ છે અને શેષ દંડકમાં ત્રણે દેષ્ટિઓ હોય છે. લેચ્છા દંડક જ કૃષ્ણ-શુક્લ પક્ષ વિશિષ્ટ અન્ય દંડક છે. ITI #vફ્લેસાઈ વિરાયા - આદિ.
હવેના આઠ પદ વડે ચોવીસે દંડકમાં એક-એક વMણા કહેવી. તે આઠ પદ આ છે - ઓઘ, ભવ્યાદિ, દર્શન, પક્ષ, લેશ્યા, ભથવિશિષ્ટ, દર્શનવિશિષ્ટ અને પક્ષવિશિષ્ટ લેશ્યાવાળા વર્ગણા જાણવી. હવે સિદ્ધવર્ગણા કહે છે - સિદ્ધો બે ભેદે૧-અનંતર સિદ્ધ, રૂપરંપર સિદ્ધ. તેમાં અનંતર સિદ્ધો પંદર ભેદે છે, તેની વર્ગણાનું એકવ કહે છે. તલ્થ ઇત્યાદિ વડે. તેમાં જેના વડે તરાય તે તીર્થ, દ્રવ્યથી નદી આદિનો સમ ભૂમિભાગ કે ભૌતાદિ પ્રવચન. તેના પ્રધાનપણાથી દ્રવ્યતીર્થતા છે. ભાવથી તરણીય સંસાસાગરને દ્રવ્યતીર્થ વડે તરવું અશકય છે. તેમજ સાવધ
૫૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોવાથી અપધાન છે. ભાવતીર્થ તે સંઘ છે, જે કારણથી જ્ઞાનાદિ ભાવ વડે તેના વિપક્ષ ભૂત અજ્ઞાનાદિ અને સંસાચી તારે છે.
અથવા ક્રોધાગ્નિદાહનો ઉપશમ, લોભતૃષ્ણા નિરસ અને કર્મમલ દૂર કરવારૂપ ત્રણ લક્ષણોમાં અથવા જ્ઞાનાદિ લક્ષણમાં ત્રણ અર્થમાં જે રહે છે તે બિસ્થને પ્રાકૃતમાં તીર્થ કહે છે. -x • તીર્થ તે સંઘ, સંઘ તે તીર્થ. અહીં તેનો વિશેષણ-વિશેષ્ય સંબંધ છે. • x • અહીં અર્થ શબ્દ ફલવાચક છે અથવા જ્ઞાનાદિ ત્રણ અર્યો છે જેને તે વ્યર્થ [તીર્થ કહ્યું છે. કે - x • અહીં અર્થ શબ્દ વસ્તુનો પર્યાયવાચી છે, તે તીર્થના સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્યો છે. તે તીર્થ હોય ત્યારે ઋષભસેન ગણધાદિ માફક જેઓ સિદ્ધ થયા છે, તે તીર્થ સિદ્ધ, તેઓની વMણા એક છે.
મતીર્થ - તીચારમાં સાધુઓના અભાવકાળમાં જાતિસ્મરણાદિ વડે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તે મરદેવી માફક અતીર્થ સિદ્ધ છે. á શબ્દથી ઇn તિત્યાર વિદ્વાન વયTT ઇત્યાદિ જાણવું. ઉક્ત લક્ષણવાળા તીર્થને અનુકૂલપણાથી, હેતુપણાથી કે સ્વભાવપણાથી જે કરે તે તીર્થકર છે. કહ્યું છે કે - આનુલોમ્ય, હેતુ, તરવભાવત્વથી જે ભાવતીને કરે છે . પ્રકાશે છે તે હિત કરનાર તીર્થકરો છે, તીર્થકરરૂપે સિદ્ધ થાય તે “ઋષભ આદિ માફક તીર્થકર સિદ્ધ કહેવાય છે, તેઓની એક વMણા છે.
અતીર્થકર સિદ્ધો-સામાન્ય કેવલી થઈ જે સિદ્ધ થાય તે ગૌતમાદિ, સ્વયં તત્વને જાણે તે સ્વયંભુદ્ધ થઈને સિદ્ધ થાય, અનિત્યાદિ ભાવના કારણથી કોઈ એક પદાર્થ નિમિતે-જેમકે વૃષભ, જોઈને પરમાર્થ જાણનારા તે પ્રત્યેકબુદ્ધ થઈ સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધોની વર્ગણા એક છે.
સ્વયંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધોને બોધિ, ઉપાધિ, શ્રુત, લિંગથી ભેદ છે. સ્વયંબુદ્ધોને બાહ્ય નિમિત વિના બોધિ પ્રાપ્ત થાય, પ્રત્યેક બુદ્ધોને તેની અપેક્ષાએ, જેમ કઠંડુ આદિને થઈ. સ્વયંભુદ્ધોને પત્ર, પાસ બંધ, પાત્રસ્થાપન, પાગકેસરિકા, પલા, જસ્માણ, ગુચ્છા, પાત્રનિર્યોગ, ત્રણ વસ્ત્રો, જોહરણ અને મુહપતિ એ બાર ઉપધિ હોય છે, પ્રત્યેકબુદ્ધોને નવ ઉપધિ હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વભવે ભણેલ શ્રુતનો નિયમ નથી, પ્રત્યેકબુદ્ધને નિયમો પૂર્વે શ્રુતાભ્યાસ હોય. સ્વયંભુદ્ધોને મુનિવેશ આચાર્ય સમીપે પણ હોય જ્યારે પ્રત્યેકબુદ્ધોને તે દેવતા આપે છે.
બુદ્ધબોધિત - આચાર્યાદિ વડે બોધ પામીને સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ. તેમની એક વર્ગણા છે. ઉક્ત સિદ્ધો સ્ત્રી-પુરુષ કે નપુંસકલિંગ હોય છે. તેઓ જોહરણાદિ અપેક્ષાએ સ્વલિંગસિદ્ધ કે પરિવ્રાજકાદિ વેશે અન્યલિંગસિદ્ધ થાય કે મરદેવી મા ગૃહિલિંગે સિદ્ધ થાય. એક સમયે એક-એક સિદ્ધ થાય તે એક સિદ્ધ અને એક સમયે બે થી ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ. તે બધાંની [પ્રત્યેકની]. એક એક વર્ગણા છે.
અનેક સમય સિદ્ધની પ્રરૂપણા ગાવાનું વિવરણ-જ્યારે એક સમયે એકથી માંડીને ઉત્કૃષ્ટ ૩૨-સુધી સિદ્ધ થાય ત્યારે બીજા સમયે પણ ૩૨-એ રીતે સતત આઠ
Page #35
--------------------------------------------------------------------------
________________
૧/-/૫૧
સમય સુધી ૩૨-સિદ્ધ થાય છે, પછી અવશ્ય આંતરુ પડે છે, વળી જ્યારે એક સમયમાં 33 થી ૪૮ પર્યત સિદ્ધ થાય ત્યારે નિરંતર સાત સમય સુધી સિદ્ધ થાય પછી ચોક્કસ આંતરુ પડે. એ રીતે જ્યારે ૪૯ થી ૬૦ સુધી એક સમયે સિદ્ધ થાય
ત્યારે નિરંતર છ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય સમયાદિ આંતર પડે. એ રીતે અન્યત્ર પણ યોજવું ચાવતુ જો એક સમયે ૧૦૮ સિદ્ધ થાય તો અવશ્ય સમયાદિ આંતર પડે.
બીજા આચાર્યો કહે છે - જો આઠ સમય નિરંતર સિદ્ધ થાય તો પહેલા સમયે જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ૩૨, બીજા સમયે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૪૮ સિદ્ધ થાય એ રીતે બધે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૩૨ આદિ કહેવા.
આ રીતે ભૂતભાવરૂપ સમીપ સંબંધ વડે તીયદિ ભેદે ૧૫ પ્રકારના અનંતર સિદ્ધોની વર્ગણાનું એકપણું કહેવું. હવે પરંપર સિદ્ધો - કહે છે.
- તેમાં પ્રથમ સમય સિદ્ધ આદિ ૧૩ સૂત્રો છે. પ્રથમ સમયમાં સિદ્ધ નહીં તે પ્રથમસમય સિદ્ધ, સિદ્ધવ બીજા સમયવર્તીની એક વર્ગણા છે વાવ બે-ત્રણચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ-સંખેજઅસંખેજ્જ સમય સિદ્ધ એમ જાણવું. તેમાં ત્રણ સમયાદિમાં દ્વિસંમયસિદ્ધાદિ કહેવા અથવા સામાન્યથી અપ્રથમસમયસિદ્ધ નામ વિશેષથી દ્વિસમયસિદ્ધ નામ કહેવાય છે. આ કારણથી તેમની વર્ગણા એક છે. કયાંક “પ્રથમ સમય સિદ્ધ” એવો પાઠ છે. ત્યાં અનંતર-પરંપર સમય સિદ્ધ ભેદ ન કહીને પ્રથમ સમય સિદ્ધને અનંતરસમય સિદ્ધ છે એમ વ્યાખ્યા કરવી. બાકી ચયાગ્રુત કહેવું.
અહીંથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આશ્રીને પુદ્ગલ વગણા એકવ વિચારાય છે - પૂરણ, ગલન સ્વભાવવાળા એ પુદ્ગલો, તે સ્કંધો પણ હોય માટે કંઈક વિશેષ કહે છે . પરમાણુ એટલે નિપ્રદેશ પુદ્ગલોની એક વર્ગણા. પુર્વ શબ્દથી દ્વિપદેશકંધ, ત્રણથી દશ-સંવેય-અસંખ્યય પ્રદેશ કહેવા.
દ્રવ્યથી પદ્ગલો વિચાર્યા, હવે ફોનથી વિચારે છે. એક પ્રદેશ ફોગને અવગાહીને રહેલા પુદ્ગલ તે એક પ્રદેશાવગાઢ, તેની એક વર્ગણા અને તે પરમાણુ આદિ અનંત પ્રાદેશિક સ્કંધ પર્યત હોય. દ્રવ્યના પરિણામનું અચિંત્યપણું હોવાથી, -x - ચાવત્ પુદ્ગલોનું અનંતપદેશપ્રાહિત્વ નથી કેમકે લોક પ્રમાણરૂપ અવગાહ ફોનનું પણ અસંખ્યય પ્રદેશપણું છે.
હવે કાલથી કહે છે - એક સમય સ્થિતિ. પરમાણુવ આદિથી એક પ્રદેશ અવગાઢાદિવથી એકગુણ કાલદિવ વડે એક સમય સુધી જેની સ્થિતિ છે તે એકસમય સ્થિતિકની વર્ગણા એક છે. અહીં અનંત સમય સ્થિતિક પગલોના અભાવથી અસંખ્યાત સમય સ્થિતિક કહ્યા છે.
હવે ભાવથી પુદ્ગલો કહે છે - એકથી ગણવું તે એક ગુણ. એક ગુણ કાળો વર્ણ છે, તે એક ગુણ કાળા. એક ગુણથી તરતમતા વડે કૃણતર, કૃણતમ આદિ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવોની પહેલાં ઉકર્ષની પ્રવૃત્તિ થાય તેઓની વMણા એક છે. એવી રીતે સર્વે ભાવસૂત્રો ૨૬૦ પ્રમાણવાળા કહેવા. કૃષ્ણવર્ણાદિ વીશ ભાવોને તેર વડે ગુણવાથી તે થાય. હવે પ્રકારતી જઘન્યાદિ ભેદ ભિન્ન દ્રવ્યાદિ વિશિષ્ટ સ્કંધોની વર્ગણાનું એકપણું કહે છે
સર્વથી અા પ્રદેશો-પરમાણુ જેઓને છે, તે જઘન્ય પ્રદેશિક, બે અણુ આદિનો સમુદાય તે સ્કંધ, તેઓની ઉત્કૃષ્ટ સંખ્યાવાળા અનંત અણુ જેઓને છે તે ઉત્કૃષ્ટ પ્રદેશિક, તેઓની વર્ગણા એક છે. જે જઘન્ય કે ઉત્કૃષ્ટ નથી તે અજઘન્યોત્કૃષ્ટમધ્યમ પ્રદેશો છે, તે જેમને છે તે અજઘન્યોત્કૃષ્ટ પ્રદેશિક તેમની એક વર્ગણા છે. તેઓનું અનંત વગણાપણું હોવા છતાં અજઘન્યોત્કર્ષ શબ્દના વ્યયદેશ્યત્વથી એક વર્ગણાત્વ જાણવું.
જેમાં જે રહે તે અવગાહનતા-ક્ષેપદેશરૂપ, તે જઘન્ય અવગાહના જેઓને છે, તે જઘન્યાવગાહનકા અથતુ એક પ્રદેશાવગાઢાની વMણા એક છે. ઉત્કૃષ્ટ અવગાહનકો - અસંખ્યાત પ્રદેશાવગઢોની વર્ગીણા ચોક છે, મધ્યમ-અવગાહનકોસંખ્યાત અસંખ્યાત પ્રદેશાવગાઢોની વMણા એક છે.
સમયની અપેક્ષાએ જઘન્ય સંખ્યાવાળી સ્થિતિ જેમની છે, તે જઘન્ય સ્થિતિકાએક સમય સ્થિતિકા છે, તેમની વર્ગણા એક છે. સમય અપેક્ષાથી ઉત્કૃષ્ટ સ્થિતિકાઅસંખ્યાત સમય સ્થિતિવાળાની વર્ગણા એક છે
જઘન્ય સંખ્યા વિશેષથી એક વડે ગણવું તે એક ગુણ કાળો વર્ણ જેમને છે, તે જઘન્ય ગુણ કાળા વર્ણવાળા સ્કંધોની વર્ગણા એક છે. એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા-અનંતગુણકાળા આદિ જાણવું. આ રીતે ભાવસંગો પણ ૬૦-જાણવા. સામાન્ય સ્કંધ વMણા એકવ અધિકારથી મધ્યમપ્રદેશ વિશિષ્ટ મધ્યમપદેશાવગાઢ સ્કંધ વિશેષતું એકપણું કહે છે
• સૂp-પર થી પ૬
[૫] બધાં દ્વીપ-સમુદ્રો મળે જંબૂદ્વીપ દ્વીપ છે, ચાવતુ પરિક્ષેપથી ૩,૧૬,૨૭ યોજન, ૩-ગાઉ, રર૮ર્ધનુષ અને ૧all ગુલથી કંઈક અધિક છે. [૫૩] શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીમાં ૨૪ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર એકલા સિદ્ધ, બુદ્ધ, મુક્ત રાવત સર્વ દુઃખથી રહિત થયા. [૫૪] અનુત્તર વિમાનના દેવોની કાયા એક હાથ ઉદd-ઉચ્ચત્વથી કહી છે... [૫૫] આદ્રચિત્રા-સ્વાતિ ત્રણે નામનો એક-એક તારો કહેલ છે..[૫] એક પ્રદેશાવગાઢ પુગલો અનંત છે, એક સમય સ્થિતિક એક ગુણ કાળા પુદ્ગલ અનંત કહ્યા છે - યાવત્ - ગુણ હૃક્ષ સ્પર્શવાળા પુદ્ગલો અનંત છે.
• વિવેચન-પર થી પ૬ :
[] જંબૂ નામક વૃક્ષ વિશેષથી ઓળખાતો દ્વીપ તે જંબુદ્વીપ. એ નામ સામાન્ય છે. ચાવત્ શબ્દથી સૂત્ર આ પ્રમાણે જોવું - સવવ્યંતર, સર્વથી લઘુ, વૃd,
Page #36
--------------------------------------------------------------------------
________________
૧/-/પર થી પ૬
તેલના પૂડલાના આકારવાળો, એક લાખ યોજન લાંબો-પહોળો, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, ૧all અંગુલથી કંઈક અધિક પરિધિવાળો જંબૂદ્વીપ એક જ છે, બીજા વિશેષણો યુક્ત અનેક જંબૂદ્વીપ છે. હવે તેના પ્રરૂપકને કહે છે–
[૫૩] ઇવન - અસહાય, આનો સિદ્ધ આદિ સાથે સંબંધ છે, જે તપશ્ચર્યા કરે તે શ્રમણ. મા - સમગ્ર ઐશયાદિ લક્ષણ. કહ્યું છે . સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન આ છ અર્થમાં મન શબ્દ છે. તે જેનામાં છે તે ભગવાન. વિશેષથી મોક્ષ પ્રતિ જાય છે અને પ્રાણીને પ્રેરે છે. અથવા કર્મોને દૂર કરે છે અથવા વાત - રાગાદિ શત્રુઓ પ્રતિ પરાક્રમ કરે તે વીર. નિકિતથી વીર શબ્દ છે. કહ્યું છે . જે કર્મને વિદારે છે, તપ વડે શોભે છે, તપ અને વીર્ય વડે ચુકત છે, તે કારણથી તે વીર કહેવાય છે. વીરની અપેક્ષાએ મહાન તે મહાવીર છે.
કહ્યું છે કે - ત્રણ ભુવનમાં વિખ્યાત યશવાળા હોવાથી મહાયશા, કષાયાદિ શત્રુ સૈન્યના પરાજયથી વિક્રાંત તે વીર ઇત્યાદિ પૂર્વવતું. આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરોને વિશે છેલ્લા તીર્થકર, સિદ્ધિ - કૃતાર્થ થયા, યુદ્ધ - કેવલજ્ઞાન વડે જાણવા યોગ્યને જાણનાર, મુવત - કર્મોથી મૂકાયેલ, ચાવતુ - શબ્દથી જેણે ભવનો અંત કર્યો છે તે અંતકૃત. નિવૃત્ત - કર્મકૃત વિકારના વિરહથી સ્વસ્થ થયેલ. શું પ્રાપ્ત કરે છે ? - શરીરાદિના સર્વે દુ:ખો જેના નાશ થયા છે તે સર્વ દુ:ખપક્ષીણ અથવા પ્રહીન. • x • x • અહીં તીર્થકરોમાં મહાવીરનું જ મોક્ષગમનમાં એકપણું છે, કાષભાદિનું નહીં. કેમકે દશ હજારાદિ મુનિઓસી પરિવરેલા તેઓનું સિદ્ધત્વ છે. કહ્યું છે કે - ભગવંત મહાવીર એકલા, 33 મુનિ સાથે પાર્થ, ૫૩૬ મુનિ સાથે નેમીશ્વર સિદ્ધિ પામ્યા. વીર એકાકી સિદ્ધ થયા.
સિદ્ધિોત્રની નજીકમાં અનુત્તર વિમાનો છે, તેમાં વસનાર દેવોનું માન
[૫૪] અનુતત્વથી અનુતર-વિજય આદિ વિમાનો, તેમાં જેમનો જન્મ છે, તેઓ અનુત્તરોપાતિક દેવો છે. • x - આ દેવો એક હાથ પ્રમાણ ઉંચા છે. • x • વસ્તુનું અધો-ઉચ્ચત્વ અનેક છે. એક ઉર્ધ્વસ્થિતનું, બીજું તિછસ્થિતનું, બીજું ગુણ ઉતિરૂપ. તેમાં બીજ, ત્રીજું છોડીને ઉર્વસ્થિતનું જે ઉચ્ચત્વ તે ઉર્વોચ્ચવ આગમમાં રૂઢ થયેલ છે. • x • સર્વજ્ઞોએ તે પ્રરૂપેલ છે અથવા અનુત્તરોપપાતિક દેવોનું ઉર્વ ઉચ્ચપણાએ એક હાથ પ્રમાણ કહ્યું છે.
[૫૫] દેવના અધિકારી નધ્ય દેવોનું - ‘આદ્રા નક્ષત્ર' ઇત્યાદિ ત્રણ સૂત્રો વડે તારાનું એકપણું કહ્યું. તારા જ્યોતિકોના વિમાનરૂપ છે. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાનું પ્રમાણ-કૃતિકાના છ, રોહિણીના પાંચ, મૃગશીર્ષના ત્રણ ઇત્યાદિ - x • તારાનું ફળ કહે છે - જ્યારે જે નક્ષત્રમાં તારાની સંખ્યાનું જે પ્રમાણ છે, તે પ્રમાણે જ તિથિ હોય (જેમકે કૃતિકાના છ તારા છે, તો છô કાર્ય સિદ્ધિ ન થાય, હાનિ થાય. અહીં એક સ્થાનને આશ્રીને ત્રણ નક્ષત્રના તારાનું પ્રમાણ કર્યું. બાકીના નક્ષત્રોનું તારાનું પ્રમાણ પાયે આગળ કહેવાશે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તારાના પ્રમાણનો જ્યાં વિસંવાદ છે, તે તયાવિધ પ્રયોજનોમાં અમુક તિથિ વિશેષનું નામ વિશેષ યુક્તનું અશુભત્વ સૂચવવા માટે મતાંતરભૂત હોવાથી બાધક નથી. તારા પુદ્ગલરૂપ હોવાથી પુગલનું સ્વરૂપ કહે છે
[૫૬] TIMITછે ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - એક્ય પ્રદેશોત્રના અંશ વિશેષમાં જે અવગાઢ તે એક પ્રદેશાવગાઢ છે. તે પરમાણુરૂપ અને સ્કંધરૂપે છે. આ રીતે વર્ણ-૫, ગંધ-૨, સ-પ અને સ્પર્શ-૮ ભેદ વિશિષ્ટ પુદ્ગલો કહેવા. તેથી જ કહ્યું છે - નાવ નાગુ તુવર ઇત્યાદિ.
આવી રીતે અનુગમ કહ્યો. હવે કંઈક પ્રત્યવસ્થાન અવસરે નય દ્વાર કહેલું છે, તો પણ અનુયોગદ્વાર ક્રમ વડે આવેલ જયદ્વાર ફરીથી કહે છે
તેમાં તૈગમાદિ સાત નયો છે. તે જ્ઞાનનય અને ક્રિયાનયમાં અંતભવ થાય છે. તે બંને વડે આ અધ્યયન વિચારાય છે. તેમાં જ્ઞાન-ક્રિયાત્મક આ અધ્યયનમાં જ્ઞાનનય જ્ઞાનને જ મુખ્ય ઇચ્છે છે, કેમકે સકલપુરુષાર્થની સિદ્ધિ જ્ઞાનના આધીનપણાથી થાય છે. કહ્યું છે - વિશેષજ્ઞાન પુરષોને ફલ દેનાર છે. ક્રિયાને ફળદાયી માની નથી. કેમકે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તને ફળની પ્રાપ્તિ અસંભવ છે. તેથી આલોક-પરલોકના કલાર્થીએ જ્ઞાનમાં જ યત્ન કરવો.
કિયાનય તો કિયાને જ ઇચ્છે છે, કેમકે પુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયાનું જ પ્રયોજનપણું છે, વળી કહ્યું છે - ક્રિયા જ પુરુષોને ફલ દેનારી છે, પણ જ્ઞાન કુલને દેવામાં ઇષ્ટ નથી. જેમ સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર જ્ઞાનમાત્રથી સુખી થતો નથી. તેથી આલોક-પરલોકના દ્યાર્થીએ ક્રિયા જ કરવા યોગ્ય છે. જિનમતમાં તો આ પૈકી કોઈ એકને પુરુષાર્થ સાધનતા કહી નથી. કહ્યું છે - ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલ છે અને અજ્ઞાનથી ક્રિયા હણાયેલ છે. દેખતો લંગડો અને દોડતો અંધ બંને બળી મર્યા. બંનેનો સંયોગ ફલસાધક છે.
કહ્યું છે કે - તીર્થકરોએ જ્ઞાન-ક્રિયાના સંયોગની સિદ્ધિથી ફળને કહે છે. રથ ચોક પૈડાથી ચાલતો નથી, આંધળો અને લંગડો બંને વનમાં સાથે જોડાયા પછી જ નગરમાં પ્રવેશ્યા. ભાણકારે પણ કહ્યું છે કે
જ્ઞાનનય, સર્વ સુખ જ્ઞાનને જ આધીન કહે છે, કિયા વડે શું ? ક્રિયાનય, કિયાથી જ સુખ કહે છે. તે બંનેના ગ્રાહકને જ સમ્યક્ત્વ છે. અથવા તૈગમ આદિ સાત નો પણ સામાન્યનય અને વિશેષનયમાં તબૂત થાય છે. તેમાં સામાન્યનય, પ્રસ્તુત અધ્યયનમાં કહેલા આત્માદિ પદાર્થોનું એકત્વ જ માને છે, કેમકે તેનું સામાન્યવાદપણું છે. સામાન્યવાદી કહે છે - સામાન્ય જ એક, નિત્ય, અવયવરહિત, નિક્રિય અને સર્વગત છે. તે નિ:સામાન્ય હોવાથી વિશેષ નથી. અહીં તિઃ સામાન્ય છે, તે છે જ નહીં. કેમકે ગધેડાનું શીંગડું. જે છે તે સામાન્યરહિત નથી, જેમકે ઘડો.
વળી હૈિ વિશેષવાદી !] તમે વિશેષો, સામાન્યથી અન્ય સ્વીકારો છો કે અનન્ય ? જો સામાન્યથી અન્ય કહેશો તો તે અસત્ છે - આકાશ પુષ્પ જેમ. જો
Page #37
--------------------------------------------------------------------------
________________
૧/-/૫૨ થી ૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અનન્ય છે, તો સામાન્ય માત્ર જ છે. અથવા સામાન્યમાં વિશેષનો ઉપચાર હોય તો ઉપચાર વડે વસ્તુ તવ ચિંતન નહીં થાય. * * * * * * *
સામાન્યથી આત્માદિનું એકત્વ કહ્યું છે. વિશેષ નયથી આત્માદિનું અનેકપણું જ છે. વિશેષવાદી કહે છે - સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિg? ભિન્ન નથી, કારણ કે આકાશ પુષ્પ જેમ પ્રત્યક્ષ નથી. વળી વિશેષોથી સામાન્ય ભિન્ન નથી કેમકે દાહ-પાક-સ્નાન-પાન આદિ સામાન્ય શબ્દ વડે સર્વ વ્યવહારનો ગઘેડાના શીંગની જેમ અભાવ છે. જો અભિન્ન છે, તો વિશેષ માત્ર જ વસ્તુ છે, સામાન્ય નામ જ નથી અથવા વિશેપોમાં સામાન્ય માણનો ઉપચાર કરેલ છે, એમ જો કહેશો તો ઉપચાર વડે વસ્તુતવ નહીં વિચારી શકાય.
આ રીતે આત્માદિ અનેકત્વ જ છે. [શંકા બંને પક્ષમાં યુક્તિઓનો સંભવ હોવાથી કયું તત્વ સ્વીકારવું જોઈએ. [સમાધાન કથંચિત્ એકવ અને કથંચિત્ અનેકવ છે. * * * * * તેવી વસ્તુ એકરૂપ અને અનેકરૂપ છે.
‘સ્થાનાંગ’ સૂત્રના અિધ્યયન સ્થાન-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે સ્થાન-૨ &
- X - X - X - o એક સ્થાન નામક અધ્યયન-૧ની વ્યાખ્યા કરી, હવે સંખ્યા ક્રમના સંબંધથી પ્રાપ્ત ‘બે સ્થાનક' નામક અધ્યયન-૨ કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અહીં જેનોની સામાન્ય-વિશેષાત્મક વસ્તુ છે, તેમાં સામાન્યને આશ્રીને અધ્યયન-૧માં આત્માદિ પદાર્થોનું એકવ કહ્યું, અહીં વિશેષને આશ્રીને તેને બે ભેદપણે કહીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો ઉપક્રમ આદિ છે. તે અધ્યયન-૧ માફક જાણવા વિશેષ છે તે સ્વબુદ્ધિએ જાણવું.
સ્થાન-૨ - ઉદ્દેશો-૧ ચાર ઉદ્દેશાત્મક અધ્યયનના સૂબાનુગમમાં ઉદ્દેશા-૧ના સૂત્રો કહે છે• સૂત્ર-પ૭ :
જે આ જીવાદિ લોકને વિશે છે, તે બધું બે પ્રકારે છે જીવ અને અજીવ..બસ અને સ્થાવર. સોનિક અને અયોનિક. યુસહિત-આયુરહિત.. સઇન્દ્રિય અને અનિન્દ્રિય.. સવેદ અને અવેદ... રૂપી અને રૂપી.. સપુદગલઅપગલ. સંસારમાં રહેલ અને સંસારમાં ન રહેલ. શા#ત અને રાણા#ld.
• વિવેચન-પ૭ :
આ સૂત્રનો પૂર્વક સાથે સંબંધ આ છે - પૂર્વે કહ્યું કે એકગુણરૂક્ષ પુદ્ગલો અનંત છે. તેમાં શું અનેકગુણ સૂક્ષ પુદ્ગલો પણ હોય છે કે, જેથી તે એકગુણ રક્ષપણે વિશેષિત કરાય છે ? હા, હોય છે તેથી અહીં નથિ આદિ કહ્યું. પરસ્પર સૂત્ર સંબંધ આ છે - શ્રત માડવુગમતા પૂર્વે કહ્યું, તેમ અહીં નથી. આદિ છે. સંહિતાદિ ચર્ચા પૂર્વવતું. જે જીવાદિ વસ્તુ વિધમાન છે. • x • નાસ્થિ ઘન આવો પણ કયાંક પાઠ છે. ત્યાં અનુસ્વાર આગમથી છે, - પુનઃ અર્થમાં છે તેનો પ્રયોગ આ પ્રમાણે - જીવાદિ વસ્તુ છે, પૂર્વના અધ્યયન વડે કહેવાયેલી હોવાથી પંચાસ્તિકાયાત્મક લોકમાં છે અથવા જે જણાય તે લોક. આ વ્યુત્પત્તિથી લોક કે અલોકરૂપમાં છે, તે બે સ્થાનમાં તથા વિવક્ષિત વસ્તુ અને તેથી વિપરીત લક્ષણરૂપ બે પક્ષમાં સમાવાય છે, જેને તે દ્વિપદાવતાર છે - x • સ્વરૂપવાનું અને પ્રતિપાવીનું અર્થ છે. તથા - દૃષ્ટાંત સ્થાપના
જીવ અને અજીવ - x - = -સમુચ્ચય માટે છે, વ - અવધારણ માટે છે. તે વડે રાäતરસ્ત્રીજી રાશિનો નિષેધ કર્યો. તો નીવ નામે જુદી સશિ ન કહેવી. કેમકે નો શબ્દ સર્વ નિષેધકપણે છે. ન નીવ થી અજીવ શબ્દ જ થાય છે. દેશનિષેધ કરે તો “જીવદેશ' જ ચોક્કસ થાય છે. દેશ અને દેશીનો અત્યંત ભેદ ન હોવાથી તે જીવ જ છે. અથવા વેવ માં ઘય શબ્દ વં કાર અર્થવાળો છે તથા જીવો જ વિવતિ વસ્તુ છે અને જીવો જ પ્રતિપક્ષ છે, તેમ સર્વત્ર જાણવું.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨/૧/પs
૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અથવા યતિ - સતરૂપ જે વસ્તુ જીવ અને અજીવના ભેદે બે પ્રકારે છે. બાકી તેમજ જાણવું. હવે બસ આદિ નવ સૂત્રો વડે જીવતાવના ભેદ કહે છે.
ઉત્પત્તિ સ્થાન સહિત તે સયોનિક-સંસારી, પ્રતિપક્ષે-અયોનિક તે સિદ્ધ. આયુષ્યસહિત વર્તે તે સાયક-સંસારી, તેથી અન્ય અનાયક-સિદ્ધ.
ઇન્દ્રિય સહિત તે સંસારી, ઇન્દ્રિયરહિત તે સિદ્ધ..વેદના ઉદયવાળા તે સવેદક અને અવેદક તે સિદ્ધ.. રૂપસહિત વર્તે તે સરપી-સંસ્થાન, વર્ણ આદિ વાળા શરીરી જીવો, રૂપરહિત તે અરૂપી તે મુક્ત જીવો..કમિિદ પુદ્ગલ યુક્ત તે સપુદ્ગલા અને અપુદ્ગલા તે સિદ્ધ..સંસારમાં રહેલા તે સંસારી તેનાથી અન્ય તે સિદ્ધ.શાશ્વત છે જન્મ-મરણાદિરહિત સિદ્ધ અને અશાશ્વત તે જન્મ મરણાદિ યુકત સંસારી. એ રીતે જીવના બળે ભેદો કહી અજીવને કહે છે–
• સગ-૫૮ થી ૬૦ :
[૫૮] આકાશ અને નોઆકાશ..ધર્મ અને અધર્મ..[૫૯] બંધ અને મો..પુન્ય અને પાપ..આશ્રવ અને સંવર.વેદના અને નિર્જરા..
૬િo] ક્રિયા બે છે - જીવકિયા, અજીવક્રિયા..જીવક્રિયા બે ભેદ-રામ્યક્ત્વ ક્રિયા, મિથ્યાત્વ ક્યિા..અજીવ કિયા બે ભેદે-ઇપિથિકી, સાંપાયિકી.બે ક્રિયા છે - કાયિકી, અધિકરણિકી..કાયિકી ક્રિયા બે ભેદૈ-અનુપરત કાયકિયા, દુલાયુકત કાયકિયા..અધિકરણિકી ક્રિયા બે ભેદે-સંયોજનાધિકરણિકી, નિર્વતના અધિકરણિકી..ક્રિા બે છે . પ્રાપ્લેષિકી..પરિતાપનિકી ક્રિયા બે ભેદે સ્વહસ્ત પારિતાપનિકી, પરહd પારિતાપનિકી..ક્રિયા બે છે - પ્રાણાતિપાત કિયા,
પ્રત્યાખ્યાન કિયા..પ્રાણાતિપાત ક્રિયા બે ભેદેવહસ્ત પ્રાણાતિપાત કિયા, પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા..અપત્યાખ્યાન ક્રિયા બે ભેદે-જીવ પત્યાખ્યાન ક્રિયા અને અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા..[અહીં બાર સૂકો થયા].
બે કિસ છે . આરંભિકી, પરિગ્રહિકી..રંભિકી ક્રિયા બે ભેદ-જીવ આરંભિકી, અજીવ આરંભિકી. આ પ્રમાણે પરિગ્રહિક પણ બે ભેદે છે.
ક્યિા બે છે . માયા પ્રત્યચિકી, મિચ્છાદન પ્રત્યચિકી..માયા પ્રત્યચિકી કિયા બે ભેદ-આત્મભાવવંકનતા, પરભાવવંકનતા..મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા બે ભેદ-ઉનાતિરિક્ત મિચ્છાદન પ્રત્યચિકી, તવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યપિકી. બે ક્રિયા છે - દષ્ટિકા, સ્મૃષ્ટિકા..દષ્ટિકા કિયા બે ભેદે-જીવદંટિકા,
જીવટિકા.સ્મૃષ્ટિકા પણ એ રીતે જ બે ભેદે છે. ક્રિયા લે છે - પ્રાતીત્યિકી, સામંતોપનિપાતિકી..પાતીત્યિકી ક્રિયા બે ભેદે-જીવ પ્રતીચિકી, અજીવ પાતીચિકી. સામેતોપનિuતિકી પણ એ જ રીતે બે ભેદ જાણવી. (૨૪ સૂપો થયા
- ક્રિયા લે છે - હરિકી..નૈસૃષ્ટિકી..વહસિકી ક્રિયા બે ભેદે - જીવ સ્વસ્તિકી, આજીવવાહસ્તિકી..નૈસૃષ્ટિકી પણ એ જ બે ભેદ જાણવી.
ક્રિયા લે છે - આજ્ઞાપનિકી, વૈદારણિકી. તેના બબ્બે ભેદ નૈસૃષ્ટિ
મુજબ છે.
કિયા બે છે . અનાભોગ પ્રત્યાયિકી, અનવકાંક્ષ પ્રત્યચિકી..અનાભોગ પ્રત્યચિકી ક્રિયા બે ભેદે છે - અનુપયુક્ત આદાનતા અને અનુપયુકત પ્રમાર્જનતા..
અનવકાંક્ષ ક્રિયા બે ભેદે - dશરીર અનzકાંપત્યયિકી, પર શરીર અનવકાંક્ષ પ્રત્યયિકી..કિયા લે છે - પ્રેમ પ્રત્યાયિકી, દ્વેષ પ્રત્યયિકી.. પ્રેમ પ્રત્યયિકી ક્રિયા
બે ભેદે - માયા પ્રત્યાયિકી, લોભ પ્રત્યચિકી..હેશ પ્રત્યચિકી ક્રિયા બે ભેદે - ક્રોધ પ્રત્યચિકી, માન પ્રત્યિયકી. [આ રીતે ૩૬ પેટા સુમો થયા.]
• વિવેચન-૫૮ થી ૬૦ :
[૫૮] આકાશ તે વ્યોમ. નોઆકાશ-તે આકાશથી અન્ય ધમસ્તિકાય આદિ દ્રવ્યો. ધમસ્તિકાય ગતિમાં મદદ કરે છે, અધમસ્તિકાય સ્થિતિમાં મદદ કરે છે -
પિ૯] બંધ આદિ તાવની ચાર ગો વિપક્ષસતિ પૂર્વવતું. બંધ આદિ ક્રિયામાં વર્તતા આત્માને હોય, તેથી ક્રિયાનું નિરૂપણ કરે છે
[૬૦] બે ક્રિયા આદિ ૩૬-સૂકો છે. કરવું તે ક્રિયા અથવા કરાય છે તે ક્રિયા. તે કિયા જિનેશ્વરોએ પ્રરૂપેલી છે. તેમાં જીવનો જે વ્યાપાર તે જીવકિયા, પુદ્ગલ સમુદાયરૂપ જે કર્મરૂપે પરિણમન તે અજીવ કિયા. ત્રિય અને વેવ શબ્દ દ્વિ થયેલ છે. ચૈત્ર શબ્દ સમુચ્ચયમાત્રમાં જ પ્રતીત થાય છે.
તવ શ્રદ્ધાનું રૂપ જે સમ્યકત્વ, તે જ જીવના વ્યાપારરૂપ હોવાથી થતી કિયા તે સમ્યકત્વ ક્રિયા. એ જ રીતે મિથ્યાત્વક્રિયા જાણવી. વિશેષ એ કે મિથ્યાત્વ એટલે અતqશ્રદ્ધાન, તે જીવનો વ્યાપાર છે અથવા તે બંને હોય તેવી ક્રિયા.
તેમાં એટલે ગમન. ગમન વિશિષ્ટ માર્ગ તે ઈર્યાપથ, તેમાં થયેલી ક્રિયા તે યપિથિકી, આ તો માત્ર વ્યુત્પત્તિ કહી. પ્રવૃત્તિ નિમિત્ત તો કેવલ યોગ પ્રત્યય છે, તે ઉપશાંત મોહ આદિ ત્રણ ગુણઠાણાવાળાને સાતા વેદનીય કર્મપણાથી અજીર્વસશિનું જે થવું તે યપિયિકી ક્રિયા છે. અહીં જીવના વ્યાપારમાં પણ જીવ પ્રધાનવ વિવક્ષાથી આ અજીવક્રિયા કહી છે. જેથી કહ્યું છે કે - ઈયપિયિકી ક્રિયા બે ભેદે - બધ્યમાન અને વેધમાન. પ્રથમ સમયે બંધાય, બીજા સમયે વેદાય તે બદ્ધપૃષ્ટ વેદિતા-નિર્જિણ, તે આગામી કાલે કર્મ પણ થાય છે.
તથા સંપરાયા - કપાયોમાં થયેલી તે સાંપાયિકી, તે જ જીવરૂપ પુદ્ગલાશિની કમપણા પરિણતિરૂપ જીવ વ્યાપારની વિવક્ષા ન કરવાથી અજીવક્રિયા છે. તે સૂમસં૫રાય સુધીના ગુણઠાણાંવાળાને હોય છે.
વળી બીજી રીતે બે કિયા-કાયા વડે થયેલ તે કાયિક-કાય વ્યાપાર તથા જેના વડે આત્માનકાદિને વિશે અધિકારી થાય તે અધિકરણ-કાર્ય કે બાહ્ય વસ્તુ. અહીં ખગાદિ બાહ્ય વસ્તુ વિવક્ષિત છે, તેમાં થયેલ ક્રિયા.
કાયિકી બે ભેદે - સાવધથી જે વિરામ ન પામે એવા મિથ્યાર્દષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવની કાય ક્રિયા - ઉોપાદિ લક્ષણા. કર્મબંધના કારણભૂત અનુપરત
Page #39
--------------------------------------------------------------------------
________________
૨/૧/૧૮ થી ૬૦
કાયક્રિયા. તથા દુપ્પણિહિત-દુષ્ટ પ્રવૃત્તિ વિશિષ્ટ ઇન્દ્રિયોને આશ્રીને ઇષ્ટ-અનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં કંઈક સંવેગ અને નિર્વેદમાં જવા વડે તથા મનને આશ્રીને અશુભમનના સંકલ્પ દ્વારા મોક્ષ માર્ગ પ્રત્યે દુર્વ્યવસ્થિત એવા પ્રમત સંયતની જે કાયકિયા તે દુwયુક્ત કાયકિયા.
આધિકરણિકી બે ભેદે - પૂર્વે બનાવેલા ખજ્ઞ અને તેની મૂઠ આદિનું જે જોડાણ કરવું તે સંયોજનાધિકરણિકી તથા જે પહેલાથી ખર્ગ અને મૂઠ આદિને તૈયાર કરીને ખાવવા તે નિર્વતનાધિકરણિકી ક્રિયા.
બીજી રીતે બે ક્રિયા-મત્સર વડે કરાયેલી છે પ્રાપ્લેષિકી ક્રિયા, પરિતાપનતાડનાદિ દુ:ખ વિશેષ લક્ષણો, તેના વડે થયેલી તે પારિતાપનિકી ક્રિયા.
પ્રાàપિકી ક્રિયા બે ભેદે - જીવન વિશે પ્રસ્વેષથી પ્રાપ્લેષિકી જીવ-પત્થર આદિમાં ખલનાયી પ્રસ્વેષ થતા અજીવ પ્રાàપિકી પારિતાપનિકી પણ બે ભેદે છે - પોતાના હાથે પોતાના કે બીજાના શરીરને પરિતાપન કરતા થાય તે સ્વહસ્ત પારિતાપનિકી, બીજાના હાથે તેમજ થવું તે પરહરત પારિતાપનિકી.
બીજી રીતે બે કિયા - પ્રાણાતિપાત ક્રિયા-જાણીતી છે, અપ્રત્યાખ્યાન-અવિરતિ નિમિતે કર્મબંધ તે અપ્રત્યાખ્યાન ક્રિયા તે અવિરતિને હોય.
પ્રાણાતિપાત ક્રિયા બે ભેદે-નિર્વેદાદિ કારણે પોતાના હાથે પોતાના પ્રાણ કે ક્રોધાદિ વડે બીજાના પ્રાણો નાશ કરનારની જે કિયા તે સ્વહસ્તપ્રાણાતિપાત ક્રિયા, તે જ પ્રમાણે બીજાના હાથે થાય તે પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા પણ બે ભેદે-જીવ પ્રત્યાખ્યાન ક્રિયા તથા મધાદિ અજીવોને વિશે અપ્રત્યાખ્યાનથી કર્મબંધનરૂપ અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા.
- બીજી રીતે બે ક્રિયા કહી છે - આરંભવું તે આરંભ, તેમાં થયેલી ક્રિયા તે આરંભિકી ક્રિયા. પરિગ્રહને વિશે થયેલી તે પારિગ્રહિકી. આરંભિકી બે પ્રકારે - જીવોના ઉપમદન કરનારને જે કર્મબંધન તે જીવ આરંભિકી ક્રિયા, તથા જીવોને - જીવોના કલેવરોને, લોટ આદિથી બનાવેલ જીવતી આકૃતિઓને કે વસ્ત્રાદિ પ્રત્યે આરંભ કરનારની જે ક્રિયા તે આજીવારંભિકી. પાણિતિકી ક્રિયાના બે ભેદ આરંભિકી. ક્રિયા માફક જાણવા.
બીજી રીતે ક્રિયાના બે ભેદ - જે કર્મબંધ ક્રિયાનું કે વ્યાપારનું નિમિત માયાશઠતા છે તે માયા પ્રત્યયા, જેનું નિમિત મિથ્યાત્વ છે, તે મિથ્યાદર્શન પ્રત્યયા. માયા પ્રત્યયા બે ભેદ-અપશસ્ત ભાવનું જે વકીકરણ-પ્રશસ્તવનું દેખાડવું તે આત્મભાવ વંકનતા, • x • તે વંકનતા વ્યાપારરૂપ હોવાથી ક્રિયા છે. તથા ખોટા લેખ કરવા વગેરેથી બીજાને ઠગવા તે પરભાવ વંકનતા. કેમકે વૃદ્ધ વ્યાખ્યા આવી છે : કૂટલેખકરણાદિથી જે બીજાને ઠગવા તે - x • મિથ્યાદર્શન પ્રત્યયા બે ભેદે - સ્વપમાણથી હીન કે અધિક કહેવારૂપ જે મિથ્યાદર્શન, તે જ જે ક્રિયાનું નિમિત છે, તે ઊનાલિકિત મિથ્યાદર્શન પ્રત્યયા. તે આ પ્રમાણે - શરીર વ્યાપક આત્મા છે, તો
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પણ કોઈ મિથ્યાદૈષ્ટિ ગુષ્ઠપર્વ માત્ર કે શ્યામક ચોખા માત્ર એમ હીનપણે માને છે, કોઈ સર્વવ્યાપક છે એમ અધિકપણે સ્વીકારે છે, તથા ઊનાતિરિક્ત મિથ્યાદર્શનથી
વ્યતિરિક્ત જે મિથ્યાદર્શન-આત્મા નથી ઇત્યાદિ મતરૂપ જે ક્રિયાનું નિમિત છે, તે તલ્યતિરિત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે.
બીજી રીતે ક્રિયાના બે ભેદ-દષ્ટિથી થયેલ તે દૃષ્ટિજા અથવા દર્શન-જે ક્રિયામાં નિમિત્ત પણે છે, તે દૃષ્ટિકા-જોવા માટે જે ગતિ ક્રિયા અથવા જોવાથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે દૃષ્ટિજા કે દષ્ટિકા ક્રિયા. તથા પૂછવાથી થયેલી તે પૃષ્ટિજા-પ્રશ્નથી ઉત્પન્ન થયેલ વ્યાપાર અથવા પ્રસ્ત કે વસ્તુ જે કારણપણે જે ક્રિયામાં છે તે પૃષ્ટિકા અથવા સ્પર્શ કરવાથી જે થયેલ ક્રિયા તે પૃષ્ટિજા. દૈષ્ટિકા ક્રિયા બે ભેદે-અશ્વાદિ જોવા માટે જનારની જે ક્રિયા તે જીવષ્ટિકા અને જીવ-ચિત્રકમદિ જોવા જનારની જે ક્રિક્યા તે આજીવદષ્ટિકા. એ રીતે પુટિકા જીવ અને જીવના ભેદ બે છે - જીd. કે જીવને રાગદ્વેષ વડે પૂછતાં કે સ્પર્શતા થતી જે ક્રિયા તે જીવપૃષ્ટિકા અથવા જીવસૃષ્ટિકા તથા અજીવ પૃષ્ટિકા કે અજીવ સૃષ્ટિકા.
બીજી રીતે બે ક્રિયા છે - બાહ્ય વસ્તુ આશ્રીને થયેલ તે પ્રતીત્યકી, ચોતરફ મનુષ્ય સમુદાયમાં થયેલ કિયા તે સામંતોપતિપાતિકી. પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે છે • જીવને આશ્રીને જે કર્મબંધ તે જીવપાતીચિકી, અજીવ આશ્રીત રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ જે કર્મબંધ તે અજીવ પ્રાતીત્યિકી. સામંતોપતિપાતિકી ક્રિયા બે ભેદે - કોઈનો બળદ રૂપાળો છે, તેને મનુષ્ય જેમ જેમ જુવે છે અને પ્રશંસા કરે છે, તેમ તેમ તેનો માલિક આનંદ પામે છે તે જીવસામંતોપતિપાતિકી તથા સ્થાદિને વિશે તે જ રીતે હર્ષિત થવું તે અજીવ સામંતોપનિપાતિકી.
- બીજી રીતે ક્રિયા બે ભેદ-પોતાના હાથે થયેલ તે સ્વાહસ્તિકી, નિકૃષ્ટ તે ફેંકવું, તેથી થયેલ કે તે જ નૈસૃષ્ટિકી-ફેંકનાર જે કર્મબંધ કે નૈસર્ગિક ક્રિયા. સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદે - સ્વહસ્તે ગૃહીત જીવ વડે જીવને મારે તે જીવસ્વાહસ્તિડી તથા જે સ્વહસ્તે ગૃહીત અજીવ-ખગાદિ વડે જે જીવને મારે છે તે અજીવ સ્વાહસ્તિકી અથવા સ્વહસ્તે જીવને તાડન કરવું તે જીવસ્વાહસ્તિકી અને અજીવને તાડન કરવું તે અજીવ સ્વાહસ્તિની નેસૃષ્ટિની પણ જીવાજીવ વડે બે ભેદે છે - રાજાદિના હુકમથી યંત્રાદિ વડે પાણીનું કાઢવું તે જીવનૈસૃષ્ટિકી અને તીર આદિનું ધનુષ્યાદિથી જે છોડવું તે અજીવતૈમૃષ્ટિકી અથવા ગુરુ આદિને શિષ્ય કે પુત્ર દેનારની જે કિયા તે જીવનૈસૃષ્ટિડી અને એષણીય ભાષાનાદિ અજીવ પદાર્થને દેનારની જે ક્રિયા તે જીવનૈસૃષ્ટિકી.
બીજી રીતે ક્રિયા બે ભેદે . આદેશ કનાની જે ક્રિયા કે આજ્ઞા આપવી તે આજ્ઞાપની, તે જ આજ્ઞાાનિકા. તર્જન્ય કર્મબંધ કે આજ્ઞા અથવા મંગાવવું તે આનાયની તથા વિદારણ-વિચારણ કે વિતારણ તે વૈદારિણી આદિ કહેવું. આ બંને પણ બે પ્રકારે - જીવાજીવ ભેદે છે. તે આ રીતે - જીવને આજ્ઞા કરનાર કે બીજા પાસે મંગાવનારની ક્રિયા તે જીવઆજ્ઞાપની કે જીવઆનાથની. એ રીતે જીવ આજ્ઞાપની
Page #40
--------------------------------------------------------------------------
________________
૨/૧/૧૮ થી ૬૦
કે અજીવ આવાયની જાણવી. તથા જીવ કે અજીવને વિદારે છે અથવા અસમાનભાષામાં વહેંચતો દ્વભાષિક જે વિચારે તે વિચારણી - x • અથવા જીવને જે ઠગે છે તે જીવ વૈતારિણી. તેવા ગુણ ન હોવા છતાં તેવો કહીને પુરુષને ઠગવાની બુદ્ધિ વડે કે અજીવ વસ્તુને એ રીતે વર્ણવવી તે જીવ પૈતરણી અને અજીવ વૈતારિણી. આ બધું અતિદેશ વડે કહે છે - “જેમ તૈમૃષ્ટિકી”
બીજી રીતે ક્રિયા બે ભેદ - અનાભોગ/અજ્ઞાન નિમિત્ત જે ક્રિયાનું છે તે અનાભોગપ્રત્યયા તથા સ્વશરીરાદિનું અનપેક્ષવ જે ક્રિયાનું નિમિત છે, તે અનવકાંક્ષ પ્રત્યયા. અનાભોગ, બે ભેદ-ઉપયોગરહિત જીવનું જે વઆદિ વિષયમાં ગ્રહણપણે તે અનાયુક્ત આદાનતા તથા ઉપયોગરહિત પાસાદિની જે પ્રમાર્જનતા તે અનાયુક્ત પ્રમાર્જનતા. તા પ્રત્યય ભાવવિધક્ષાચી છે. તથા અનવકાંક્ષ પ્રત્યયા પણ બે ભેદે છે. - સ્વ શરીરને ક્ષતિકારી કર્મો કરનારની ક્રિયા તે આત્મશરીર અનવકાંક્ષ પ્રત્યયા અને બીજાના શરીરને ક્ષતિકારક ક્રિયા તે પરશરીર ચાનવકાંક્ષ પ્રત્યયા ક્રિયા છે.
બે ક્રિયા ઇત્યાદિ ત્રણ સગો સુગમ છે વિશેષ એ કે - પ્રેમ (રણો તે માયા અને લોભસ્વરૂપ છે અને જે દ્વેષ છે તે ક્રોધ અને માન સ્વરૂપ છે. તે સુગમ હોવાથી તેની અહીં વ્યાખ્યા કરેલ નથી.
આ ક્રિયાઓ પ્રાયઃ ગહણીય છે, તેથી ગહને કહે છે. • સૂત્ર-૬૧ :
ગઈ બે ભેદે છે . કેટલાંક મન વડે ગહ રે છે, કેટલાંક વચન વડે નહીં કરે છે. અથવા ગઈ બે ભેદે - કોઈ લાંબો કાળ ગઈ કરે છે, કોઈ અાકાળ
• વિવેચન-૬૧ -
વિધાન કરવું તે - વિધા બે પ્રકારે છે, જેના તે દ્વિવિધા. ગહેવું તે ગહ અર્થાત્ દુશ્ચરિતની નિંદા. તે સ્વ-પર વિષય વડે બે ભેદે છે. મિથ્યાદૃષ્ટિ જીવને અને ઉપયોગરહિત સમ્યગ્દષ્ટિ જીવને દ્રવ્ય ગણ-પધાનગહ હોય છે, કારણ કે દ્રવ્ય એટલે અપ્રધાન. કહ્યું છે - અપ્રધાનપણાના અર્થમાં પણ દ્રવ્ય શબ્દ ક્યાંક દેખાય છે, જેમ ગારમદક સદા અભવ્ય છે, છતાં તે દ્રવ્યાચાર્ય કહેવાય છે. ઉપયોગયુકત સમ્યદૈષ્ટિ જીવને ભાવગહ છે.
ગહ ચાર ભેદે છે અથવા ગર્હણીય ભેદથી અનેક પ્રકારે છે. તે ગહ અહીં કરણની અપેક્ષાએ બે ભેદે કહી છે. તેથી કહે છે - મન કે ચિત્ત વડે, અહીં 'વા' શબદ વિકલાર્થે કે અવધારણાર્થે છે, તેથી મન વડે જ નહીં કરે છે - વાણી વડે નહીં. કાયોત્સર્ગમાં રહેલ, દુર્મુખ અને સુમુખ નામક બે પુરુષ વડે નિંદાયેલ કે સ્તવાયેલ, જેણે તેમના વચનથી પોતાના પુત્ર અને રાજ્યનો પરાભવ જાણેલ છે તેમણે મન વડે પુત્રનો પરાભવ કરનાર સામંતો સાથે સંગ્રામ આરંભ્યો, કથિત શમોનો ક્ષય થતાં, પોતાના માથાનો ટોપો લેવા જતાં લોચ કરાયેલ મસ્તકને હાથ વડે સ્પર્શ થતાં [55]
૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પશ્ચાતાપરૂપ અગ્નિ વડે જેણે સર્વ કર્મરૂપ ધંધનોને બાળી નાંખ્યા છે, તેવા પ્રસન્નચંદ્ર રાજર્ષિ માફક કોઈ સાધુ નિંદિત કાર્યની નિંદા કરે છે, તેમ વચનથી કે વાચા વડે પણ મનથી નહીં. મનોરંજન કરવા માટે દુષ્ટ આચરણાદિના કહેવાથી ગહમાં પ્રવૃત્ત અંગારમÉકાદિ સાધવત્ પ્રાયઃ કોઈ અન્ય ગહ કરે છે. પણ ભાવથી મન વડે નહીં કરતા નથી. અથવા અહીં મfપ શબ્દ સંભાવના અર્થમાં છે તે આપ શબ્દ વડે આ અર્થ સંભવે છે
કોઈ મન વડે પણ ગહ કરે છે, કોઈ અન્ય વચનથી ગહ કરે છે. અથવા કોઈ માત્ર વાણીથી નહીં, મન વડે પણ નહીં કરે તેમ કેવલ મન વડે નહીં, વચન વડે પણ નહીં કરે છે. કોઈ ઉભયચી ગહ કરે છે.
બીજી રીતે ગહનું સૈવિધ્ય કહે છે - પૂર્વોક્ત બે પ્રકારની અપેક્ષા વડે પૂર્વની માકક બીજી બે પ્રકારે ગહ કહી છે. ઉપ શબ્દ સંભાવનાર્થે છે. તેથી લાંબાકાળ સુધી પણ કોઈ નહીં કરે છે - જીવનપર્યન્ત કરે છે અથવા દીધું અને હુસ્વનું આપેક્ષિકપણું હોવાથી બીજી રીતે વિવક્ષા વડે દીર્ધપણું ભાવવું. કોઈ અલકાળ પર્યન્ત પણ ગહ કરે છે. અથવા દીર્ધકાલ સુધી તથા હ્રસ્વકાળ સુધી વ્યાખ્યા કરવી કેમકે આપ શબ્દ નિશ્ચયાર્ચે છે.
અથવા એક જ વ્યક્તિ બે પ્રકારે કાલભેદ અને ભાવભેદ વડે ગઈ કરે છે અથવા ઘણાં કે થોડાં કાલ પર્યન્ત જ ગહ કરે છે.
અતીત ગહર્ય કમને વિશે ગહ થાય છે અને ભવિષ્યકાળમાં પ્રત્યાખ્યાન થાય છે. કહ્યું છે કે - અતીતકાળ સંબંધી પાપને નિંદુ છું, વર્તમાનકાલીન પાપને સંવરું છું, ભાવિકાલના પાપને પચ્ચકખું છું. તેથી હવે પચ્ચખાણ કહે છે
• સૂત્ર-૬૨,૬૩ :
બે પ્રકારે પચ્ચક્ખાણ કહે છે તે આ રીતે - કોઈ મમ મનથી પચ્ચક્ખાણ કરે છે, કોઈ માત્ર વચનથી પચ્ચક્ખાણ કરે છે અથવા પચ્ચક્ખાણ બે ભેદ-કોઈ દીર્ધકાલીન પચ્ચક્ખાણ કરે છે, કોઈ અત્યકાલીન પચ્ચકખાણ કરે છે.
બે ગુણ વડે યુક્ત નિગાર અનાદિ, અનંત, દીર્ધકાલીન, ચાતુરંત સંસાર કાંતારને ઉલ્લંઘે છે. તે આ પ્રમાણે - વિધા વડે અને ચાસ્ત્રિ વડે.
- વિવેચન-૬૨,૬૩ -
[૬૨] પ્રમાદ છોડીને મર્યાદા વડે કથન કરવું તે પ્રત્યાખ્યાન થતુ વિધિનિષેધ વિષયક પ્રતિજ્ઞા, દ્રવ્યથી મિથ્યાદષ્ટિ અથવા અનુપયુક્ત સમ્યગ્દષ્ટિ એવા જેણે ચોમાસામાં માંસનું પ્રત્યાખ્યાન કરેલ છે, પારણાના દિવસે માંસના દાનમાં પ્રવર્તેલ રાજપુત્રીની જેમ હોય છે. ભાવપત્યાખ્યાન ઉપયોગસહિત સભ્ય દૈષ્ટિ જીવને હોય છે. તે પ્રત્યાખ્યાન દેશન્સર્વ-મૂલ-ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. તો પણ કરણભેદથી બે પ્રકારે છે. કોઈ માત્ર મનથી પચ્ચકખાણ કરે. જેમકે - વધ આદિનો ત્યાગ. બાકી વધુ પૂર્વની માફક જાણવું.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨/૧/૬૨,૬૩
૬૮
પ્રકારમંતરથી પણ કહે છે - અથવા દીર્ધકાળ, અકાળ આદિ સુગમ છે. જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાનાદિ મોક્ષ ફળદાયી છે, તેથી કહે છે
[3] ને સ્થાન થતુ ગુણ વડે યુક્ત અનગાર-“જેને ઘર નથી તે” . સાધ, જેને આદિ નથી તે અનાદિ, સામાન્ય જીવની અપેક્ષાએ જેનો અંત નથી તે અનવદગ્ર, લાંબો છે કાળ જેનો તે દીર્ધદ્ધ - x • અથવા દીધું છે માર્ગ જેને વિશે તે દીધd, નકાદિ ચાર ગતિ વડે ચતુરંત - x • ભવ અરયને ઉલ્લંઘે છે. તે આ પ્રમાણે - (૧) જ્ઞાન વડે, (૨) ચારિત્ર વડે. અહીં ભવ અરણ્યનો પાર પામવામાં જ્ઞાન અને ચારિત્રનું એકી સાથે જ કારણપણું જાણવું. એકલો જ્ઞાન કે ક્રિયાથી આ લોકસંબંધી કાર્યોમાં પણ અકારણવ છે.
શંકા - જ્ઞાન-ચરણમાં કારણપણાએ સામાન્ય કથન કરવા છતાં જ્ઞાન જ પ્રધાન છે, ચા»િ નહીં અથવા જ્ઞાન જ એક કારણ છે ક્રિયા નહીં-X - X - X
સમાધાન - આ શંકા અયોગ્ય છે. કેમકે જે જ્ઞાનથી જ ક્રિયા થાય છે, તે ક્રિયા વડે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, આ કારણથી જ જ્ઞાન અને ક્રિયા બંને ઈષ્ટ છે. જો એમ નહીં માનો તો જ્ઞાનનું ફળ ક્રિયા છે, તે ક્રિયાની કલપના નિષ્ફળ થશે ક્રિયા હિત જ્ઞાન જ કાર્યને સિદ્ધ કરે. ફક્ત જ્ઞાન કાર્યનું સાધક ન થાય કેમકે તમે કિયાનો સ્વીકાર કરેલ છે. જ્ઞાન અને ક્રિયાના સ્વીકારમાં જ્ઞાન એ પરંપરામાં ઉપકારક છે અને ક્રિયા અનંતર ઉપકારક છે, તેથી ક્રિયા પણ પ્રધાનતર કારણ યોગ્ય છે, પણ અપ્રધાનવ કે અકારણવ કહેવું યોગ્ય નથી. બંને એકી સાથે ઉપકારક છે. તેથી બંને પ્રધાન કારણ છે તેમ કહેવું યોગ્ય છે.
વળી જે વાદી ક્રિયાનું અકારણપણું સ્વીકારે છે, તે વાદી પ્રત્યે આ વિશેષપણે કહેવાય છે - ક્રિયા જ સાક્ષાત્ કાર્યની કરનારી હોવાથી અંત્ય કારણ છે, જ્ઞાન તો પરંપર ઉપકારી હોવાથી અનંત્ય કારણ છે. આથી અહીં કયો હેતુ છે કે તમે અત્યા કારણ છોડીને અનંત્ય કારણને ઇચ્છો છો? વળી જો જ્ઞાન-ક્રિયાનું સહચારીપણું સ્વીકારો છો તો આ કારણથી પણ જ્ઞાન જ કારણ છે, ક્રિયા આ કથનમાં હેતુ નથી. વળી જે તમે વધવાને ત્યારે કહ્યું - તેમાં ડ્રોયનું જાણવું તે જ્ઞાન જ અને જે રાગાદિનો ઉપશમ તે સંયમ કિયા જ છે અને તે જ્ઞાનરૂપ કારણથી થાય તેમ અમો પણ સ્વીકારીએ છીએ. પણ ભવના વિયોગના કથનરૂપ જ્ઞાન ક્રિયાના ફળમાં આ વિચાર [વિવાદ] પ્રાપ્ત થાય છે કે
ભવવિયોગરૂપ ફળ તે શું જ્ઞાનનું? ક્રિયાનું કે બંનેનું છે ? તે જ્ઞાનનું જ નથી, કેમકે તેનું ફળ ક્રિયા છે. કેવલ ક્રિયાનું પણ ફળ નથી. કેમકે ઉન્મત્તની ક્રિયા માફક તે માત્ર ક્રિયા છે. આ કારણથી છેવટના પરિણામથી જ્ઞાનસહિત ક્રિયાનું જ મોક્ષ ફળ છે, તેમ કહેવું યોગ્ય છે, જે તમે કહો છો કે . મંત્રાદિના સ્મરણાત્મક જ્ઞાન માથી જ સાક્ષાત ફળ મળે છે, તેમાં અમે કહીએ છીએ - મંત્રોમાં પણ જાપ વગેરે ક્રિયાનો સાધનભાવ છે, મંત્રજ્ઞાનનો નહીં. અહીં કોઈ કહે કે આ પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કેમકે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ક્યાંક મંત્રના ચિંતન મગના જ્ઞાનથી ઇષ્ટ ફલ જોવાય છે તો અમે કહીશું કે - તે ફળ મંત્રના જ્ઞાનમાત્રથી થતું નથી કેમકે ચિંતન માત્ર જ્ઞાનને ક્રિયાહિતપણું છે. જે અક્રિય છે, તેનાથી કાર્ય ઉત્પન્ન ન થાય. જે કાર્યને ઉત્પન્ન કરે છે તે કુંભારની જેમ અક્રિય ન હોય. તેથી આ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ નથી કેમકે જ્ઞાન સાક્ષાત્ ફળને નજીક લાવનારું દેખાતું નથી.
[શંકા જો મંત્રજ્ઞાન વડે થયેલ ઇષ્ટ ફળ નથી, તો કોનાથી તે ફળ થાય છે?
[સમાધાન તે સમયે મંત્રાધીન દેવતા વિશેષથી ઇષ્ટ ફળ મળે છે. દેવામાં સક્રિયપણું હોવાથી ક્રિયા વડે થયેલ ઇષ્ટ ફળ છે, કેવળ મંત્ર જ્ઞાન વડે નહીં.
[શંકા શાસ્ત્રમાં સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો છે, અહીં જ્ઞાન-ક્રિયા વડે કહ્યું, તો તેમાં વિરોધ કેમ ન થાય? વળી બે સ્થાનકના અનુરોધથી આ કથન છે, માટે વિરોધ નથી એમ કહેવું પણ યોગ્ય નથી.
| (સમાધાન જ્ઞાનના પ્રહણ વડે દર્શન પણ અવિરુદ્ધ જાણવું, જ્ઞાનનો ભેદ હોવાથી સમ્યગુદર્શનનું ગ્રહણ જાણવું. જેવી રીતે અવબોધાત્મક જ્ઞાન છતાં મતિના અનાકારપણાથી અવગ્રહ અને ઇહા બંને દર્શન છે, સાકારપણાથી અપાય અને ધારણા બંને જ્ઞાન છે. એ રીતે વ્યાપારવાળું જ્ઞાન હોવાથી અપાયનો જે રૂચિરૂપ અંશ તે સમ્યગદર્શન છે. • x • માટે વિરોધ નથી. સૂત્રમાં અવધારણ તો જ્ઞાનાદિ સિવાય કોઈ ઉપાય ભવભવચ્છેદ માટે નથી તેમ દશવિ છે.
જ્ઞાન અને સાત્રિને આત્મા કેમ નથી પામતો ? તે હવેના સૂત્રમાં કહે છે• સૂત્ર-૬૪ -
બે સ્થાનને જાણ્યા સિવાય આત્મા કેવલિપત ધર્મને સાંભળવા પામતો નથી . આરંભ અને પરિગ્રહ.. બે સ્થાનોને જાણીને છોડ઼ા વિના આત્મા શુદ્ધ બોધિ પામે નહીં તે આરંભ અને પરિગ્રહ, બે સ્થાનોને જાણીને છોડ્યા સિવાય આત્મા મુંડ થઈને, ઘરથી નીકળીને અણગાર પ્રવજયા ન પામે - તે આ આરંભ અને પરિગ્રહ.. એ પ્રમાણે - શુદ્ધ બ્રહ્મચર્યવાસમાં ન વસે.. શુદ્ધ સંયમથી સંયમિત ન થાય. શુદ્ધ સંવરથી સંવરે નહીં. પરિપૂર્ણ મતિજ્ઞાનને ન પામે.. શ્રુતજ્ઞાનને.. અવધિજ્ઞાનને. મન:પર્યવજ્ઞાનને.. કેવલજ્ઞાનને ન પામે.
[આ રીતે અહીં-૧૧-સુકો કહેલા છે.) • વિવેચન-૬૪ :
બે વસ્તુને જ્ઞપરિજ્ઞા વડે ન જાણીને કે - આ આરંભ-પરિગ્રહ અનર્થને માટે છે તથા હવે મારે આનું પ્રયોજન નથી. એ રીતે પરિહાર અભિમુખ દ્વાર વડે પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચખાણ ન કરીને જેમ બ્રહ્મદd માફક વિરક્ત ન થાય કયાંક સારવાર એવો પાઠ છે, ત્યાં સ્વરૂપથી તે બેને ગ્રહણ ન કરીને આત્મા જિનોક્ત શ્રતધર્મ શ્રવણભાવથી ન સાંભળે. તે આ પ્રમાણે
બાજ • ખેતી આદિ દ્વારા પૃથ્વી આદિના ઉપમર્દનરૂપ. પરિપ્રદ • ધર્મના
Page #42
--------------------------------------------------------------------------
________________
૨/૧/૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સાધન સિવાય ધન, ધાન્યાદિ પરિગ્રહોને. • x - x • તેિમાં ૧૧-સૂત્રો છે.].
[૧] ઉક્ત કેવલિ પ્રરૂપિત ધર્મને શ્રવણ બુદ્ધિએ ન સાંભળવા પામે.
]િ શુદ્ધ સમ્યકત્વ ન અનુભવે અથવા વિભક્તિ પરિણામથી શુદ્ધ બોધિ વડે જાણવા યોગ્ય જીવાદિ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ન કરે.
[] દ્રવ્યથી લોથ વડે અને ભાવથી કપાયાદિ દૂર કરવા વડે મૂંડ થઈને ગૃહથી ન નીકળે. વત્સ શબ્દના સંબંધથી કેવલ પરિપૂર્ણ પ્રતયા ન પામે.
[૪] આ રીતે પૂર્વે જેમ જોડેલ છે તેમ પછીના વાક્યોમાં યો ટાઈIT ઇત્યાદિ વાક્યો જાણવા. * અબ્રહ્મના વિરામ વડે સત્રિમાં સૂવું કે બ્રહ્મચર્યવાસ ન સેવે.
[૫] પૃથ્વીકાયિકાદિ રક્ષણ લક્ષણ વડે આત્માને સંયમિત ન કરે. [૬] આશ્રવ નિરોધ લક્ષણ વડે આશ્રવ દ્વારોને બંધ ન કરે.
[] પરિપૂર્ણ-પોતાના સર્વ વિષયોને ગ્રહણ કરનાર અભિનિબૌધિક જ્ઞાનઅર્થને અભિમુખ, અવિપર્યય હોવાથી નિયત, અસંશય હોવાથી બોધ-વેદન તે અભિનિબોધ, તે જ આભિનિબોધિક, તેનું જ્ઞાન તે અભિનિબોધિક જ્ઞાન - તે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિતવાળું છે, ઓઘણી બધાં દ્રવ્ય અને અસર્વપર્યાયિ વિષયવાળું મિતિજ્ઞાન] ઉત્પન્ન ન કરે. આ રીતે ઉત્તરપદોમાં પણ જાણવું.
૮િશ્રુતજ્ઞાન - જે સંભળાય છે શ્રુત-શબ્દ જ છે, તે ભાવકૃતનું કારણ હોવાથી જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તે શ્રતગ્રંથને અનુસનારું છે. ઓઘથી સર્વ દ્રવ્ય અને અસર્વપર્યાયિ વિષયક અક્ષરગ્રુત આદિ ભેદવાળું છે તે ન પામે.]
| [] અવધિજ્ઞાન - જેવી અને જેને વિશે મર્યાદા કરાય છે તે અવધિ અથવા નીચે નીચે વિસ્તરતું અને મર્યાદા વડે જે જણાય તે અવધિ, તે અવધિજ્ઞાન આવરણના ક્ષયોપશમરૂપ જ છે. કેમકે તેના ઉપયોગનો હેતુ છે અથવા અવધાનવિષયનું જાણવું તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. તે ઇન્દ્રિય અને મનની અપેક્ષારહિત આત્માથી રૂપી દ્રવ્યનું સાક્ષાત્ કરવું. તેિ ન પામે.
[૧૦] મન:પર્યવજ્ઞાન-મનમાં કે મનનું પચ્છેિદ, તે જ જ્ઞાન અથવા મનના પર્યવો-પર્યાયો કે પર્યયો-અવસ્થા વિશેષ, તે મન:પર્યવ આદિ, તેઓનું કે તેઓને વિશે જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. એવી રીતે બીજા વિષયમાં પણ જાણવું. અઢીદ્વીપ રૂપ મનુષ્ય ફોગમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિયો વડે ચિંતન કરાતા મનોદ્રવ્યને પ્રત્યક્ષ કરનારું છે. તે ન પામે.]
|| [૧૧ કેવલજ્ઞાન :- કેવલ-અસહાય, મતિ આદિની અપેક્ષારહિત હોવાથી એકલું અથવા આવક મલના અભાવથી કલંકરહિત થવા સમગ્ર જ્ઞાનાવરણાદિના અભાવથી પ્રથમપણાને સંપૂર્ણ ઉત્પત્તિ હોવાથી સંપૂર્ણ છે અથવા તેના જેવું બીજું કોઈ ન હોવાથી અસાધારણ છે. અથવા શેયના અનંતપણાથી અનંત છે એવું જે જ્ઞાન છે કેવલજ્ઞાન (તે ન પામે.]
જીવ જ્ઞાન-ક્રિયારૂપ ધમદિને કઈ રીતે પામે, તે કહે છે–
• સૂત્ર-૬૫,૬૬ -
દિ૫] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવલિ પ્રજ્ઞત ધર્મને શ્રવણપણા વડે પ્રાપ્ત કરે - આભ અને પરિગ્રહ. એવી રીતે યાવતુ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે... [૬૬] બે સ્થાને આત્મા કેવલિપજ્ઞપ્ત મને શ્રવણપણા વડે પામે - સાંભળીને અને જાણીને. ચાવતુ કેવલજ્ઞાન ઉપાર્જે
• વિવેચન-૬૫,૬૬ :[૬૫] અTET - આ સૂત્ર સુગમ છે, વૃત્તિકારે તેની વ્યાખ્યા કરેલ નથી.
[૬૬] ધમદિના લાભમાં બીજા બે કારણોને કહે છે - યોd - આદિ સુગમ છે. ફક્ત શ્રવણભાવ વડે, •x • સાંભળીને ધમદિનું જ સ્વીકારવું થાય છે. તે સારી રીતે જાણીને, ધમને જાણે. કહ્યું છે કે - મનુષ્ય સદ્ધર્મના શ્રવણથી જ પાપ રહિત, તત્વજ્ઞ, મહાસત્વ અને પરમ સંવેગને પામે. ધર્મની ઉપાદેયતા જાણીને, તેમાં ભાવથી ઇચ્છાવાળો થઈને, પોતાની શક્તિ વિચારીને ગ્રહણ કQામાં દેઢતાથી પ્રવર્તે. એ રીતે બોધિને પામે યાવતુ કેવળજ્ઞાનને ઉપાર્જે.
કેવળજ્ઞાન કાળ વિશેષથી થાય, તેથી હવે ‘કાળ'ને કહે છે• સૂર-૬૭ થી ૬૯ :૬િ] બે સમયો કહ્યા છે અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ.
૬િ૮] ઉન્માદ બે ભેદ છે . યક્ષાવેશરૂપ અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે તે સુખેથી વેદાય છે અને સુખેથી જી શકાય છે અને જે ઉન્માદ મોહનીસકર્મના ઉદયથી છે તે દુઃખવેધ અને દુત્યાજ્ય છે.
[૬૯] દંડ બે કહ્યા છે . દંડ અને અનર્થદંડ. નૈરયિકોને બે દંડ કહ્યા છે . આદિંડ, અનર્થદંડ. આ રીતે ચોવીસે દંડકમાં ચાવત્ વૈમાનિકને જાણવું.
• વિવેચન-૬૭ થી ૬૯ :[૬] HIT - કાલ વિશેષ છે. બાકી સૂત્ર સુગમ છે. [વૃત્તિ નથી.]
[૬૮] કેવલજ્ઞાન, મોહનીયજન્ય ઉત્પાદન ક્ષયથી થાય છે. તેથી અહીં સામાન્યથી ઉન્માદનું નિરૂપણ કરે છે. ઉન્માદ-ગ્રહ, બુદ્ધિનું વિપરીતપણું.
(૧) ચક્ષાવેશ - દેવનું અધિષ્ઠિતપણું. તેથી થયેલ ઉન્માદ તે યક્ષાવેશ. (૨) મોહનીય - દર્શનમોહનીયાદિ કર્મના ઉદયથી થયેલ ઉન્માદ.
તે બેમાં જે યક્ષાવેશ વડે થાય તે સુખવધતર છે અર્થાત્ મોહજન્ય ઉન્માદ અપેક્ષાએ ઘણો જ ઓછો અનુભવાય છે, કેમકે ચક્ષાવેશને અનૈકાંતિક અને અનાત્યંતિક ભમપણું હોય છે. વળી તે બહુ સુખે દૂર કરી શકાય છે, તે જ સુખવિમોચ્યતર છે. કેમકે તે મંત્ર, ઔષધિ આદિ વડે સાધ્ય છે. અત્યંત સુખેથી તે પ્રાણીને છોડી દે છે, તેથી સુખવિમોચતક છે.
મોહથી થયેલ ઉન્માદ તેનાથી વિપરીત છે, કેમકે એકાંતિક, આત્યંતિક ભ્રમસ્વભાવપણાથી, અત્યંત અનુચિત પ્રવૃત્તિના હેતુત્વથી અનંતભવનું કારણ છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
૨/૧/૬૭ થી ૬૯
વળી બીજા તકારણ ઉત્પન્ન થવાથી મંત્રાદિ વડે અસાધ્ય છે. પણ કર્મના ક્ષયોપશમાદિ વડે જ સાધ્યપણું છે. આ કારણથી જ કહ્યું છે કે - મોહોન્માદ અતિશય દુઃખવેધ અને દુઃખ વિમોચ્ય જ છે. ઉન્માદી પ્રાણી પ્રાણાતિપાતાદિરૂપ દંડમાં પ્રવર્તે છે અથવા
દંડભાજન બને છે. તેથી દંડ કહે છે–
૩૧
[૬૯] દંડ - પ્રાણાતિપાતાદિ, તે અર્થ માટે - ઇન્દ્રિયાદિ પ્રયોજન માટે જે કરાય છે, તે અર્થદંડ છે અને નિષ્પયોજન હિંસાદિ અનર્થદંડ છે.
ઉક્ત દંડ સર્વ જીવોને વિશે ચોવીશ દંડક વડે નિરૂપણ કરે છે. નારકની માફક અર્થદંડ અને અનર્થદંડના કથન વડે ચોવીશ દંડક જાણી લેવા. વિશેષ એ કે - નારકનું સ્વશરીર રક્ષાર્થે બીજાને માસ્વારૂપ અર્થદંડ અને વિશેષ દ્વેષ માત્રથી હણવારૂપ અનર્થદંડ હોય. પૃથ્વીકાયિકાદિને અનાભોગે પણ આહારના ગ્રહણ કરવામાં જીવવધના સદ્ભાવથી અર્થદંડ અને અન્યથા અનર્થદંડ હોય અથવા બંને દંડ પણ ભવાંતરમાં અર્થદંડાદિની પરિણતિથી હોય છે... સમ્યગ્દર્શનાદિ યુક્ત જીવોને જ દંડ નથી. આ કારણથી રત્નત્રયને નિરૂપવા ઈચ્છતા સૂત્રકાર સામાન્યપણે પ્રથમ દર્શનનું નિરૂપણ કરે છે.
• સૂત્ર-૭૦ :
દર્શન બે પ્રકારે છે - સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન. સમ્યગ્દર્શન બે ભેદે - નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ સમ્યગ્દર્શન. નિસર્ગ સમ્યગ્દર્શન બે ભેદે - પ્રતિપાતિ, અપ્રતિપાતિ. અભિગમ સમ્યગ્દર્શન બે ભેદે - પ્રતિપાતિ, અપ્રતિપાતિ, મિથ્યાદર્શન બે ભેદે - અભિગ્રહિક મિથ્યાદર્શન, અનભિગ્રહિક મિથ્યાદર્શન. અભિગ્રહિક મિથ્યાદર્શન બે ભેદે - અંતસહિત, અંતરહિત. અનભિગ્રહિક મિથ્યાદર્શન પણ આ જ બે ભેટે છે.
• વિવેચન-૭૦ :
સુવિશે, ઇત્યાદિ સાત સૂત્રો સુગમ છે. વિશેષ એ કે દૃષ્ટિ - દર્શન એટલે તત્ત્વોને વિશે રુચિ. સમ્યગ્-અવિપરીત, જિનદર્શનને અનુસરનારું, તથા મિથ્યાવિપરીત [મિથ્યાદર્શન]. સમ્યગ્દર્શન - નિસર્ગ, સ્વભાવ કે અનુપદેશ એ શબ્દો એકાર્થક છે અને અભિગમ, અધિગમ એટલે ગુરુઉપદેશ આદિ રૂપ. જેમકે મરુદેવીને થયું તે નિસર્ગસમ્યગ્દર્શન અને ભરતચકીને થયું તે અધિગમ સમ્યક્ દર્શન જાણવું. [અહીં બે સૂત્રો પુરા થયા.]
નિસમાં - પડવાના સ્વભાવવાળું તે પ્રતીપાતિ સમ્યગ્દર્શન, તે ઔપશમિક અને ક્ષાયોપશમિક છે. અપ્રતિપાતિ તે ક્ષાયિક [સમ્યકત્વ જાણવું.] તેમાં ઔપશમિકાદિ ત્રણના લક્ષણ ક્રમથી કહે છે - ઉપશમ શ્રેણિમાં પ્રવેશેલાને અનંતાનુબંધી ચતુષ્કનો
અને ત્રણ દર્શનમોહનીયના ઉપશમથી ઔપશર્મિક સમ્યકત્વ હોય છે. અથવા જે અનાદિ મિથ્યાર્દષ્ટિ છે, જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર નામક શુદ્ધ, અશુદ્ધ, ઉભયરૂપ મિથ્યાત્વ પુદ્ગલના ત્રણ પુંજ કરેલ નથી, વળી જેણે મિથ્યાદર્શન ખપાવેલ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી એવો જે જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે તેને ઔપશમિક સમ્યકત્વ હોય છે. તે કેવી રીતે ? અહીં આ જીવને જે મિથ્યાદર્શન મોહનીય ઉદયમાં આવેલું છે, તે અનુભવ વડે જ નાશ પામ્યું, અન્ય [મિથ્યાત્વ મોહનીય] મંદ પરિણામપણે ઉદયમાં નહીં આવેલું. તેથી અંતર્મુહૂર્ત કાળ માત્ર ઉપશાંત રહે છે. ઉદયનો અટકાવ રહે તેટલો કાળ જીવને ઔપશમિક સમ્યકત્વનો લાભ થાય છે. - ૪ - ૪ -
૩૨
અંતર્મુહૂર્ત માત્ર કાળ હોવાથી જ ઉપશમ સમકિતનું પ્રતિપાતિત્વ છે. અનંતાનુબંધીનો ઉદય થતાં ઉપશમ સમ્યકત્વથી પડતા જીવને જે સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે, તે ઔપશમિક જ છે. તે પણ પ્રતિપાતિ જ છે. તેનું માન જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ છે. તથા અહીં જે મિથ્યાદર્શનના દલિકો ઉદયમાં આવેલા તે ક્ષય પામ્યા અને જે ઉદયમાં ન આવેલ તે ઉપશાંત થયેલ છે. ઉપશાંત નામક વિષ્લેભિત ઉદય, મિથ્યાસ્વભાવ દૂર કરેલ હોય તે અહીં ક્ષયોપશમ સ્વભાવ અનુભયમાનને ક્ષાયોપશમિક સમ્યકત્વ કહેવાય છે.
[શંકા] ઉપશમ સમતિમાં પણ ક્ષય અને ઉપશમ છે, ક્ષાયોપશમિકમાં પણ આ બંને છે, તો આ બેમાં શો ભેદ છે? [સમાધાન] ક્ષાયોપશમિકમાં જે [શુદ્ધપુંજ] દલિકો વેદાય છે, તે ઔપશમિકમાં વેદાતા નથી. ક્ષાયોપશમિકમાં પૂર્વે જે દલિક ઉપશાંત કરેલ છે, તે સમય સમય પ્રત્યે ઉદયમાં આવે છે, વેદાય છે, ક્ષય પામે છે. ઔપશમિક તો ઉદયનો અટકાવ માત્ર છે. - ૪ - ક્ષાયોપશમિક સમ્યકત્વ જઘન્યથી અંતર્મુહૂર્ત સ્થિતિક અને ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમથી કંઈક અધિક સ્થિતિવાળું હોવાથી પ્રતિપાતિ છે. જો કે ક્ષેપકને સમ્યગ્દર્શનદલિકના છેલ્લા પુદ્ગલના અનુભવરૂપ વેદક કહેવાય છે, તે વૈદક પણ ક્ષાયોપશમિકનો ભેદ હોવાથી પ્રતિપાતી જ છે. તથા મિથ્યાત્વ, સમ્યગ્ મિથ્યાત્વ અને સમ્યકત્વ મોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે.
કહે છે - [અનંતાનુબંધી ચતુષ્કના ક્ષય પછી] સંસારના મૂળ કારણભૂત ત્રણ પ્રકારે દર્શનમોહ ક્ષય થતાં અતિ વિશુદ્ધ, અતુલ્ય, ક્ષાયિક સમ્યકત્વ થાય છે. તે ક્ષાયિકપણે હોવાથી અપ્રતિપાતી છે. તેથી સિદ્ધત્વમાં પણ સાથે રહે છે.
મિાયંસળ- જેમાં અભિગ્રહ કુમતનો સ્વીકાર છે, તે આભિગ્રહિક મિથ્યાદર્શન જાણવું... મિÇિ અભિગ્રહિક મિસ્યાદર્શન, સમ્યકત્વ પ્રાપ્ત થતાં જેનો અંત
થાય તે સપર્યવસિત. અભવ્યને સમ્યકત્વની પ્રાપ્તિ ન હોવાથી અપર્યવસિત છે. તે
મિથ્યાત્વ માત્ર પણ અતીતકાલીન નયની અનુવૃત્તિ વડે અભિગ્રહિક એવો વ્યપદેશ કરાય છે.
અનભિગ્રહકિ મિથ્યાદર્શન ભવ્યજીવને સપર્યવસિત અને અભવ્યને અપર્યવસિત
હોય છે. તેથી કહ્યું કે - વં અમિ ઇત્યાદિ. દર્શનને કહ્યું હવે જ્ઞાનને કહે છે. તેમાં સૂત્ર-૭૧માં ૨૩-પેટા સૂત્રો છે.
- સૂત્ર-૧ :
૧-જ્ઞાન બે ભેદે - પ્રત્યક્ષ, પરોક્ષ. ર-પ્રત્યક્ષ જ્ઞાન બે ભેદે - કેવલ જ્ઞાન,
Page #44
--------------------------------------------------------------------------
________________
૨/૧/૧
નોકેવલજ્ઞાન. ૩-કેવલજ્ઞાન બે ભેદે . ભવસ્થ કેવલજ્ઞાન, સિદ્ધ કેવલજ્ઞાન. ૪-ભવ કેવલજ્ઞાન બે ભેદે - સયોગીભવસ્થ કેવલજ્ઞાન, અયોગભવસ્થ કેવલજ્ઞાન. પાયોગિ ભવસ્થકેવલજ્ઞાન બે ભેદે - પ્રથમ સમય અને પ્રથમ સમય - સયોગિ ભવસ્થ કેવલજ્ઞાન. ૬-અથવા ચરિમ સમય અને આચરિમસમય સયોગિ ભવસ્થ કેવલજ્ઞાન.
૭,૮-એવી રીતે અયોગિ ભવસ્થ કેવલજ્ઞાનના પણ બે ભેદો જાણવા. -સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે . અનંતર સિદ્ધ કેવલજ્ઞાન, રપર સિદ્ધ કેવલજ્ઞાન. ૧o-અનંતર સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે - એક અનંતર અને અનેક અનંતર સિદ્ધ કેવલજ્ઞાન. ૧૧-પરંપર સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે - એક પરંપરા અને અનેક પરંપર સિદ્ધ કેવલજ્ઞાન.
૧ર-નોકેવલજ્ઞાન બે ભેદ - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન. ૧૩-અવધિજ્ઞાન બે ભેદે - ભવપત્યયિક, લાયોપથમિક. ૧૪-ભવપત્નસિક બે ને હોય - દેવોને, નરસિકોને. ૧૫-ક્ષાયોપશમિક બે ને હોય • મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચયનિકોને. ૧૬-મનપયવિજ્ઞાન કે ભેદે - ઋજુમતિ, વિપુલમતિ.
૧૭-પરોક્ષજ્ઞાન બે ભેદે - આભિનિભોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ૧૮-આમિનિ બોધિક જ્ઞાન બે ભેદે - ચુતનિશ્રિત, વૃતનિશ્ચિત. ૧૯-યુતનિશ્ચિત બે ભેદે - અથવગ્રહ, વ્યંજનાવગ્રહ. ૨૦આકૃતનિશ્ચિતતા પણ જ બે ભેદ છે. ર૧-શ્રુતજ્ઞાન ભેટે - અંગાવિષ્ટ, અંગબાહ્ય. રર-આંગબાહ્ય બે ભેદઆવશ્યક, આવશ્યક વ્યતિકિત. ૨૩-આવશ્યક વ્યતિરિક્ત બે ભેદે-કાલિક અને ઉcકાલિક.
• વિવેચન-૭૧ -
- સુગમ છે. વિશેષ એ કે - વિશેષ બોધ તે જ્ઞાન. સનાત - ભોગવે છે. અથવા જ્ઞાન વડે પદાર્થો પ્રત્યે વ્યાપ્તિ કરે છે. અક્ષ - આત્મા, તે પ્રત્યે જે ઇન્દ્રિય અને મનથી નિરપેક્ષ વર્તે, તે પ્રત્યક્ષ જ્ઞાન - અંતર હિતપણે પદાર્થને સાક્ષાત્ કરવામાં ચતુર છે. કહે છે કે - x - તે પ્રત્યક્ષ જ્ઞાન તે ત્રણ પ્રકારે છે.
બીજાથી - જીવની અપેક્ષાએ પુદ્ગલમય હોવાથી દૂબેન્દ્રિય અને મનથી જીવને જે જ્ઞાન તે દ્વારા થાય તે પરોક્ષ એમ નિરુક્તિથી કહ્યું. કહ્યું છે કે - દ્રવ્યેન્દ્રિય અને મન પુદ્ગલમય છે, તેથી તે આત્માથી ભિન્ન છે, માટે તેનાથી થતું જે જ્ઞાન તે પરોક્ષજ્ઞાન અહીં અનુમાનપ્રમાણથી કહ્યું છે અથવા ઇન્દ્રિય અને મન સાથે તે જન્યજનક ભાવરૂપ છે માટે પરોક્ષ છે અર્થાત્ જીવને પરોક્ષજ્ઞાન, ઇન્દ્રિયો અને મનના વ્યવધાન વડે પદાર્થને જણાવનારું છે, સાક્ષાત્કારી નહીં.
પદવવરણ કેવલ એટલે એક, તેવું જ્ઞાન તે કેવળજ્ઞાન. તેનાથી અન્ય તે નોકેવલજ્ઞાન-અવધિ, મન:પર્યાયરૂપ છે... વત» સંસારમાં રહેવાનું જે કેવળજ્ઞાન તે ભવસ્થ અને સિદ્ધનું તે સિદ્ધ કેવળજ્ઞાન. નવત્થ. જે કાયવ્યાપાર આદિસહિત છે તે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સયોગી. • x • સયોગી ભવસ્થાનું કેવળજ્ઞાન તે સયોગી ભવસ્થ કેવલજ્ઞાન. જેને યોગ નથી તે અયોગી અથવા ન યોગી તે. શૈલેશી કરણમાં રહેલ (અયોગી] બાકી મૂલાઈ મુજબ જાણવું.
સોrfi. જેને પ્રથમ સમય સયોગિત્વમાં છે તે. અપથમ - બીજા વગેરે સમય જેને છે તે. બાકી પૂર્વવતુ. અથવા જેને સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે તે ચરમ. સયોગી સૂત્રની જેમ પ્રથમ, અપ્રથમ, ચરમ, અચરમ વિશેષણસહિત અયોગી સુણ પણ કહેવું. (આઠ પેય સૂકોની વૃત્તિ પૂરી થઈ.]
સિદ્ધ - વર્તમાન સમયે સિદ્ધ થાય તે અનંતર સિદ્ધ, તે એક કે અનેક હોય છે. તથા બે વગેરે સમય જે સિદ્ધ થયા છે, તે પરંપર સિદ્ધ. તે એક કે અનેક હોય છે. તેઓનું જે કેવલજ્ઞાન તે-તે પ્રમાણે વ્યપદેશ થાય છે.
અવધિજ્ઞાનને ક્ષયોપશમનું નિમિતપણું છતાં પણ ભવપત્યય વડે તેનું પ્રાધાન્ય હોવાથી ભવ એ જ પ્રત્યય જેનો છે તે ભવપ્રત્યયિક. અહીં ભાષ્યકારે આક્ષેપસહિત પરિહાર કરેલ છે - અવધિજ્ઞાન ક્ષયોપશમ ભાવમાં કહેલ છે અને ભવ ઉદયિક ભાવે કહેલ છે, તો દેવ અને નાક એ બંનેનું ભવપત્યયિક કહેવું કઈ રીતે યોગ્ય કહેવાય. તેનું સમાધાન આપે છે.] તેમને પણ અવધિજ્ઞાન ક્ષયોપશમથી જ થાય છે, પણ તેવા ક્ષયોપશમનો લાભ દેવ-નાક ભવ હોવાથી અવશ્ય જ થાય છે, તેથી તે ભવપત્યયિક કહેવાય.
કર્મનો જે ઉદય ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ કહેલો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચને પામીને થાય છે. વળી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી થયેલ તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન છે. [પેટા સૂક-૧૫-પૂરા)
મનપર્યવ સામાન્યને ગ્રહણ કરનારી મતિ તે બાજુમતિ. “આ વડે ઘડો ચિંતવાયો" એ અધ્યવસાયનું કારણ - મનોદ્રવ્યનું જ્ઞાન તથા વિશેષને ગ્રહણ કરનારી જે મતિ તે વિપુલમતિ - એના વડે ચિંતવાયેલ ઘડો સોનાનો છે, પાટલીપુત્રનો છે, નવો છે ઇત્યાદિ અધ્યવસાયના હેતુભૂત મનોદ્રવ્યના વિશેષજ્ઞાનરૂપ છે. • x • X - [પેટા સૂઝ-૧૭પૂરા થયા.].
આભિનિબોધિક શ્રુતને આશ્રિત જે જ્ઞાન તે ધૃતનિશ્રિત મતિજ્ઞાન અથવા શ્રુત જેના વડે આશ્રિત કરાયેલું છે તે શ્રુતનિશ્રિત પૂર્વે શ્રુતવડે સંસ્કારિત મતિવાળાને શ્રુતની અપેક્ષા વિના જે જ્ઞાન થાય તે અવગ્રહાદિ રૂપ ધૃતનિશ્રિત છે. વળી જે પૂર્વે અસંસ્કારિત મતિ વિશિષ્ટ ક્ષયોપશમની અતિશય નિપુણતાથી પાલિકી આદિ બુદ્ધિરૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે અથવા શ્રોબેન્દ્રિય વગેરેથી થયેલું તે અમૃતનિશ્રિત મતિજ્ઞાન છે.-X -
શ્રત અર્થાવગ્રહ - જે જણાય અથવા અન્વેષણ કરાય તે અર્થ. તે સામાન્યરૂપ, સર્વ વિશેષોની અપેક્ષા વિના કથનીય રૂપાદિ પદાર્થનું વિગ્રહણ-પ્રથમ જ્ઞાન તે અથવગ્રહ, જે વિકારહિત જ્ઞાન છે, તે દર્શન કહેવાય છે. જે એક સમયવાળો
Page #45
--------------------------------------------------------------------------
________________
૨/૧/૧
૫
અર્થાવગ્રહ છે તે તૈક્ષયિક છે અને વ્યાવહારિક છે તે “આ શબ્દ છે' ઇત્યાદિ કથન કરનાર છે, તે અંતર્મુહર્તિક છે. આ અર્થાવગ્રહ ઇન્દ્રિયો અને મનસંબંધી છ પ્રકારે છે. દીવા વડે ઘડાની જેમ જે વડે પદાર્થ જણાય છે તે વ્યંજન, ઉપકરણેન્દ્રિય કે શબ્દાદિપણાએ પરિણત દ્રવ્યના સમહરૂપ છે. તેથી ઉપકરણેન્દ્રિય વડે શબ્દાદિપણે પરિણત દ્રવ્યરૂપ જે વ્યંજનોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અથવા વ્યંજન એટલે ઇન્દ્રિય-શબ્દાદિ દ્રવ્ય સંબંધ.
• x• આ વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુવર્જિત ઇન્દ્રિયોનો ચાર ભેદે થાય છે, કારણ કે ચક્ષુ અને મન અપાપ્ત અર્ચનું જાણવાપણું છે, બાકીના શ્રોત્રાદિ પ્રાપ્ત અને જાણે છે. [શંકા વ્યંજનાવગ્રહ જ્ઞાન જ ન કહેવાય. કેમકે ઇન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યસંબંધ કાળે તે અનુભાવનો બહેરા વગેરે માફક અભાવ છે.
[સમાધાન] એવું નથી. વ્યંજનાવગ્રહને અંતે તે વસ્તુના ગ્રહણથી જ ઉપલબ્ધિનો સદભાવ છે. અહીં જે શેયવસ્તુના ગ્રહણના અંતે, તેથી જ ડ્રોય વસ્તુના ઉપાદાનથી લબ્ધિ થાય છે, તે જ્ઞાન છે. જેમ અર્થાવગ્રહને અંતે અર્થાવગ્રહ વડે ગ્રહણ યોગ્ય વસ્તુના ગ્રહણથી ઇહા થાય તે અર્થાવગ્રહજ્ઞાન છે. • x • તેમ વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન છે. પણ તે સૂમ, અવ્યક્ત હોવાથી સૂતેલા માણસના અસ્પષ્ટ જ્ઞાનની માફક સાક્ષાત્ જણાતું નથી. ઇહા આદિ પણ ધૃતનિશ્ચિત જ છે, છતાં તે કહેલ નથી. કેમકે બે સ્થાનકનો અનુરોધ છે.
અશ્રુતનિશ્રિત અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ ભેદે અશ્રુતનિશ્રિત પણ બે ભેદે છે. આ શ્રોબેન્દ્રિય વગેરેથી થયેલ જાણવું. જે ઔત્પાતિકી આદિ બુદ્ધિ અશ્રુતનિશ્રિત છે, તેમાં અર્થાવગ્રહ સંભવે છે. કહ્યું છે કે - બીજા કુકડા વિના યુદ્ધ કેમ થાય? અરીસા વડે, આ જાણ્યું તે અવગ્રહ અને ઈહા. * તે વ્યંજનાવગ્રહ નથી કેમકે ઇન્દ્રિયાશ્રિતપણું છે. બુદ્ધિને તો મનનો સંબંધ છે, તેથી બુદ્ધિથી ભિન્ન અહીં શ્રિોમાદિમાં વ્યંજનાવગ્રહ માનવા યોગ્ય છે.
શ્રુતજ્ઞાન પ્રવચનપુરુષના અંગોની જેમ અંગો, તેમાં પ્રવિષ્ટ તે “ગપ્રવિષ્ટ.” તે ગણધસ્કૃત, guડ થા આદિ ત્રણ માતૃકાપદથી થયેલું છે અથવા આયારાદિ ધવશ્રત છે. વળી જે વીકૃત કે માતૃકાપદગયથી ભિg “પ્રતિબદ્ધ” - અવકૃત અથવા ઉત્તરાધ્યયનાદિ અંગબાહ્ય જાણવા. કહ્યું છે - ગણધસ્કૃત, આદેશ, ધ્રુવ તે અંગપ્રવિષ્ટ જ્ઞાન છે અને સ્થવીરકૃત, મુક્ત વ્યાકરણ, અનિયત તે અનંતપ્રવિષ્ટ [અંગબાહ્ય જ્ઞાન છે.
ગબાહ્ય-અવશ્ય કર્તવ્ય તે આવશ્યક - સામાયિકાદિ છ ભેદે છે. કહ્યું છે કે - સાધુ અને શ્રાવકે દિવસ અને રાત્રિને અંતે અવશ્ય કરવા યોગ્ય છે. તેથી આવશ્યક કહેવાય છે. આવશ્યકથી ભિન્ન તે આવશ્યક વ્યતિરિક્ત છે. અહીં જે સમિના પહેલા અને છેલ્લા પ્રહરમાં જ ભણાય છે તે કાલ વડે થયેલ તે ઉત્તરાધ્યયનાદિ કાલિકશ્રુત છે, જે કાળ વેળા વજીને ભણાય તે ઉત્કાલિક-કાલિકશ્રુતથી ઉદ્ધ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દશવૈકાલિકાદિ છે. - હવે ચાસ્મિતે કહે છે
• સૂત્ર-૩ર :
ધર્મ બે ભેદે - શ્રતધર્મ ચાઅિધમ કૃતધર્મ બે ભેદે - સૂગ ચુતધર્મ, અર્થ શુતધર્મચાત્રિ ધર્મ બે ભેદે - અગર ચારિત્રધર્મ, અણગાર ચાાિદામાં.
સંયમ બે ભેદે - સરગસંયમ, વીતરાગસંયમ. સાગસંયમ બે ભેદે - સૂમસપરાય અને બાદÍપરાય - સરાગ સંયમ. સૂક્ષ્મ સંપરાય સરાણ સંયમ બે ભેદ : પ્રથમ સમય અને અપમસમય - સૂમસં૫રાય સરાગ સંયમ અથવા ચમ અને અચરમ સૂક્ષ્મસંપરાસરાગ સંયમ. અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ બે ભેદ - સંકલેશમાનક, વિમાનક. બાદસપરાય સરાણ સંયમ બે ભેદે - પ્રથમ સમય અને પ્રથમસમય - બાદ અથવા ચારિમ અને અચરિમ ભાદર અથવા ભાદરસૂપરાય સરાસંયમ બે ભેદે - પ્રતિપાતિ, પતિપાતિ.
વીતરાગસંયમ બે ભેદ • ઉપશાંત કષાય અને flણકષાય-વીતરાગસંયમ. ઉપશાંતકષાય વીતરાગ સંયમ બે ભેદ : પ્રથમ સમય અને પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરામ સંયમ અથવા ચરમ અને આચરમ-સમય ઉપશાંતકષાય,
ક્ષleણકષાય વીતરાગ સંયમ બે ભેદે - છકા અને કેવલી - ક્ષીણકષાય વીતરાગસંયમ. છઠસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ બે ભેદે - સ્વયંભુદ્ધ અને બુદ્ધબોધિત - છઠસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. બુદ્ધબોધિત છાસ્થ ક્ષીણ કષાય વીતરાગસંયમ બે ભેદે - પ્રથમ સમય અને આપથમ સમય, અથવા ચરમ સમય અને અચરમ સમય, કેલિ ક્ષીણકષાય વીતરાગસંયમ બે ભેદે - સયોગી અને અયોગી-કેવલી ક્ષીણકષાય વીતરાગસંયમ. સયોગી કેવલી ક્ષીણ કપાય સંયમ બે ભેદ : પ્રથમ સમય અને પ્રથમ સમય અથવા ચમ અને અચમ સંયમ અયોગી કેવલી ક્ષીણકયાય સંયમ બે ભેદે - પ્રથમ અને આuથમ સમય અથવા ચરમ અને આચરમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય સંયમ.
• વિવેચન-૨ -
દુર્ગતિમાં પડતા જીવોને અટકાવે અને તેને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ. શ્રુતદ્વાદશાંગી જ ધર્મ તે કૃતધર્મ. મર્યાદાપૂર્વક સેવાય અથવા જેના વડે મોક્ષ પ્રત્યે જવાય તે ચાસ્ત્રિ - મૂલ ઉત્તર ગુણ સમુદાયરૂપ તે ધર્મ જ ચારિત્ર ધર્મ.
શ્રુતધર્મ • જે વડે અર્થો ગુંથાય કે સૂચવાય તે સૂગ - સુસ્થિતત્વ અને વ્યાપકત્વથી સારી રીતે કહેવાય તે સૂકત અથવા અવ્યાખ્યાનથી અજાગૃતાવસ્થા હોવાથી સુતેલા માફક સુત. ભાગવચન આ પ્રમાણે - જેમાંથી અર્થ સૂચવાય કે ખરે તે નિરુક્ત વિધિએ સૂત્ર કહેવાય. અથવા સૂચવે - ખરે - સંભળાય • માય અર્થ જેના વડે તે સૂત્ર. અવિવૃત સુતેલા માફક સુસ્થિત-વ્યાપિવી તે સુક્ત કહેવાય અને જિજ્ઞાસુ વડે જે જણાય કે યાચના કરાય તે અર્થ-વ્યાખ્યાન છે.
કહ્યું છે કે - સૂત્રનો અભિપ્રાય જેનાથી જણાય તે અર્થ કહેવાય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
ત્તિ. અગાર એટલે ગૃહ. તેના યોગથી અગારો તે ગૃહસ્થો, તેઓનો સમ્યકત્વમૂલ અણુવ્રતાદિ પાલનરૂપ ધર્મ તે ચાત્રિ ધર્મ, તે રીતે અણગારનું પણ જાણવું. જેને ઘર નથી તે અણગા-સાધુ. ચાસ્ત્રિ ધર્મ તે સંયમ, તેથી કહે છે - જે માયાદિ૫ સ્નેહસતિ તે સરણ અથવા રણરહિતનો સંયમ તે સંગ સંયમ. ગયો છે રાગ જેમાંથી તે વીતરાગ. તેનો જે સંયમ તે વીતરાગસંયમ કહેવાય છે.
HTTI - સૂમ-સંપ્રખ્યાત કિફ્રિકાના વેદનથી સંસરણ કરે છે, જીવ જેના વડે સંસારમાં ભમે છે તે સંપાયકપાય, આ વ્યુત્પત્તિ અર્થ છે. કહે છે કે - ક્રોધાદિ તે સંપાય, તેનાથી યુક્ત જીવ સંસારમાં ભમે છે. ઉપશમક કે ક્ષક્ષકનો જે સૂમસંપરાય જેને છે તેવો સૂમ સંપરા, સાધુ, તેનો સરોગસંયમ તે સૂક્ષ્મસંઘરાય સરગસંયમ અથવા સમjપરાય એવો સાધુ. બાદસ્થલ, સંપરાય-કપાય જે સાધુને છે અથવા જે સંયમને વિશે બાદર સંપરાય છે તે બાદર સંપરાય. તે સૂમ સંપરાય ગુણઠાણાથી, પૂર્વે હોય છે. શેષ પૂર્વવતુ.
| મુH - બે સૂત્રમાં પ્રથમ અને પ્રથમ સમય વગેરે વિભાગ કેવલજ્ઞાન માફક જાણવો. આવા ઉપશમ શ્રેણિથી પડનારનો જે સમય તે સંક્ષિશ્યમાન અને ઉપશમ શ્રેણી [પક શ્રેણી] ચડનારનો સંયમ તે વિશુધ્યમાન છે.
વાજા, બે સબ-બાદરસંપાય સરગસંયમનું સંયમની પ્રાપ્તિકાળ અપેક્ષાએ પ્રથમ-પરમ સમયપણું છે. ચરમ અને અચરમ સમયપણું તો જે પછી સૂમસંપરાય સરાગસંયમને પામે અથવા અસંતપણાને પામે તે અપેક્ષાઓ કહેવાય છે. આવા ઉપશમ શ્રેણિવાળાનું કે બીજાનું પ્રતિપાતી અને ક્ષપકશ્રેણિવાળાનું અપતિપાતી સંયમ હોય છે.
સરાગસંયમ કહ્યો હવે વીતરાગસંયમ કહે છે. વીરા, ઉપશાંત-જેને પ્રદેશથી પણ કષાયો વેદાતા નથી અથવા જેને વિશે તે સાધુ કે સંયમ, તે અગિયારમાં ગુણઠાણે વર્તે છે. ક્ષીણકષાય તે બારમાં ગુણઠાણે વર્તે છે.
waá. બે સૂત્ર પૂર્વવતુ જાણવા. ઊંઝા, આત્માના સ્વરૂપને જે છાદન કરે તે છા-જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ. તેમાં રહે તે છાસ્થ એટલે અકેવલી. પૂર્વોક્ત સ્વરૂપ વિશિષ્ટ કેવલજ્ઞાન અને કેવલદર્શન જેને છે તે કેવલી.
છ મળે. સ્વયંભુદ્ધાદિનું સ્વરૂપ પૂર્વવત્ સ્વયંભુદ્ધાદિ નવ ણો પૂર્વોક્ત અર્થવાળા છે. - સંયમ કહો, તે જીવ-જીવ વિષયવાળો હોવાથી પૃથ્વી આદિ જીવનું સ્વરૂપ કહે છે - તેમાં ૧૮ પેટા સૂત્રો છે.
• સૂગ-૩૩ :
૧. પૃથ્વીકાયિક બે ભેદ - સૂક્ષ્મ, બાદર ૨ થી ૫-એ રીતે ચાવતું વનસ્પતિકાયિક બે ભેદે - સૂક્ષ્મ, ભાદર, ૬-પૃથ્વીકાયિક બે ભેદ • પયતિક, અપર્યાપ્તક. ૦ થી ૧૦-એ રીતે યાવત વનસ્પતિકાયિકના બે ભેદ જાણવા. ૧૧પ્રબ્રિકાયિક બે ભેદે - પરિણત, અપરિણત. ૧૨ થી ૧૫-એ પ્રમાણે ચાવત્
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વનસ્પતિકાયિક જાણવા. ૧પૃedીકાયિક બે ભેદે - ગતિમાપક, ગતિસામાપક. ૧૮ થી ૨૧ - એ રીતે યાવત વનસ્પતિકાયિક જાણવા. ૩-yeણીકાયિક બે ભેદે - અનંતરાવગાઢ, પરંપર અવગઢ. ૨૪ થી ૨૮ [એ રીતે અકાયિક ચાવતુ દ્રવ્યો બળે ભેદે જણવા.
• વિવેચન-૭૩ :- (પેટા સૂઝ-૧ થી ર૮].
પૃથ્વી એ જ કાય છે જેઓને તે પૃવીકાયિક. - x • અથવા પૃથ્વી એ જ શરીર છે, જેઓને તે પૃવીકાયિક. જે સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ જીવો છે તે સર્વલોકમાં વ્યાપક છે અને બાદર નામકર્મોદયવર્તી બાદર જીવો, પૃથ્વી અને પર્વત વગેરેમાં જ છે. પૃથ્વીકાયિકોમાં સૂમ અને બાદરપણું આપેક્ષિક નથી.
પ્રવ- પૃથ્વી સૂગવત્ અ-ઉ-વાયુના સૂત્રો વનસ્પતિસૂત્ર પર્યત જાણવા. તેથી કહ્યું છે - નાવ આદિ-પંચમૂકી, તેમાં પર્યાપ્તિનામ કર્મોદયવર્તી જે ચાર પતિને પૂર્ણ કરે છે, તે પર્યાપ્તા છે, જે સ્વપતિ પૂર્ણ ન કરે તે અપયપ્તિ નામ કર્મોદયથી અપર્યાપ્તક છે. અહીં પર્યાપ્તિ એટલે સામર્થ્યવિશેષ. તે પુદ્ગલ દ્રવ્યના ઉપયયથી થાય છે. પર્યાપ્તિ છ પ્રકારે છે, તે આ પ્રમાણે
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. તેમાં એકેન્દ્રિયને ચાર, વિલેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીને છ પર્યાતિ હોય છે. તેમાં ૧-મહાપતિ-ખલ અને રસની પરિણમન શક્તિરૂપ છે. રૂશરીર પર્યાપ્તિ-સાત ધાતુપણે રસની પરિણમન શક્તિ છે. 3-ઇન્દ્રિય પર્યાપ્તિ-પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી અનાભોગથી થયેલ વીર્ય વડે ઇન્દ્રિયને તૈયાર કરવાની શક્િતરૂપ. ૪-આનપાણ પયક્તિ-શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસ-નિઃશ્વાસરૂપે પરિણમાવીને તે રૂપ શકિત. ૫ભાષાપતિ - વચનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વાણુયોગ રૂપે નિસર્જન શક્તિ. ૬-મન:પર્યાપ્તિ-મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને મનપણે પરિણમાવીને મનોયોગરૂપે નિસર્જનની શક્તિ. આ પતિઓ પર્યાતનામકર્મના ઉદય વડે પૂર્ણ કરાય છે, જે તે પૂર્ણ કરે તે પર્યાપ્તક, • x • જે પૂરી ન કરે તે અપર્યાપ્તક છે.
- આ છ પતિ એકીસાથે આરંભીને અંતર્મુહૂર્ત વડે પૂર્ણ થાય છે. તેમાં આહાર પચતિ નિવૃત્તિકાળ એક જ સમય કઈ રીતે? જે પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે. - હે ભગવતુ ! આહાર પર્યાપિત વડે અપયતિ જીવ આહારક કે અનાહારક? હે ગૌતમ આહાક નથી, અનાહારક છે. વિગ્રહગતિમાં તે આહારપતિ વડે અપર્યાપ્તક થાય, વળી ઉત્પત્તિ માં પ્રાપ્ત થયેલ પણ આહાર પયક્તિ વડે અપયર્તિક થાય તો આ પ્રમાણે ઉત્તર હોય - હે ગૌતમ!ક્યારેક આહારક હોય, ક્યારેક અણાહાક હોય. જેમ શરીરાદિ પર્યાપ્તિમાં કહ્યું છે તેમ.
વળી આહાર પતિ સિવાયની પાંચે અસંખ્યાત સમયવાળી છે અને તે પાંચે અંતમુહર્તમાં પૂર્ણ થાય છે. અપર્યાપ્તક તો ઉચ્છવાસ પયક્તિ વડે અપયપ્તિ જ મૃત્યુ પામે છે, પણ શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ વડે અપર્યાપ્તા મરતા નથી. કેમકે શરીર
Page #47
--------------------------------------------------------------------------
________________
૨/૧/૩
અને ઇન્દ્રિયાદિ પયપ્તિથી પર્યાપ્ત જીવો વડે જ પભવનું આયુષ્ય બંધાય છે. પ્રવ - એવી રીતે પૂર્વવત્ જાણવું.
સુવિહા પુવવી - આદિ છ સૂત્રો - રાત - સ્વકાય કે પકાય શરુ આદિથી પરિણામાંતરૂં પામેલા - અચિત થયેલા. તેમાં દ્રવ્યથી ખાતર આદિ વડે મિશ્રિત દ્રવ્ય વડે, કાલથી પોરુષિ આદિ વડે મિશ્ર કાલ વડે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પશોં, બીજા પરિણામ વડે પરિણત થયેલા તે અચિત થાય છે.
ક્ષેત્રથી તો - સ્વસ્થાનેથી લઈ જવાતા લવણાદિ, પ્રતિદિન ક્રમશઃ આગળ જતાં ૧00 યોજનથી આગળ જતાં સર્વથા અચિત થાય છે. હવે શસ્ત્ર પરિણત થયા સિવાય અચિત થવાના કારણો કહે છે [૧] - સ્વદેશ જ આહારના અભાવે. [૨] એક ભાજનથી બીજા ભાજનમાં નાખતા [3] પ્રચંડ વાયુથી, [૪] અગ્નિના તાપથી, [૫]. રસોડાના ધુંવાડા આદિથી લવણાદિ અચિત્ત થાય છે. હરતાલ, મણશીલ, પીપર, ખજૂર, દ્રાક્ષ અને હરડે પણ લવણની જેમ અચિત્ત થાય છે. પણ સાધુએ આસીર્ણઅનાચીણનો વિધિ જાણવા યોગ્ય છે. વસ્તુના અચિત થવાના કારણમાં - આરહણ, ઓરહણ, નિસિયણ ઇત્યાદિથી અચિત્ત થાય છે.
પરિણામાંતર પ્રાપ્ત થતાં પણ પૃવીકાયિક જ કહેવાય છે, તે માઝ અચેતન છે, એમ જો નહીં માનીએ તો આ અચેતન પૃથ્વીકાય પિંડના પ્રયોજનનું કથન કેમ ઘટે ? જેમ પાનાદિ ઘસવામાં અચિત પૃથ્વીનો સાધુ ઉપયોગ કરે છે.
4 - ઇત્યાદિ પાંચ સગો પૂર્વવત કહેવાય. કવન - વિચિત્ર પર્યાય પામે તે દ્રવ્યો - જીવ અને પગલરૂપ છે. તે વિવક્ષિત પરિણામના ત્યાગ વડે ભિન્ન પરિણામને પ્રાપ્ત થયેલ તે પરિણત દ્રવ્યો વિવક્ષિત પરિણામવાળા છે, જે પરિણામાંતરને પ્રાપ્ત ના થયેલ તે અપરિણત દ્રવ્યો. એ છઠું દ્રવ્ય સૂત્ર.
તુવો - આદિ છ સૂત્રો, ગતિ એટલે ગમત, તેને પ્રાપ્ત તે ગતિસમાપન્ન. પૃવીકાયિકાદિ આયુષ્યના ઉદયથી જે પૃથ્વીકાયાદિ વ્યપદેશવાળા વિગ્રહગતિ વડે ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે, તે ગતિસમાપન્ન કહેવાય છે. અતિસમાપન્ન જીવો તો સ્થિતિવાળા છે. દ્રવ્યસૂત્રમાં ગતિ-ગમનમાત્ર જ જાણવું. શેષ પૂર્વવત્.
સુવા પ્રવી. છ સણો વર્તમાન સમયમાં જ કોઈક આકાશદેશમાં રહેલાં તે જ અનંતરાવગાઢકો, જેમને બે આદિ સમયો થયેલા છે તે પરંપરાવગાઢકો છે. અથવા વિવક્ષિત ફોગ કે દ્રવ્ય અપેક્ષાઓ અંતરહિતપણે રહેલા તે અનંતરાવગાઢ અને બીજા પરંપરાવગાઢ છે - દ્રવ્યસ્વરૂપ કહ્યું. હવે દ્રવ્ય વિશેષ કાલ, આકાશ કહે છે
• સૂઝ-૩૪ :કાળ બે ભેદે કહેલ છે - અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ. આકાશ બે ભેદે કહેલ છે . લોકાકાશ અને અલોકાકાશ. • વિવેચન-૭૪ - આ જણાય છે કે જેના વડે જણાય છે જાણવું કે કલાસમૂહ તે કાળ. વર્તના
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે નવા-જૂના રૂપે વવુિં તે, અવસર્પિણી-ઉત્સર્પિણી રૂપે બે ભેદે. બે સ્થાનના અનુરોધથી કહ્યું. અન્યથા અવસ્થિત લક્ષણવાળો મહાવિદેહ તથા ભોગભૂમિમાં સંભવિત ત્રીજો ભેદ પણ છે - ઉમા-rણે સર્વદ્રવ્ય સ્વભાવોને મર્યાદાપૂર્વક પ્રકાશે, દ્રવ્યના સ્વભાવનાં લાભમાં આધારને આપે તે આકાશ.
શબ્દ મર્યાદા અને અભિવિધિવાચી છે, તેમાં મયદા અર્થે આકાશમાં રહેવા છતાં પણ ભાવો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આકાશપણાને પામતા નથી. એ રીતે તે ભાવોને પોતાને આધીન ન કરવાથી આકાશસ્વરૂપ થતાં નથી. અભિવિધિ અર્થે તો સવભાવ વ્યાપક હોવાથી આકાશ છે. જે આકાશદેશમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યોની વૃત્તિ છે, તે જ આકાશ લોકાકાશ છે, તેથી વિપરીત તે અલોકાકાશ.
હમણાં આકાશનું સૈવિધ્ય કહ્યું. લોક - x • શરીરનો આશ્રય છે, માટે હવે શરીરનું કથન કરે છે–
• સૂત્ર-૭૫ :
નૈરયિકોને બે શરીર છે . અત્યંતર, બાહ્ય. અત્યંતર તે કામણ, બાહ્ય તે વૈક્રિય. એ રીતે દેવોને પણ જાણવા. પૃedીકાયિકને બે શરીર છે - વ્યંતર, બાહ. અત્યંતર તે કામણ, બાહ્ય તે ઔદારિક. યાવ4 વનસ્પતિકાયિકને બે શરીર છે. બેઇનિદ્રયને બે શરીર છે - અભ્યતર, બાહ. અત્યંતર તે કામણ. બાહ્ય તે અસ્થિ-માંસ-લોહીથી બદ્ધ ઔદારિક. યાવત્ ચઉરિન્દ્રિયને બે શરીર 91eldi.
પંચેન્દ્રિય તિચિયોનિકને બે શરીર છે . આખ્યતર, બાહ્ય. અજીંતર તે કામણ, બાહ્ય તે અસ્થિ-માંસ-લોહી-નાયુ-શિરાબદ્ધ ઔદારિક, મનુષ્યને પણ તેમ જ છે. વિગ્રહગતિ સમાપક નૈરચિકને બે શરીરો છે - વૈજન્મ અને કામણનિરંતર ચાવતું વૈમાનિકોને બે શરીર છે. નૈરયિકોને બે સ્થાને શરીરસ્પત્તિ છે - રાગથી, હેપથી. યાવત વૈમાનિકને તેમ છે. નૈરયિક યાવત વૈમાનિકને બે
સ્થાને શરીરની નિતના છે . રણનિર્વતના, હેપનિર્વતના કાયા લે છે - પ્રસકાય, સ્થાવરકાય. ત્રસકાય બે ભેદે - ભવસિદ્ધિક, ભવસિદ્ધિક. સ્થાવસ્કાયના પણ તે બે ભેદ છે.
• વિવેચન-૭૫ -
નેવાન આદિ પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે - પ્રત્યેક ક્ષણે વૃદ્ધિ અને હાનિ વડે નાશ પામે તે શરીર તેમજ સડવા આદિના સ્વભાવથી અનુકંપનપણું હોવાથી શરીર છે તે જિનેશ્વરે બે ભેદે કહ્યા છે. અાવ્યંતર-મધ્યમાં થયેલું. આગંતરણું જીવના પ્રદેશો સાથે ક્ષીર-નીર ન્યાયથી એકીભૂત થવાથી ભવાંતરમાં જતા પણ જીવની સાથે ગતિમાં તેનું મુખ્યપણું હોવાથી તેમજ ઘર વગેરેમાં રહેલ પુરુષની માફક જ્ઞાનવાળાને પ્રત્યક્ષ હોવાથી આત્યંતર છે. તથા બહાર થયેલું તે બાહ્ય તેનું બાહ્યપણું જીવના પ્રદેશો વડે કોઈપણ શરીરના કેટલાંક અવયવોને વિશે અવ્યાપ્ત હોવાથી ભવાંતરમાં
Page #48
--------------------------------------------------------------------------
________________
૨/૧/૫
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સાથે ન જવાથી અતિ-જ્ઞાનરહિતને પણ પ્રાયઃ પ્રત્યક્ષ છે.
અત્યંત-કાશ્મણ શરીર નામકર્મના ઉદયથી થનારું, સર્વ કર્મોની ઉત્પન્ન થવાની ભૂમિરૂપ છે, તથા સંસારી જીવોને બીજી ગતિમાં જવામાં સહાયક ને શરીર કામણવર્મણા સ્વરૂ૫ છે. કમ એ જ કામણ છે. કાશ્મણના ગ્રહણથી તૈજસ શરીર પણ ગ્રહણ કરેd. જાણવું. કેમકે તે બંને સાથે રહે છે, એકના વિના બીજું શરીર ન હોય.
પર્વ રેવાઈ. જેમ નૈરયિકોને બે શરીર કહ્યા, તેમ અસુસદિ વૈમાનિક પર્યા તે બે શરીરો કહેવા. કાર્પણ અને વૈક્રિય શરીરોનો તેઓને સદભાવ હોય છે. અહીં ચોવીશ દંડકોની વિવક્ષા હોવાથી શેષ દંડકો કહે છે - પૃથ્વી. - પૃથ્વી આદિને બાહ્ય ઔદારિક શરીર નામકર્મોદયથી ઉદાર પગલો વડે થયેલ દારિક શરીર છે. માત્ર એકેન્દ્રિયોનું શરીર અસ્થિ આદિ સહિત છે. વાયુકાયનું વૈક્રિય શરીર પ્રાયઃ હોવાથી તેની વિવક્ષા કરી નથી. બેઇન્દ્રિય અસ્થિ-માંસ-લોહીથી બદ્ધ હોય છે. • X • એ વિશેષ કહ્યા. પંચેન્દ્રિય - તિર્યંચ મનુષ્યોને એટલું વિશેષ કે - અસ્થિ-માંસ-લોહીસ્નાયુ અને શિસ વિશેષ છે. બીજી રીતે ચોવીશ દંડકની પ્રરૂપણા કહે છે
વિગ્રહગતિ - જ્યારે વિષમશ્રેણિમાં રહેલ ઉત્પત્તિસ્થાનમાં જવાનું હોય ત્યારે જે પ્રાપ્ત થાય તેને વિગ્રહગતિ સમાપણ કહેવાય, તેઓને બે શરીરો હોય છે. અહીં તૈજસ-કામણના ભેદથી વિવેક્ષા છે. એ રીતે ચોવીશદંડક જાણવા.
શરીરના અધિકારથી શરીરની ઉત્પત્તિને દંડક વડે કહે છે - નૈરયિક આદિ સ્પષ્ટ છે, પણ રાગદ્વેષજનિત કર્મોથી શરીરની ઉત્પત્તિ, તે રાગદ્વેષ વડે જ વ્યવહાર કરાય છે. કાર્યમાં કાર્યનો ઉપચાર છે. એ રીતે વૈમાનિક દંડકપર્યત જાણવું.
- શરીરના અધિકારથી શરીર નિવર્તન સત્ર પણ એ રીતે જાણવું. વિશેષ એ કે ઉત્પત્તિ તે માત્ર શરૂઆત છે અને નિર્વતન તે પૂર્ણ કરવું. શરીરના અધિકારથી શરીરીની બે સશિ વડે પ્રરૂપણા - બસનામ કર્મોદયથી ત્રાસ પામે તે બસ. તેમની રાશિ તે ત્રસકાય. સ્થાવરનામ કમોંદયથી સ્થિર રહેવાના સ્વભાવથી સ્થાવર તેની રાશિસ્થાવરકાય, બસ, સ્થાવરકાયોના દ્વિપણાની પ્રરૂપણા માટે તલવાય, બે સૂત્રો સુગમ છે.
પૂર્વ સૂત્રમાં શરીરવાળા ભવ્યો કહ્યા. અહીં તેને વિશેષથી કહે છે. • x - • સૂત્ર-૩૬ :
બે દિશા સન્મુખ રહીને નિળિો -નિગ્રન્થીને દીક્ષા દેવી કલ્ય-પૂર્વ, ઉત્તર એ રીતે ૧-લોચ કરવા, રશિw આપવા, 3-ઉપસ્થાપનાર્થે ૪-ન્સહભોજનાર્થે, ૫સંવાસાર્થે સ્વાધ્યાયના ઉદ્દેશાર્થે, રૂમુદ્દેશ માટે, ૮-અનુજ્ઞા માટે, આલોચના માટે, ૧૦-પ્રતિક્રમણ માટે, ૧૧-નિંદાર્થે, ૧ર-ગહર્થેિ, ૧૩-છેદનાર્થે, ૧૪-વિશુદ્ધિ માટે, ૧૫-ફરી ન કરવા સન્મુખ જવા માટે, ૧૬ન્યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકમ વીકારાર્થે પૂર્વ-ઉત્તર દિશા લેવી. બે દિા સમુખ અપશ્ચિમ મારણાંતિક સંલેખના આરાધના કરનારા, ભકdયાન પ્રત્યાખ્યાન કરનારા તથા પાદપોપગઈ અને મરણની આકાંક્ષા ન કરનાર સાધુ-સાધ્વીને સ્થિર રહેવા પૂર્વ અને ઉત્તરદિશા કહ્યું છે. [5/6]
• વિવેચન-:
બે દિશા - પૂર્વ કે ઉત્તરદિશા સમુખ કલે છે. ધનાદિ ગ્રંચિ ચાલી ગઈ છે માટે નિર્ણન્થો-સાધ, નિગ્રન્થી-સાવી તેઓને જોહરણાદિ દાન વડે દીક્ષા દેવી. કહ્યું છે . પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ દેવું કે ગ્રહણ કરવું અથવા જે દિશામાં જિન આદિ હોય કે જિન ચૈત્યાદિ હોય તે દિશા સન્મુખ દિક્ષાદિ કરવા. 9. જેમ દીક્ષા સૂત્ર માટે બે દિશાનું કથન કર્યું તેમ મુંડનાદિ ૧૬ સૂત્રો પણ જાણવા. તેમાં
૧-મુંડન એટલે મરતકના વાળનો લોચ, ૨-શિક્ષા-ગ્રહણ શિક્ષા વડે સૂકાઈને ગ્રહણ કા, આસેવનશિક્ષાથી પડિલેહણાદિ શીખવવા. 3-ઉત્થાપના-મહાવતોમાં, ૪-ભોજનમંડલિમાં બેસાડવા, ૫-સંતાક માંડલી સ્થાપના, ૬-સારી રીતે, મર્યાદા વડે ભણાય તે સ્વાધ્યાય-અંગાદિ સૂત્રોનો ઉદ્દેશ અર્થાત્ યોગવિધિકમથી સમ્યક્ યોગ વડે “આ-ભણ” એવો ઉપદેશ કરવા. સમુદ્દેશ-યોગ સામાચારીથી જ આ સૂત્ર સ્થિર-પરિચિત કર એમ કહેવા માટે. ૮-અનુજ્ઞા-સમ્યમ્ રીતે ‘તેને ધાર, બીજાને કહે' તેમ કહેવું.
૯-ગુરુ પાસે અપરાધ નિવેદન, ૧૦-પ્રતિક્રમણ કરવા, ૧૧-સ્વ સાક્ષીએ અતિચાર નિંદાથૅ, • પોતાના વર્તનનો પશ્ચાતાપ તે નિંદા, ૧૨-ગુરુ સમક્ષ અતિચાર ગહર્થેિ - નહીં પણ નિંદા જ છે, પણ બીજા પાસે પ્રકાશવું તે ગહ. ૧૩-અલગ કરવા • તોડવા માટે - અતિચારના અનુબંધને છેદવા માટે, ૧૪-અતિયારરૂપ કાદવની અપેક્ષાએ આત્માને નિર્મલ કરવા માટે, ૧૫-ફરીથી નહીં કરે એવું સ્વીકારવા માટે, ૧૬-અતિયારાદિ અપેક્ષાએ યથોચિત પાપનો નાશ કરવા કે પ્રાયઃચિતનું શોધન કરવાથી પ્રાયશ્ચિત્ત.
કહ્યું છે કે - જેથી પાપ નાશ પામે છે, તે કારણથી પ્રાયશ્ચિત કહેવાય છે અથવા પ્રાયઃ અપરાધથી થયેલ મલીન ચિત્તને શુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્ત. * તપકમ નિર્વિકૃતિક આદિ સ્વીકારવા માટે - હવે સતરમું પેટા સૂત્ર કહે છે.
છે જ. • પશ્ચિમ શબ્દ જ અમંગલરૂપ છે, તેનો પરિહાર કરવા અપશ્ચિમ. મરણના અંતમાં થનાર તે મારણાંતિકી, અપશ્ચિમ-છેલ્લી. જેનાથી શરીર અને કપાયાદિ ક્ષીણ કરાય છે તે સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખની. તે સેવવારૂપ ધર્મ વડે તેમાં જોડાયેલાને કે સંલેખના વડે ક્ષીણ શરીરવાળાઓને તથા જેઓએ અન્ન, પાણીનું પચ્ચખાણ કરેલ છે, તેઓને વૃક્ષવત્ ચેપ્ટારહિતપણે સ્થિર થયેલાઓને, અનશન વિશેષ સ્વીકાનારાઓને, મરણકાળને નહીં ઇચ્છનારાઓને રહેવા માટે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહેવું કહ્યું.
સ્થાન-૨, ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #49
--------------------------------------------------------------------------
________________
૮૪
છે સ્થાન-૨ - ઉદ્દેશો-૨ &
—X —X —X — • ભૂમિકા :
અહીં અનંતર ઉદ્દેશામાં દ્વિત્વવિશિષ્ટ જીવ-અજીવ ધર્મો કહ્યા. હવે બીજા ઉદ્દેશામાં દ્વિવ વિશિષ્ટ જીવના જ ધર્મો કહે છે, એ સંબંધ • x • છે
[૧] જે દેવો ઉdલોકમાં ઉત્પન્ન થયેલા છે, તે બે પ્રકારે છે : કલ્યોપક, વિમાનોપક, ચારોક, ચારસ્થિતિક. ગતિરતિક, ગતિમાપક. તે દેવો વડે સદા પાપકર્મ કરાય છે, તે પાપના ફળને દેવભવમાં રહીને જે કેટલાંક દેવો ભોગવે છે અને કેટલાંક તે પાપના ફળને ભવાંતરમાં વેદ છે.
]િ નૈરયિકોને સદા જે પાપકર્મ બંધાય છે, તે ત્યાં રહીને પણ કેટલાંક વેદે છે, અને કેટલાંક ભવાંતરમાં જઈને વેદે છે. એ રીતે ચાવ4 પંચેન્દ્રિય તિર્યંચો સુધી ગણવું. મનુષ્યોને સદા જે પાપકર્મ બંધાય છે, તેના ફળને કેટલાંક અહીં રહીને વેરે છે, કેટલાંક ભવાંતમાં ભોગવે છે. મનુષ્ય સિવાયના બાકીના સમાન પાઠવાળા છે.
• વિવેચન-g૭ -
ને હવે આ સૂટનો અનંતર ણ સાથે આ સંબંધ છે - અનંતર સૂત્રમાં છેલ્લે પાદપોષણમન અનશન કહ્યું, તેનાથી કેટલાંક જીવો દેવપણું પામે છે. તેથી દેવવિશેષ કહેવા વડે તેના કર્મબંધન-વેદનને પ્રતિપાદન કરતાં કહે છે–
ધે કહેવાશે તે વૈમાનિક દેવો, અનશનાદિથી ઉત્પન્ન થાય છે. તે કેવા છે ? ઉtવલોકમાં ઉત્પન્ન થયેલા તે વપપક બે ભેદે-૧-કપોપક-સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થયેલ. ર-વિમાનોપપક-શૈવેયક, અનુતર વિમાનોમાં ઉત્પન્ન થયેલા ભાતીત. બીજા બે પ્રકાર • જ્યાં જ્યોતિકના વિમાનો ભ્રમણ કરે છે તે ચા-જ્યોતિક ક્ષેત્ર સમસ્ત, ચુપચર્ય સાપેક્ષાએ શબ્દની પ્રવૃત્તિના નિમિતના આશ્રયથી તેમાં ઉત્પણ તે ચારોપપક « જ્યોતિકો છે, પાદપોપગમનાદિથી જયોતિકત્વ પ્રાપ્ત ન થાય એમ ન કહેવું, કેમકે પરિણામ વિશેષથી તેમ પણ થાય છે. આ જ્યોતિકો પણ બે પ્રકારના છે—
જ્યોતિક ક્ષેત્રમાં જેમની સ્થિરતા છે તે ચાર સ્થિતિકો, સમયોગની બહાર રહેનારા ઘંટાકૃતિઓ છે. તથા ગમનમાં જેમની રતિ છે, તે ગતિરતિકો, સમયક્ષેત્રવર્તી છે. ગતિરતિકો સતત ગતિ ન કરૂારા પણ હોય છે. તેથી ગતિને નિરંતર પામેલા તે ગતિસમાપક-અનુપરતગતિવાળા છે.
પૂર્વોક્ત દેવોને x• નિત્ય જે જ્ઞાનાવરણાદિ, જીવોને નિરંતર બંધકપણાથી બંઘાય છે, * * * તે દેવોને કર્મોનું અબાધાકાળનું ઉલ્લંઘન થતા • x • દેવોના ભવમાં જ, કપાતીત દેવોને બીજ ક્ષેત્રમાં ગમતનો અસંભવ હોવાથી અહીં 1 અને અવત શબ્દ વડે જ ભવ અર્ણ ઇરિત છે. ક્ષેત્ર-શયન-આસનાદિ વિવક્ષિત નથી.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેરી દેવભવમાં વર્તનાર કેટલાંક દેવો ઉદયવિપાકને અનુભવે છે. દેવભવથી બીજા ભવમાં ઉત્પન્ન થઈને કેટલાંક વેદના અનુભવે છે. કેટલાંક ઉભયભવમાં પણ વેદના અનુભવે છે, બીજા કેટલાંક જીવો વિપાકોદય અપેક્ષાએ ઉભયમાં વેદના અનુભવતા નથી. આ બે વિકલ્પ સૂત્રમાં નથી, કેમકે બે સ્થાનનો અધિકાર ચાલે છે.
સૂત્રોક્ત બે વિકલ્પ સર્વે જીવોમાં ચોવીશ દંડક વડે પ્રરૂપતા કહે છે : તૈરયિકો. આદિ પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે. “ત્યાં કે અન્ય' પાઠથી પંચેન્દ્રિય પર્યન્ત દંડક જાણવો. મનુષ્યોમાં વળી અભિલાપ વિશેષ છે જેમ હાય જુથા* સૂત્રકાર પણ મનુષ્ય હતા. આ કારણથી પરોક્ષરૂપ દૂરના કથન ભૂત o શબ્દ છોડીને મનુષ્ય સૂત્રમાં ૪ એવો નિર્દેશ કર્યો. કેમકે મનુષ્યભવના સ્વીકારી પ્રત્યક્ષ આસનવાસી મ્ શબ્દનો વિષય છે, તેથી જ કહે છે - મનુષ્ય સિવાય વ્યંતર, જ્યોતિક, વૈમાનિક સરખા અમિતાપવાળા છે.
શંકા-પહેલા સૂત્રમાં જ જ્યોતિક અને વૈમાનિકનો વિવક્ષિત અર્થ કહ્યો છે તો ફરી તેને અહીં કેમ લીધા ? (સમાધાન] પ્રથમ સૂરમાં તેમને અનુષ્ઠાન કળા દશાવવાના પ્રસંગ ભેદથી કહાા છે, અહીં તો દંડકના કમ વડે સામાન્યથી કહ્યા છે તેવી દોષ નથી. અહીં દેખાય છે, તે સૂત્રોમાં વિશેષનું કથન હોવા છતાં સામાન્યનું કથન પણ છે, સામાન્યમાં વિશેષનું કથન હોય જ • ત્યાં રહેલા વેદના વેદે એમ કહ્યું તેથી નારકાદિ ગતિ-આગતિનું નિરૂપણ કરે છે
- સૂત્ર-૩૮ :
[૧] નૈરમિકોને બે ગતિ, બે આગતિ કહી છે • નૈરસિક, નકને વિશે ઉત્પન્ન થતો મનુષ્યો કે પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય. તે ઐરમિકપણાને છોડતો મનુષ્ય કે પંચેન્દ્રિય તિચિપણામાં જાય. એ રીતે અસુરકુમારે પણ જાણવા. વિશેષ એ કે • અમુકુમાર અસુરકુમારવને છોડતો મનુષ્યપણા કે તિચિ યોનિકપણામાં જય. એ રીતે સર્વે દેવો જવા.
]િ પૃeતીકાયિકોને બે ગતિ, બે આગતિ કહી છે . પૃવીકાયિક, પૃથવીકાયને વિશે ઉત્પન્ન થતાં પૃવીકાય કે નોપૃથ્વીકાયમાંથી આવે. પૃવીકાયિક, પૃવીકાપણાને છોડતો પૃવીકાયિકત્વ કે નોપૃવીકારિકત્વમાં જય. મનુષ્યો સુધી આ પ્રમાણે કહેલું..
• વિવેચન-૩૮ :
સગપાઠ સુગમ છે. વિશેષ એ કે - નાસ્કો, આધારભૂત મનુષ્ય અને તિર્થય ગતિ સ્વરૂપ બે ગતિમાં જેમનું ગમન છે તે બે ગતિવાળા છે. તથા અવધિભૂત મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાંથી આવે છે. જેને નાકાયુ ઉદયમાં આવેલ છે તે નાક કહેવાય છે, તેથી “નાકોની મળે" એમ કહ્યું. ઉદ્દેશકમના વિષયમથી પ્રથમ વાકય વડે આગતિ કહી. જે મનુષ્યપણા આદિમાંથી નાકમાં ગયેલ તે જ આ નાક, બીજા નહીં. આ કથનથી એકાંત અતિત્યપણાનું ખંડન કર્યું. “સર્વચા છોડતો'' અહીં ભૂત
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૨/૮
૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ભાવ વડે નાકનું કથન છે. તે વડે ગતિ કહી.
તેઉકાયિકો તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ બે આગતિવાળા છે અને તિર્યંચની અપેક્ષાએ એક ગતિવાળા છે. આ વાક્ય સ્વીકારીને આમ કહ્યું. એ રીતે
સુકુમારની નાક માફક વકતવ્યતા કહેવી. વિશેષ ઓ કેવલ પંચેન્દ્રિય તિર્યયોમાં ઉત્પન્ન થાય છે, એમ નહીં પણ પૃથ્વી આદિમાં પણ ઉત્પન્ન થાય.
સામાન્યથી કહ્યું છે કે - અસુરકુમારની માફક બારે દંડકપદ કહેવા. તેઓની એકેન્દ્રિયમાં પણ ઉત્પત્તિ થાય છે. “નોપૃથ્વીકાય” અહીં પૃથ્વીકાયના નિષેધ દ્વાર વડે કાયિકાદિ સર્વ ગ્રહણ કર્યા. કેમકે અહીં બે સ્થાનનું વર્ણન છે. નારકને વજીને ૨૩ દંડકમાંથી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય. દેવ અને નાકના ૧૪ દંડક છોડીને કાયાદિ નવ દંડકમાં જાય. જેમ પૃથ્વીકાયિકો “બેગતિ" આદિથી કહ્યા છે, તેમ કાયાદિ મનુષ્ય પર્યન્તના દંડકો “પૃથ્વીકાયિક’ શબ્દને સ્થાને અકાયિક વગેરેનું કથન કરનારા આ અભિલાપો વડે કહેવા.
ચંતાદિ પૂર્વે અતિદિષ્ટ છે. જીવ અધિકારચી હવે ભવ્યાદિનું કથન• સૂત્ર-૩૯ :
૧-નૈરયિકો બે ભેદે કહ્યા છે - ભવસિદ્ધિક, અભયસિદ્ધિક. યાવતું વૈમાનિક. ર-નૈરયિક બે ભેદ-અનંતરોધપક, પરંપરોપક ચાવતુ વૈમાનિક. ૩નૈરયિક બે ભેદે-ગતિમાપક, ગતિસમાપક ચાવતુ વૈમાનિક. ૪-નૈરયિક બે ભેદે-પ્રથમસમયોપw#ક, અપથમસમયોપપક યાવ4 વૈમાનિક. ૫-નૈરયિક બે ભેદે-આહારૂ, અનાહાક. યાવતું વૈમાનિક.
૬-નૈરયિક બે ભેદે - ઉચ્છવાસક, નોચ્છવાસક યાવત્ વૈમાનિક. - નરસિક બે ભેદે - સઇન્દ્રિય, અનિન્દ્રિય યાવત વૈમાનિક. ૮-નૈરયિક બે ભેદેપર્યાપ્તક, અપર્યાપ્તક ચાવતું વૈમાનિક. ૯-નૈરયિક બે ભેદે-સંજ્ઞી, અસંજ્ઞી, એ રીતે સર્વે પંચેન્દ્રિય યાવતું વ્યંતર વૈિમાનિકો સુધી જાણવું. ૧૦-નૈરયિક બે ભેદે - ભાપક, અભાષક - એ રીતે એકેન્દ્રિય સિવાય બદાં દંડકોમાં જાણવું.
૧૧-નૈરયિક બે ભેદ - સાગૃષ્ટિક, મિથ્યાર્દષ્ટિક એ રીતે એકેન્દ્રિય વજીને સર્વે દંડકોમાં જાણવું. ૧ર-નૈરચિક બે ભેદે - પરિત્ત સંસારિક, અનંત સંસારિક ચાવતુ વૈમાનિક. ૧૩-નૈરયિક બે ભેદે-સંખ્યાતકાલ સમયસ્થિતિક, અસંખ્યાતકાલ સમય સ્થિતિક. એ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને વજીને પંચેન્દ્રિય ચાવતુ બંતર સુધી જાણવું. ૧૪-નૈરયિક બે ભેદે-સુલભભૌધિક, દુર્લભબોધિક ચાવ4 વૈમાનિક. ૧૫-નૈરયિક બે ભેદે - કૃષ્ણપાક્ષિક, શુHપાક્ષિક યાવત વૈમાનિક. ૧૬-નૈરયિક બે ભેદે - ચરિમ, અચમિ એ રીતે વૈમાનિકપત બબ્બે ભેદ જાણવા.
• વિવેચન-૩૯ :ઉક્ત ૧૬-સૂત્રોમાં ભવ્ય દંડક સુગમ છે. [૨] અનંતર દંડકમાં-એક સાથે
બીજાની અનંતર ઉત્પત્તિ તે અનંતરોપપHક, તેથી વિપરીત તે પરંપરોપજ્ઞક. અથવા વિવક્ષિત દેશની અપેક્ષાએ અંતરરહિતપણે ઉત્પન્ન તે અનંતર ઉપપક અને તેથી વિપરીત તે પરંપરોપપત્રક. [3] ગતિદંડકમાં ગતિ સમાપક તે નરકમાં જતા અને નરકમાં ગયેલા તે ગતિમાપક અથવા નાકપણાને પ્રાપ્ત છે ગતિ સમાપH, બીજા તે દ્રવ્યનારક અથવા ચલત્વ, સ્થિરત્વની અપેક્ષાએ અનુક્રમે ગતિસમાપક, અગતિસમાપHક જાણવા.
[૪] પ્રથમ સમય દંડક - જેઓને ઉત્પન્ન થયે પ્રથમ સમય થયો છે તે પ્રથમ સમયોપપક, તેથી જુદા તે અપ્રથમ સમીપપજ્ઞક. [૫] આહારદંડક-આહારકો હંમેશા હોય, નાહાક તો વિગ્રહગતિમાં એક કે બે સમય સુધી હોય, જે બસનાડીમાં મરીને ત્યાં જ ઉત્પન્ન થાય. બીજી રીતે ત્રણ સમય સુધી અનાહારક હોય. [૬] ઉચ્છવાસ દંડક - જે શ્વાસોચ્છવાસ લે છે તે ઉચ્છવાસક, ઉચ્છશ્વાસક પયક્તિ વડે પર્યાપ્ત, તેથી ભિન્ન તે નોચ્છવાસક.
| [] ઇન્દ્રિયદંડક-સેન્દ્રિય, તે ઇન્દ્રિય પર્યાપ્તિ વડે પર્યાપ્ત, અપયપ્તિ અનિન્દ્રિય. [૮] પર્યાદ્ધિદંડકપતિ નામકર્મના ઉદયથી પદ્ધિા અને અપતિ નામકર્મના ઉદયથી અપયMિા. [] સંજ્ઞીદંડક-મન:પર્યાપ્તિ વડે પયપ્તિ તે સંજ્ઞી, અપર્યાપ્ત તે અસંજ્ઞી. વં f/9. એટલે જેમ નાકો સંી, અસંજ્ઞી ભેદે કહ્યા તેમ અપરિપૂર્ણ સંખ્યા ઇન્દ્રિયોની છે જેની તે વિકલેન્દ્રિય, તે પૃથ્વી આદિ.-બે ત્રણ ચાર ઇન્દ્રિયોને વર્જીને જે બીજા જીવો છે તે પંચેન્દ્રિય અસુરાદિ છે, તે સર્વે સંડ્રીઅસંજ્ઞીપણે કહેવા, • x • વૈમાનિક દંડક પર્સન એ રીતે કહેવા. ક્યાંક ના વાવંત્તર એવો પાઠ છે, ત્યાં આ અર્થ છે - જે અસંજ્ઞીઓમાંથી નાકાદિપણે ઉત્પન્ન થાય તે અસંજ્ઞીઓ જ કહેવાય. અસંજ્ઞી નાચ્છાદિથી આરંભીને વ્યંતર સુધી ઉત્પન્ન થાય, પણ તેઓ જ્યોતિક અને વૈમાનિકોમાં ઉત્પન્ન ન થાય, તેઓને અસંજ્ઞીપણાનો અભાવ હોવાથી તેઓનું અહીં ગ્રહણ કરેલ નથી.
[૧૦] ભાષાદંડકમાં - ભાષા પર્યાતિના ઉદયે ભાષક છે, તેની અપયતિક અવસ્થામાં અભાષક છે. એકેન્દ્રિયોને ભાષા પર્યાપ્તિ નથી. [૧૧] સમ્યમ્ દષ્ટિ દંડકમાં એકેન્દ્રિયોને સમ્યકત્વ નથી, બેઇન્દ્રિયોને તો સાસ્વાદન સમ્યકત્વ હોય પણ શકે, તેથી એકેન્દ્રિય વજીને એમ કહ્યું. [૧૨] સંસારદંડકમાં-થોડા ભવવાળા તે પરિતસંસારિક, બીજા તે અનંત સંસારિક. [૧૩] સ્થિતિદંડક-'કાળ' શબ્દનો અર્થ કાળોવર્ણ પણ થાય, ‘સમય’ શબ્દનો અર્થ આચાર પણ થાય પણ અહીં કાળરૂપ સમય તે કાળસમય - સંખ્યાત વર્ષ પ્રમાણ જેમની સ્થિતિ છે તે અંગેયકાલસમય સ્થિતિક • ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ. બીજા પલ્યોપમના અસંખ્યાત ભાગાદિ સ્થિતિવાળા તે અસંખ્યાતકાલ સમય સ્થિતિક - x-. આ પ્રમાણે તારવતુ બે ભેદે સ્થિતિક દંડક કહ્યા. તે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય વજીને પંચેન્દ્રિય અસરાદિ કહ્યા. કેમકે એકેન્દ્રિયોને તો ૨૨,000 વર્ષાદિ સ્થિતિ છે. પંચેન્દ્રિયોમાં પણ વ્યંતર પર્યન્ત કહ્યા. કેમકે તેઓ
Page #51
--------------------------------------------------------------------------
________________
૨//૯
જ ઉભય સ્થિતિવાળા હોય છે. જ્યોતિક, વૈમાનિક તો અસંખ્યાતકાલસ્થિતિક છે.
[૧૪] બોધિદંડકમાં - બોધિ - જિનધર્મી પ્રાપ્તિ સુલભ છે જેમને તે સુલભ બોધિક. બીજા તે દુર્લભબોધિક. [૧૫] પાક્ષિક દંડકમાં - વિશુદ્ધપણાથી જે પક્ષ તે શુક્લપક્ષ. તે વડે વિચરે તે શુક્લ પાક્ષિક. શુકલપણું તે કિયાવાદીપણાએ છે. કહ્યું છે કે કિયાવાદી ભવ્ય હોય છે, અભય નહીં, તેમ શુક્લપાક્ષિક હોય છે, કૃષ્ણપાક્ષિક નથી. અથવા આસ્તિકોનો વિશુદ્ધપણે જે પક્ષ તે શુકલપક્ષ, તેમાં થાય તે શુક્લપાક્ષિક, તેથી વિપરીત તે કૃષ્ણ પાક્ષિક. [૧૬] ચરમ-જેઓને તે નારકાદિ ભવ છેલ્લો હોય અથત ફરીથી ત્યાં ઉત્પન્ન ન થાય, કેમકે મોક્ષે જવાથી તે ચમ કહેવાય. તેથી જુદા તે અચરમ.
આ રીતે અઢાર દંડકો કા. પૂર્વે વૈમાનિકો ચરમ-અચરમપણા કહેવાયા. તેઓ અવધિ વડે અધોલોકાદિને જાણે છે, તેથી તેમના જાણવામાં આવતા જીવના બે પ્રકાર વર્ણવે છે
• સૂત્ર-૮૦ :
બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે • દેખે છે - સમુદઘાતરૂપ, સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે. સમુદ્યાત ન કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે. એવી રીતે તિછલિોકને, ઉtdલોકને અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે કે દેખે છે.
બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે - કરેલ શૈક્રિય શરીરરૂપ સ્વભાવ વડે, ન કરાયેલ વૈક્રિય શરીરરૂપ સ્વભાવ પડે, એવી રીતે તિર્યગ્રલોકને, ઉદdલોકને અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે • દેખે છે.
બે સ્થાન વડે આત્મા શબ્દોને સાંભળે છે • દેશથી, સર્વથી. એવી રીતે રૂપને જુએ છે, ગંધોને સુંઘે છે, સોને આસ્વાદે છે, સ્પર્શીને અનુભવે છે.
બે સ્થાન વડે આત્મા દીપે છે - દેશથી અને સર્વથી. એવી રીતે પ્રભાસે છે, વિક છે, પરિચરા સેવે છે, ભાસે-બોલે છે, આહાર કરે છે, પરિણામને પમાડે છે, વેદે છે, નિર્ભર કરે છે. • • બે સ્થાન વડે દેવ શGદોને સાંભળે છે • દેશથી, સવથી. યાવત્ દેવ દેશથી અને સર્વથી નિર્જર કરે છે.
મરત [લોકાંતિક દેવ બે પ્રકારે છે - એક શરીરવાળા અને બે શરીરવાળા. એ પ્રમાણે - કિર, કિપરષ, ગંધર્વ, નાગકુમાર સુવર્ણકુમાર, અનિકુમાર, વાયુકુમાર એ આઠે દેવો બે ભેદે છે - એક શરીરવાળા અને બે શરીરવાળા.
• વિવેચન :
વોદિ ચાર સગો છે - આત્મગત બે સ્થાન-ભેદ વડે જીવ અધોલોકને અવધિ જ્ઞાન વડે જાણે છે, અવધિ દર્શન વડે દેખે છે. વૈક્રિયસમુદ્ઘાતગત સ્વભાવથી અથવા અન્ય સમુઠ્ઠાત સ્વભાવથી અને બીજી રીતે - સમુદ્ઘાત ન કરીને - એ જ વ્યાખ્યા કરે છે - માતi. જે પ્રકારે અવધિ છે જેને તે યથાવધિ - x • અથવા પરમાવધિથી
૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધોવર્સી અવધિ જૈને છે તે અધોવધિ આત્મા-નિયત ક્ષેત્ર વિષય અવધિજ્ઞાની
ક્યારેક સમવહત અને ક્યારેક અસમવહત એ રીતે બે સ્વભાવ વડે જાણે છે અને દેખે છે.
એ પ્રમાણે - સમવહત અને ‘અસમવહત બે પ્રકાર વડે અવધિના વિષય વડે કહેવાયેલ છે. એ રીતે તિર્યલોકાદિ પણ જાણવા. તિર્યગૃલોક-ઉદdલોક-કેવલક સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે - કેવલ એટલે પરિપૂર્ણરૂપ પોતાના કાર્યના સામર્થ્યથી કલા-કેવળજ્ઞાનની જેમ કે પરિપૂર્ણ કેવલ સર્દેશ અથવા કેવલકા-સિદ્ધાંત શૈલીથી પરિપૂર્ણ ચૌદરાજલોકને જાણે-દેખે.
વૈક્રિય સમઘાત પછી વૈક્રિય શરીર હોય છે, તેથી વૈક્રિયશરીરનો આશ્રય કરીને અધોલોકાદિ જ્ઞાનને વિશે બે ભેદ છે - ય ચાર ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કુત વક્રિય શરીર વડે જાણે છે - દેખે છે.
જ્ઞાનના અધિકારમાં જ આ બીજો પ્રકાર કહે છે - fઇ પાંચ સૂત્રો, બે ભેદે - (૧) દેશથી - એક કાનનો ઉપઘાત હોય તો એક કાનથી સાંભળે છે અથવા (૨) સર્વથી ન હણાયેલ શ્રોએન્દ્રિયવાળો કે સંભિgશ્રોત નામક લબ્ધિવાળો તે બધી ઇન્દ્રિયો વડે સાંભળે છે. તેથી સર્વથી કથન કરાય છે. એ પ્રમાણે - જેમ દેશ અને સર્વથી શબ્દોને કહ્યા તેમ રૂપાદિને પણ જાણી લેવા. વિશેષ એ કે - જીભના દેશનો પ્રસુત્યાદિ દોષ વડે ઉપઘાત થવાથી દેશથી આસ્વાદે છે, એમ જાણવું.
શબ્દ શ્રવણ આદિ જીવપરિણામો કહ્યા, તેના પ્રસ્તાવથી તેના પરિણામાંતરને કહે છે. રોદિ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ખધોતની માફક દેશથી કે દીપની માફક સર્વથી દીપે છે. અથવા દેશથી ફરકાવધિજ્ઞાની, સવથી અત્યંતર-અવધિજ્ઞાની જાણે છે. એ પ્રમાણે - દેશ, સર્વથી વિશેષતઃ દીપે છે, દેશથી હાથ આદિનું વૈક્રિયકરણથી, સર્વથી સંપૂર્ણ શરીરની વિકુવણી કરે છે.
યા દેશથી મનોયોગાદિમાંથી કોઈ એક યોગ વડે અને સર્વથી ત્રણે યોગો વડે મૈથુન સેવે છે • દેશથી જીભના સમભાગ વગેરેથી અને સર્વથી સમસ્ત તાલ આદિ સ્થાન વડે ભાષાને બોલે છે - દેશથી માત્ર મુખ વડે અને સર્વથી,
ઓજાહારની અપેક્ષાએ આહાર કરે છે - આહારને જ પરિણમાવે છે. ખલ-રસના વિભાગ વડે ઢંધવાથી દેશ થકી અને પ્લીહાદિ સંઘેલ ન હોવાથી સર્વથી.
વેતિ - દેશથી હાથ વગેરે અવયવ વડે અનુભવે છે અને સર્વથી અવયવ વડે આહાર સંબંધી પરિણામને પ્રાપ્ત થયેલ પગલોને ઇટાનિષ્ટ પરિણામથી. વિનંતિ • આહાર કરેલા, પરિણમેલા, અનુભવેલા આહારના પુદ્ગલોને દેશથી અપાન વગેરેથી અને સર્વથી સંપૂર્ણ શરીર વડે પ્રસ્વેદની જેમ ત્યાગે છે.
અથવા આ ચૌદ સગો વિવક્ષિત વિષયવસ્તુની અપેક્ષાએ લેવા. તેમાં દેશ અને સવની યોજના આ પ્રમાણે સમજવી. દેશમી વિવક્ષિત શબ્દોમાંથી કેટલાંક શબ્દોને સાંભળે છે અને સર્વથી સમસ્તપણે બધાં શબ્દોને સાંભળે છે એવી રીતે રૂપાદિને પણ
Page #52
--------------------------------------------------------------------------
________________
૨/૧૮૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાન-૨ - ઉદ્દેશો-૩ છે.
#
જાણવા. તથા વિવક્ષિતને દેશ કે સર્વથી પ્રકાશે છે, વિશેષ પ્રકાશે છે, એ રીતે વિદુર્વણા કરે છે, પસ્ચિારણા યોગ્ય રીશરીરાદિને સેવે છે, ભાષણીય અપેક્ષાએ દેશથી ભાષાને બોલે છે, સર્વથી ભોજન યોગ્ય વસ્તુને ખાય છે. આહારને પરિણમાવે છે, વેધ કર્મને વેદે છે, એવી રીતે તે દેશની કે સર્વથી નિજર પણ છે.
દેશ અને સર્વથી સામાન્યથી સાંભળવું આદિ કહ્યું. વિશેષ વિવામાં દેવોનું પ્રધાનપણું હોવાથી તેઓને આશ્રીને કહે છે. તો એ પણ વિવક્ષિત શબ્દાદિ વિષયની અપેક્ષાએ ચૌદ સૂત્રો દેશથી કે સર્વથી લેવા. આ અનંતર ઉક્ત ભાવો શરીર હોય તો જ સંભવે છે, આ કારણથી દેવોનું પ્રધાનપણું હોવાથી દેવોના જ શરીરનું નિરૂપણ કરવા માટે કહે છે–
- આદિ આઠ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે - મરુતુ એ લોકાંતિક દેવ વિશેષ છે. કહ્યું છે કે - સારરવત, આદિત્ય, વલિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરત, અરિષ્ઠ-તે દેવો એક શરીરવાળા હોય છે. કારણ કે વિગ્રહગતિમાં કામણશરીર છે, ત્યારપછી વૈક્રિયભાવથી બે શરીરવાળા હોય છે, બન્ને શરીરનો સમાહાર બે શરીર, તે જેઓને છે તે બે શરીરવાળા અથવા ભવધારણીય જ શરીર
જ્યારે હોય ત્યારે એક શરીર, ઉતરવૈક્રિય કરે ત્યારે બે શરીર હોય છે - કિન્નર, કિંજુષ, ગંધર્વ એ ત્રણ વ્યંતરો છે, બાકી ભવનપતિઓ છે, પરિગણિત ભેદ ગ્રહણ, બીજા ભેદોને બતાવનાર છે, પણ બીજાનો નિષેધ કરવા નહીં. સર્વ જીવોને વિગ્રહગતિમાં એક શરીરપણાની અને વિગ્રહગતિ સિવાયના શરીરમાં બે શરીરપણાની પ્રાપ્તિ હોવાથી સામાન્યથી કહે છે - સેવા સુવિ આદિ સુગમ છે.
સ્થાન-૨ - ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે, તેનો અનંતર ઉદ્દેશક સાથે આ સંબંધ છે અનંતર ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક ભેદે કહ્યો. અહીં તે જીવના સહાયક પુદ્ગલધર્મ, જીવઘર્મ, ગ, દ્રવ્યરૂપ પદાર્થોની પ્રરૂપણા કરે છે, એ સંબંધે આવેલા ઉદ્દેશકનું આદિ સૂબાષ્ટક આ પ્રમાણે
• સૂત્ર-૮૧ :
૧-શબ્દ બે ભેદે . ભાષા શબ્દ, નોભાષા શGદ. ર-ભાષાશાદ બે ભેદે - અક્ષરસંબદ્ધ નોઅક્ષરસંબદ્ધ. ૩-નોભાયા શબદ બે ભેદે - આતોધ શબ્દ, નોઆતોધ શબ્દ, ૪તોધ શબ્દ બે ભેદે - તd, વિતd. પ-તત શબ્દ બે ભેદે • ધન, સુષિર, ૬-એમ વિતત શબ્દ પણ બે ભેદે છે. સ્નોતોધ શબ્દ બે ભેદ - ભૂષણ, નોભૂષણસદ, ૮-નોભૂષણ શબદ બે ભેદ - તાલા, લરિકા શબ્દ.
બે સ્થાને શબ્દોત્પત્તિ થાય છે - એકત્રિત થતા યુગલો, ભેદાતા યુગલો. • વિવેચન-૮૧ -
૧-આનો પૂર્વસૂત્ર સાથે આ સંબંધ છે - અંત્યસૂત્રમાં દેવોના શરીરનું નિરૂપણ કર્યું. તે શરીરવાળા શબ્દાદિના ગ્રાહક હોય છે, માટે અહીં પહેલા શબ્દનું નિરૂપણ કરાય છે. તેનો આ સંબંધ છે - વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ કે • ભાષા શબ્દ ભાષાપતિ નામ કર્મોદયથી પ્રાપ્ત જીવ શબ્દ, બીજો નોભાષાશબ્દ.
ચાક્ષર સંબંધ - અક્ષરના ઉચ્ચારવાળો, નોઅક્ષરસંબંધ - ઉચ્ચારહિત છે. 3આતોઘ-ઢોલ વગેરેનો જે શબ્દ, નોઆતોધ શબ્દ-વંશ ફોટાદિનો અવાજ. ૪-dd-dબી તેમજ ચમદિ બદ્ધ આતોધ. પ-વે કિંચિત્ ઘન, જેમ પિંજનિક આદિ અને કંઈક શુષિર. જેમ વીણા-પટહ વગેરે તેનાથી ઉત્પન્ન જે શબ્દ તે ધન-ષિર, ૬-વિતd-cતથી ભિન્નdબી આદિથી રહિત, તે પણ ઘન-ભાણકની જેમ, શુષિ-સ્કાહલ આદિવતુ, તેનાથી ઉત્પણ શબ્દ તે ધનશુષિર, ચોથા સ્થાનકમાં ફરીને એ જ કહેશ્વાશે. તંત-તે વીણાદિ, વિતત-તે પટહાદિ. ધન-કાંશ્યતાલાદિ, શુષિર તે વાંસળી આદિ. - ૪ -
-ભૂષણ-નુપુરાદિ, નોભૂષણ-ભૂષણથી અન્ય. ૮-તાલ-હસ્તતાલ, અને કાંસિકા, તે અહીં આતોધપણાએ વિવક્ષિત નથી. અથવા લતિકા શGદથી પાટુના પ્રહારનો શબ્દ લેવો. શબ્દના ભેદો કહ્યો. હવે શબ્દના કારણનું નિરૂપણ કરવા કહે છે. વ્યક્તિ • બે કારણે શબ્દોની ઉત્પતિ થાય છે. સંઘાતને પામેલા કાયભૂત શબ્દોનો ઉત્પાદ. - જેમ ઘંટા અને લોલકની જેમ બાદર પરિણામને પામેલા પુદ્ગલોના સંઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે, એવી રીતે વાંસને ફાડતા શબ્દોની ઉત્પત્તિ થાય છે.
હવે પુદ્ગલના સંઘાત અને ભેદનું કારણ નિરૂપણ • સૂત્ર-૮૨,૮૩ ?[૮] ૧-બે કારણે યુગલો એકઠાં થાય છે - પોતાની મેળે એકઠા થાય,
Page #53
--------------------------------------------------------------------------
________________
દર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૨/૩/૮૨,૮૩ બીન વડે પગલો એકઠાં થાય. ર-બે કારણ વડે પુગલો ભેદાય છે . પોતાની મેળે અથવા બીજાઓ વડે. 3-બે કારણે પગલો સડે છે . પોતાની મેળે અથવા બીજાઓ વડે. ૪-જોવી રીતે પડે છે. પ-વિનાશ પામે છે. તેમ જાણવું...
૧-યુગલો બે પ્રકારે કહ્યા છે - જુદા થયેલા, જુદા ન થયેલા. ર-પુગલો બે ભેદે - ભેદાય તેવા, ન ભેદાય તેવા. 3-યુગલો બે ભેદ - પરમાણુ યુગલો, નોપરમાણુ યુગલો. ૪જુગલો બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પ-યુગલો બે ભેદે છે - બદ્ધપાસઋષ્ટ, નોબદ્ધપાસઋષ્ટ. ૬-યુગલો બે ભેદ-પયિાતીત, અપયતીત. યુગલો બે ભેદે છે - આત્તા અને અનારા, ૮-યુગલો બે ભેદે છે • ઇષ્ટ અને અનિષ્ટ, ૯-એવી રીતે કાંત, ૧૦-પિય, ૧૧-મનોજ્ઞ, ૧ર-મણામ.
દિ3 શબ્દો ને ભેટે છે - અdi, અણal એ રીતે ઈષ્ટ યાવતું મણા— રૂપ બે ભેદ છે - તા, અણdf ચાલતુ પ્રણામ. આ પ્રમાણે ગંધ, રસ, અનિા પ્રત્યેકના પણ છ-ચ્છ આલાવા કહેવા.
• વિવેચન-૮૨,૮૩ -
[૨] રદિ. આદિ પાંચ મો સુગમ છે. વિશેષ એ કે - સ્વભાવની જેમ વાદળા વગેરે માફક પુદ્ગલો સંબંધવાળા થાય છે. આ કર્મ-કતૃપ્રયોગ છે. પરેજી પુરપાદિ વડે પગલો સંબંધવાળા કરાય છે. આ સકર્મક પ્રયોગ છે. એ રીતે ભેદાય છે . જુદા પડે છે, પર્વતના શિખરથી જેમ પડે છે, જેમ કોઢ આદિ નિમિતથી આંગળીની જેમ સડે છે, વાદળાના સમૂહની જેમ પુદ્ગલો નાશ પામે છે.
હવે બાર સૂત્રો વડે પુદ્ગલોનું જ નિરૂપણ કરતા કહે છે : (તિ ઇત્યાદિ. ૧-જુદા પડેલા અને જુદા ન પડેલા, ૨-જે આપમેળે ભેદાય તે ભિદુર, ભિદુરવ ધર્મ જેઓને છે તે ભિદુધમાં, તેથી વિપરીત તે નોભિદુર ધમ. ૩-પરમ સૂમ એવા તે અણુ તે પરમાણુ અને નોપરમાણુ એટલે સ્કંધ. ૪-જેઓનો સૂક્ષ્મ પરિણામ છે તેમજ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ લક્ષણ ચાર સ્પર્શે છે તે ભાષા આદિના પગલો અને બાદર તે જેઓના બાદર પરિણામ છે તેમજ પાંચ વગેરે સ્પર્શવાળા છે તે ઔદારિક આદિ વર્ગણાના પુદ્ગલો.
પ-શરીરની ત્વચાથી રજની જેમ પશયેલા તે પાઠ્ય પૃષ્ટો, તેઓથી બદ્ધ શરીરમાં પાણીની જેમ મળેલા તે બદ્ધ પાસ્કૃષ્ટ પુદ્ગલો • x • કહ્યું છે કે - પૃષ્ટશરીરમાં રજની જેમ સ્પર્શ કરેલ અને બદ્ધ-પ્રદેશો વડે પોતાના કરેલ. આ બદ્ધ પાઠ્યપૃટ પુદ્ગલો ધ્રાણેન્દ્રિયાદિને ગ્રહણ ગોયર છે, તથા નોબદ્ધ-નહીં બંધાયેલા પણ પાર્શપૃષ્ટો એટલે બદ્ધ પદના નિષેધવાળા પુદ્ગલો શ્રોમેન્દ્રિયને ગ્રહણ ગોચર છે. કહ્યું છે . સ્પર્શમાત્ર વડે જ સંબંધ કરાયેલ શબ્દને શ્રોબેન્દ્રિય સાંભળે છે અને સ્પર્શ કરાયેલા રૂપને ચક્ષુરિન્દ્રિય જુએ છે. તથા ગંધ, સ અને સ્પર્શી બદ્ધસ્કૃષ્ટ કરાયેલા હોય તો પ્રાણ-રસના-સ્પર્શન ઇન્દ્રિયનો વિષય કરે છે. બદ્ધસ્પષ્ટ અને પાર્શwટ બે પદના નિષેધમાં શ્રોમાદિ ઇન્દ્રિયનો વિષય ન થાય પણ ચક્ષુરિન્દ્રિયનો
વિષય થાય - X - X ".
૬-વિવક્ષિત પર્યાયને તજેલા તે પયયાતીત અથવા કર્મપુદ્ગલની જેમ સમસ્તપણે ગ્રહણ કરેલા તે પર્યાયાતીત. પ્રતિપક્ષ સુગમ છે.
-જીવે પરિગ્રહ માત્રપણાએ અથવા શરીરદિપણે સ્વીકારેલા તે મારા અને પ્રતિપક્ષ તે નૌમારા. ૮-અકિયાના અભિલાષીઓ વડે ઇચ્છાયેલા તે ઇષ્ટ પુદ્ગલો. ૯-સુંદર અને વિશિષ્ટ વર્ણાદિ યુક્ત તે કાંત પુદ્ગલો, ૧૦-પ્રીતિકર અને ઇન્દ્રિયોને આહાદ આપનારા પુદ્ગલો. ૧૧-સુંદરપણાના પ્રકર્ષથી જે મન વડે ‘આ સારા જણાય છે' એવા વિકલ્પોને ઉત્પન્ન કરે તે મનોજ્ઞ પુદ્ગલો. ૧૨-સુંદરપણાના પ્રકથિી બધા ઉપભોગ કરનારના મનને સદા વલ્લભ તે મણામ પુદ્ગલો. - એમ નિરુકત વિધિ વડે ભાણાય.
બીજી વ્યાખ્યાન આ પ્રમાણે - સામાન્યથી જીવોને સદા વહાલા તે કne. નિત્ય સુંદર ભાવ વડે કાંતિવાળા તે કાંત, સર્વને દ્વેષ કરવા યોગ્ય નહીં તે પ્રિય, કથન વડે પણ મનને રમાડનાર તે મનોજ્ઞ, વિચારણા વડે પણ મનને વહાલા તે પ્રણામ. અનિષ્ટ આદિ પ્રતિપક્ષ સર્વત્ર સુગમ છે.
૮] પુગલના અધિકારી જ અનંતરોક્ત પ્રતિપક્ષ સહિત આદિ છે વિશેષણ વિશિષ્ટ પુદ્ગલના ધર્મરૂપ શબ્દાદિને સુવિદ આદિ ત્રીશ સૂત્રો વડે કહે છે, તે બધાં સુગમ છે. પુદ્ગલો ધર્મો કહ્યા, હવે જીવના ધર્મો કહે છે–
• સૂત્ર-૮૪ -
ઉ ચાટ બે ભેદે છે - જ્ઞાનાચાર, નોજ્ઞાનાચાર, -નોજ્ઞાનાચાર બે ભેદ -દર્શનાચાર, નોદ નાચાર, ૩-નોદશાચાર બે ભેદે - ચા»િાચાર, નોયાત્રિાચાર. ૪-નોચાસ્ટિાચાર બે ભેદે - તમાચાર વીયરચાર.
૧-પતિમા બે ભેદે છે સમાધિ પ્રતિમા ઉપધાન પ્રતિમા રૂપતિમાં બે ભેદે . વિવેકપતિમા, વ્યસૂર્ણ પ્રતિમા. ૩-પ્રતિમા બે ભેદ • લઘુમોક પ્રતિમા, વડી મોકપ્રતિમા. ૬-પ્રતિમા બે ભેદે - યવમયચંદ્રપતિમા, વજમધ્યચંદ્રપતિમા.
સામાયિક બે ભેદ છે : અગારસામાયિક, અણગારસામાયિક, • વિવેચન-૮૪ :
સુધિ - આચાર આદિ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આચરણ કરવું તે યાર-વ્યવહાર, જ્ઞાન- મૃત જ્ઞાન, તે સંબંધી કાલ આદિ આઠ ભેદે આચાર, જ્ઞાનાચાર કહ્યું છે કે - કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિવણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ પ્રકારે જ્ઞાનાચાર છે. નોજ્ઞાનાચાર તે દર્શનાદિ આચાર,
દર્શન એટલે સમ્યક્ત્વ તે નિઃશંકિતાદિ આઠ ભેદે છે. કહ્યું છે - નિઃશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢ દષ્ટિ, ઉપવૃંહણ, સ્થિકિરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનના આયાર છે. નોદર્શનાચાર તે ચારિત્રાચાર આદિ છે.
ચાસ્ત્રિાચાર સમિતિ, ગુપ્તિરૂપે આઠ ભેદે છે, કહ્યું છે કે - પાંચ સમિતિ અને
Page #54
--------------------------------------------------------------------------
________________
૨/૩/૮૪
ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગયુક્ત તે આઠ ચાસ્ત્રિના આચાર જાણવા. નોચાસ્ત્રિાચાર તે તપાચાર આદિ છે. તેમાં તપાચાર બાર ભેદે છે. કહ્યું છે કે - કુશલ પુરુષોએ કહેલ બાહ્ય અને અત્યંતરસહિત બાર પ્રકારના તપને વિશેષ ગ્લાનિરહિતપણે, આશંસા વિના જે તપ તે તપાચાર જાણવો.
૯૩
વીર્યાચાર એટલે જ્ઞાનાદિને વિશે શકિતનું ગોપન ન કરવું, તેમજ ઉલ્લંઘન ન કરવું તે. કહ્યું છે કે - પ્રગટ બળ અને વીર્ય વિશિષ્ટ, સાવધાન થઈને જે યથોક્ત
જ્ઞાનાદિમાં પરાક્રમ કરે છે, યથાશક્તિ જોડાયેલ છે તે વીર્યાચાર જાણવો. હવે વીર્યાચારના જ વિશેષ કયન માટે છ સૂત્રો કહે છે–
છ
તો પશ્ચિમા આદિ-પ્રતિજ્ઞાનો સ્વીકાર તે પડિમા. પ્રશસ્ત ભાવરૂપ શાંતિ તે સમાધિ તેની પ્રતિમા તે સમાધિપ્રતિમા. દશાશ્રુતસ્કંધમાં આ બે ભેદે કહી છે - શ્રુતસમાધિ પ્રતિમા અને સામાયિકાદિ ચાસ્ત્રિસમાધિ પ્રતિમા.
ઉપધાન-તપ, તેની પ્રતિમા તે ઉપધાન પ્રતિમા, તે બાર ભિક્ષુ પ્રતિમા અને અગિયાર શ્રાવક પ્રતિમારૂપ છે - વિવેચન એટલે વિવેક-ત્યાગ. તે અંતરંગ કષાયાદિનો અને બાહ્યથી ગણ, શરીર, ભાતપાણી આદિનો ત્યાગ. તેનો સ્વીકાર તે વિવેક પ્રતિમા. કાયોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ પ્રતિમા.
પ્રત્યેક પૂર્વાદિ ચાર દિશામાં ક્રમશઃ ચાર પ્રહર કાયોત્સર્ગ કરવા રૂપ બે અહોરાત્ર પ્રમાણવાળી તે ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા પણ એ જ પ્રકારે સંભવે છે.
પણ જોયેલ ન હોવાથી કહી નથી. મહાભદ્રા પણ તેમજ જાણવી. વિશેષ એ કે - તે અહોરાત્ર કાયોત્સર્ગ રૂપ ચાર અહોરાત્ર પ્રમાણ છે. સર્વતોભદ્રા તો પ્રત્યેક દશ
દિશાઓમાં ક્રમશઃ અહોરાત્ર કાયોત્સર્ગ રૂપ દશ
અહોર વાળી છે.
મોકપ્રતિમા તે પ્રણવણ પ્રતિમા. કાળ ભેદે તે નાની, મોટી હોય છે. વ્યવહાર સૂત્રમાં કહ્યું છે - આ પ્રતિમા દ્રવ્યથી પ્રસવણ વિષયક, ક્ષેત્રથી ગામાદિથી બહાર, કાળથી શરદ્ અને ગ્રીષ્મઋતુમાં સ્વીકારાતી, જો ભોજન કરીને સ્વીકારાય તો ચૌદ ભક્ત વડે કરાય છે, ભોજનરહિત સ્વીકારે તો સોળભક્તથી કરાય છે. ભાવથી તો દેવાદિના ઉપસર્ગને સહેવારૂપ નાની પ્રતિમા છે. મોટી મોક પ્રતિમા પણ એમજ જાણવી. વિશેષ એ કે - ભોજનસહિત ૧૬ ભક્ત, ભોજનરહિત-૧૮ ભક્ત વડે તે સ્વીકારાય છે.
યવની જેમ મધ્ય છે જેને તે સવમધ્યા. ચંદ્ર માફક કલાની વૃદ્ધિ-હાનિ વડે તે ચંદ્રપ્રતિમા. તે આ પ્રમાણે - શુક્લ પક્ષમાં એકમને દિવસે એક કવલ આહાર કરીને પ્રતિદિન વધતાં વધતાં પૂર્ણિમાએ પંદર કવલ આહાર કરે અને કૃષ્ણપક્ષની
એકમે પંદર કવલ આહાર કરીને પ્રત્યેક દિવસે એક એક કવલ ઘટાડતા અમાસે એક ક્વલ આહાર કરે તે સવમધ્યાચંદ્ર પ્રતિમા.
વજ્રમધ્યપ્રતિમા - કૃષ્ણપક્ષથી આરંભે એકમે પંદર કવલ આહાર કરે, એક એક કવલ હાનિ વડે અમાસે એક કવલ, પછી શુક્લપક્ષે એકમે એક કવલ અને
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિદિન એક એક વધતા પૂનમે પંદર કવલ. તે વજ્રની જેમ મધ્યમાં પાતળી હોવાથી તે વજ્રમધ્યાચંદ્ર પ્રતિમા કહેવાય. એ રીતે ભિક્ષાદિમાં જાણવું.
પ્રતિમા સામાયિક વાળાને હોય છે, તેથી સામાયિકને કહે છે - મ - જ્ઞાનાદિનો માય - લાભ તે સમાય, તે જ સામાયિક. તે અગાર અને અનગાર સ્વામીના ભેદથી બે છે - દેશવિરતિ અને સર્વવિરતિ.
જીવધર્મના અધિકારમાં જીવતા બીજા ધર્મોને ચોવીશ સૂત્રો વડે કહે છે– • સૂત્ર-૮૫ ઃ
[૧] ઉપપાત બે ભેદે છે - દેવોનો, નાસ્કોનો. [૨] ઉદ્ધર્તના બે ભેટે છે • નૈરયિકોની, ભવનવાસીઓની. [૩] ચ્યવન બે ભેદે છે - જ્યોતિકોનું, વૈમાનિકોનું. [૪] ગર્ભ વ્યુત્ક્રાંતિ બે ભેદે છે - મનુષ્યોની, પંચેન્દ્રિય તિર્યંચોની. [૫] ગર્ભસ્થ જીવોનો આહાર બે ભેદે છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને [૬] ગર્ભસ્થની વૃદ્ધિ બે ભેદે છે - મનુષ્યોની, પંચેન્દ્રિયતિયોની. એવી રીતે [9] નિવૃદ્ધિ, [૮] વિક્ર્વણા, [૯] ગતિ પર્યાય, [૧૦] સમુદ્ઘાત, [૧૧] કાળસંયોગ, [૧૨] જન્મવું, [૧૩] મરણ એ સર્વે જાણવા.
୧୪
[૧૪] ચામડીવાળા સંધિ બંધનો જે ભેદે છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૧૫] શુક્ર-શોણિત સંભવા બે છે - મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો. [૧૬] સ્થિતિ બે ભેદે છે - કાયસ્થિતિ, ભવસ્થિતિ [૧૭] કાયસ્થિતિ બે ભેટે મનુષ્યોની, પંચેન્દ્રિય તિોની. [૧૮] ભવસ્થિતિ બેની-દેવોની, નારકોની. [૧૯] આયુષ્ય બે ભેટે છે - અદ્ધાયુક, ભવાયુદ્ધ. [૨૦] અદ્ધાયુ બને છે - મનુષ્યોને, પંચેન્દ્રિય તિર્યંચોને. [૨૧] ભવાયુષ બેને છે - દેવોને, નૈરયિકોને, [૨૨] કર્મ બે ભેદે છે - પ્રદેશ કર્મ, અનુભાવ કર્મ. [૨૩] યથાયુને બે પાળે છે - દેવો, નારકો. [૨૪] બેના આયુ સંવતક છે - મનુષ્યના અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના.
• વિવેચન-૮૫ :
૧-આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ચોખ્ખું બે પ્રકારના જીવ સ્થાનકનું ઉત્પન્ન થવું તે ઉપપાત. ગર્ભ અને સંમૂર્ખન લક્ષણ જન્મના બે પ્રકાર છે, તેથી આ જુદો જન્મ વિશેષ છે. જે દીપે છે તે દેવ. ચાર નિકાયના દેવો અને પૂર્વવત્ નાસ્કો, તેઓનું ઉપજવું તે ઉત્પાત. -૨- ઉર્તવું તે ઉદ્વર્તના, દેવાદિનું શરીસ્થી નીકળવુંમૃત્યુ. તે વૈરયિકો અને ભવનવાસી દેવોને જ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, બીજાને
માટે તો મરણ જ કહેવાય છે. નારકો તથા અધોલોક દેવ આવાસ વિશેષમાં રહેવાના સ્વભાવવાળા ભવનવાસીની ઉદ્ધર્તના છે.
૩-જ્યોતિકો અને વૈમાનિકોનું મરણ ચ્યવન કહેવાય છે. નક્ષત્રોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિકો, આ માત્ર શબ્દ વ્યુત્પત્તિ છે. પણ પ્રવૃત્તિ નિમિત્તનો આશ્રય કરવાથી તે જ્યોતિકો ચંદ્ર આદિ છે. ઉર્ધ્વલોકવર્તી તે વૈમાનિક-સૌધર્માદિવાસી દેવો.
Page #55
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૨૩૮૫ તે બંનેનું મરણ ચ્યવન કહેવાય છે.
૪-ગભશિયમાં જે ઉત્પતિ તે ગર્ભવ્યુત્ક્રાંતિ, મનુના અપત્યો તે મનુષ્યો, જે તિછ જાય છે તે તિર્યંચો, તેમના સંબંધી યોનિ-ઉત્પત્તિસ્થાન છે જેઓને તે તિર્યંચયોનિકોની ગર્ભવ્યક્રાંતિ છે. તેઓ એકેન્દ્રિયાદિ પણ હોય છે. માટે વિશેષથી કહે છે - પંચેન્દ્રિય એવા તિર્યંચયોનિક તે પંચેન્દ્રિયતિર્યંચોની.
પ-ગર્ભમાં રહેલા બંનેને આહાર હોય છે, બીજાને ગર્ભનો જ અભાવ છે.
૬-વૃદ્ધિ-શરીરનું વધવું. --નિવૃદ્ધિ-વાત, પિતાદિથી થતી હાનિ અહીં ‘ન' શબ્દનો અર્થ અભાવ છે. જેમકે નવરાવિન્યા - પતિના અભાવવાળી કન્યા. વૈક્રિય લબ્ધિવાળાને વિકૃ4ણા હોય છે. -૯-ગતિપર્યાય-ચાલવું કે મરીને બીજી ગતિમાં જવું અથવા વૈયિ લબ્ધિવાળો ગર્ભમાંથી નીકળીને પ્રદેશથી બહાર સંગ્રામ કરે છે તે ગતિ પર્યાયિ. ભગવતી સૂરમાં કહ્યું છે—
' હે ભગવંત! ગર્ભમાં ગયેલ જીવ નારકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય, કોઈક ન થાય. - એવું કેમ કહો છો ? - હે ગૌતમ ! તે સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાતિથી પતિ, બીજાની સેના આવેલી સાંભળીને, વિચારીને વીર્યલબ્ધિ વડે, વૈક્રિયલબ્ધિ વડે પ્રદેશોને બહાર કાઢે, કાઢીને વૈક્રિય સમુઠ્ઠાત વડે નવીન યુગલો ગ્રહણ કરીને ચતુરંગિણી સેના વિદુર્વે, વિક્ર્વીને તેના વડે અન્યની સેના સાથે સંગ્રામ કરે છે - ઇત્યાદિ..
૧૦-સમુઠ્ઠાત-મારણાંતિક આદિ, -૧૧-કાલસંયોગ-કાલકૃત અવસ્થા. -૧૨-આયાતિ-ગર્ભથી નીકળવું, -૧૩-મરણ-પ્રાણત્યાગ.
૧૪-બંનેના, ચામડીવાળા, સંધિ બંધનો છે. ક્યાંક છવયત પાઠ છે. ત્યાં ચામડીના રોગથી છવિ તે જ છવિક અર્થ છે. તે શરીર અર્થાતુ છવિકાત્મક શરીર વિપત્ત - પાઠવી-પ્રાપ્ત થયેલ ચામડી એવો અર્થ છે. [અહીં સૂત્ર-૫ થી ૧૪-સુધી બધે ગર્ભસ્થ મનુષ્ય અને તિર્યંચ એ સંબંધ જોડવો..
-૧૫-મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચની વીર્ય અને લોહીથી ઉત્પત્તિ છે.
-૧૬-કાયમાં-પૃથ્વી આદિની સામાન્યરૂપે સ્થિતિ તે કાયસ્થિતિ, તે અસંખ્ય ઉત્સર્પિણી આદિ રૂપે છે અને ભવને વિશે કે ભવરૂપ સ્થિતિ તે ભવસ્થિતિ અર્થાત્ ભવકાલસ્વરૂપ. -૧૩- બંનેની સાત-આઠ મવગ્રહણરૂપ કાયસ્થિતિ હોય છે. પૃથ્વી આદિની પણ કાયસ્થિતિ છે, તેથી તેનો વિચ્છેદ કર્યો નથી. કેમકે સૂઝનું યોગ્ય નિષેધ કરવાપણું છે.
-૧૮-દેવાદિ પુનઃ દેવાદિમાં ઉત્પત્તિ અભાવે દેવ-નાકને વ્યવસ્થિતિ જ છે. • ૧૯-‘અદ્ધા' : કાળ, કાળપધાન આયુષ્ય આપત્િ આયુકર્મવિશેષ-અદ્ધાયુ, વર્તમાનભવનો નાશ થતાં કાલાંતર અનુગામી-જેમ મનુષ્યાય માફક પાછળ-જનારું, કોઈને પણ ભવનો નાશ થતાં દૂર થતું નથી. પણ ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવ માત્ર કાળ પર્વત અનુવર્તે છે. તથા ભવપ્રધાન આયુ તે ભવાયુષ્ય. તે ભવનો નાશ થતા
જ દૂર જાય છે. કાલાંતરે દેવાયુ માફક સાચે જતું નથી.
-૨૦,૨૧- રોજ- આદિ બે સૂર કહેવાઈ ગયેલ અર્થવાળા છે.
-૨૨- સુવિ વાગ્યે - કર્મના પુદ્ગલો જ વેદાય છે, પણ બદ્ધ સ વેદાતો નથી એટલે કર્મના પ્રદેશ માત્ર વડે વેદવા યોગ્ય તે પ્રદેશકર્મ અને જે કર્મનો જેમ બાંધેલ સ તેમજ વેદાય છે - અનુભાવથી વેધ છે, તે કર્મ અનુભાવ કર્મ.
-૨૩- ડો. આદિ-જેવી રીતે બાંધેલું આયુષ્ય તે યથાયુષ્ય, તેને કેવી રીતે ભોગવે છે, ઉપકમ થતો નથી તે યથાયુષ્ય. દેવો, નાકો, અસંખ્ય વિષય તિર્યંચો, મનુષ્યો, ઉત્તમ પુરુષો અને ચરમ શરીરી જીવો નિરપકમાય છે. આવું વચન હોવા છતાં અહીં બે સ્થાનકના વર્ણનથી દેવ, નાકનું કથન કર્યું છે.
-૨૪- તો સંવર્તવું તે સંવત. તે જ સંવર્તક અર્થાત્ ઉપક્રમ, આયુનો જે સંવર્તક તે આયુષ્ય સંવર્તક છે . પયયના અધિકારથી નિયત ક્ષેત્રના આશ્રિતપણાથી ક્ષેત્ર વડે કથનીય પુદ્ગલોને કહેવા ઇચ્છતા હવે ફોનને કહે છે–
• સૂત્ર-૮૬ :
જંબૂદ્વીપ નામક દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષક્ષેત્રો કહા છેતે અતિ સમતુલ્ય, અવિશેષ, નાના પ્રકારપણાથી રહિત, અન્યોન્યને ન ઉલ્લંઘતા, લંબાઈ-પહોળાઈ-આકાર-પરિધિ વડે સમાન છે તે ભરત અને ઐરાવત એ રીતે આ અભિલાપ વડે કૈમવત, કૈરચવત, હરિવર્ષ, રમ્યક્રવર્ષ છે.
જંબૂદ્વીપ નામક દ્વીપ મધ્યે મેરુપર્વતની પૂર્વ-પશ્ચિમે બે ક્ષેત્ર છે - અતિ સમતુલ્ય, અવિશેષ યાવત તે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ છે.
જેબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે કુરુક્ષેત્ર અતિ સમતુલ્ય છે. ચાવતું તે દેવકુરુ ઉત્તરકુરુ છે. તેમાં અતિ મોટા બે વૃક્ષો છે - બહુ સમતુલ્ય,
અવિશેષ, નાનાવરહિત, અન્યોન્યને ન ઉલ્લંઘતા, લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ, ઉધ-સંસ્થાન-પરિધિ વડે સમાન છે, તે ફૂટશાભલી અને જંબૂ-સુદર્શન. ત્યાં મહર્વિક યાવતું મહાસાવાળા, પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો વસે છે, તે - વેણુદેવગરુડ અને અનાય, તે જંબૂદ્વિપના અધિપતિ છે.
• વિવેચન-૮૬ :
સૂણ સુગમ છે. વિશેષ એ કે - અહીં જંબૂદ્વીપ પ્રકરણ છે. તે પરિપૂર્ણ, ચંદ્ર મંડલ આકારે છે, તે જંબૂદ્વીપ મળે મેરની ઉત્તર-દક્ષિણે અનુક્રમે વર્ષ ોગો સ્થાપીએ તો - આ પ્રમાણે છે : ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફવર્ષ, હૈરણ્યવતુ,
રવત એ સાત વર્ષ ક્ષેત્રો છે. તથા વર્ધક્ષેત્રોના અંતરમાં વર્ષધર પર્વતોની સ્થાપના આ પ્રમાણે - હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી અને શિખર એ છે વર્ષધર પર્વતો જાણવા. એવી રીતે બધું જાણવું.
મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં - x • x • જિનેશ્વરે બે ક્ષેત્ર કહેલ છે. તે સમતુલ્ય-સદેશ છે, પ્રમાણથી અત્યંત સમતુલ્ય છે. અવિશેષ-પર્વત, નગર, નદી
Page #56
--------------------------------------------------------------------------
________________
૨/૩/૮૬
૯૮
આદિ કૃત વિશેષરહિત, અનાનાત્વ-અવસર્પિણી આદિથી કરેલ આયુ આદિ ભાવના ભેદથી વર્જિત. તેથી કહે છે - પરસ્પર ઉલ્લંઘતા નથી. કઈ રીતે ? તે કહે છે - લંબાઈપો, પહોળાઈપણે, સંસ્થાન-પણછ ચડાવેલા ધનુષ્યના આકારે તેમજ પરિધિ વડે -x અથવા લંબાઈથી બહ સમતુલ્ય છે. તથા કહે છે : ભરતપર્યન્ત આ શ્રેણી૧૪,૪૭૧ યોજન ઉપર કિંચિત્ જૂન છ કલા ઉત્તર ભરતાદ્ધની જીવા છે. કલા એટલે યોજનનો ૧૯મો ભાગ જાણવો. એવી રીતે ઐરવત ક્ષેત્ર પણ જાણવું.
તથા અવિશેષ-પહોળાઈથી બંને આ પ્રમાણે છે - પ૨૬ યોજન અને ૬-કળા અઘિક ભરતોબ પહોળું જ છે, એ જ પ્રમાણે રસ્વત ક્ષેત્ર પણ જાણવું. અનાનાdબંને ફોગ સંસ્થાનથી પરસ્પર સરખાં છે. પરિધિ એટલે જીવા અને ધનુપૃષ્ઠનું પ્રમાણ, તેમાં જીવાનું પ્રમાણ ઉપર કહ્યું છે, ધનુપૃષ્ઠનું પ્રમાણ આ છે - ૧૪,૫૨૮ યોજન અને ૧૧ કલા અધિક ભરતનું ધનપૃષ્ઠ છે. એ જ રીતે સ્વતનું પણ જાણવું. અથવા આ પદો એકાર્જિક છે. અતિશયાર્થપણું હોવાથી પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે કે - અનુવાદ, આદર, વીસા, અતિશયાર્થ, વિનિયોગહેતુ, અસૂયા, સંભ્રમ, વિસ્મયાદિમાં પુનરુક્તિ દોષ નથી.
તે બે ફોકો આ પ્રમાણે - ભરત અને ઐરવત. -x - જંબૂદ્વીપના દક્ષિણ ભાગે ભરત, હિમવતપર્વત પર્યન્ત છે અને ઉત્તર ભાગે ઐવતહોમ શિખરીપર્વત પર્યન્ત છે. ભરત અને ઐરાવતની માફક આ અભિલાપ વડે “સંવૂી સી. " આદિના ઉચ્ચાર વડે બીજા બે સૂત્રો કહેવા. તે બેમાં આ વિશેષ છે કે - હેમવંત હો મેરુની દક્ષિણ દિશાએ હિમવાનું અને મહાહિમવાનું પર્વતની મધ્યમાં છે, હૈરમ્યવત્ ોગ મેરુની ઉત્તર દિશાએ રુકમી અને શિખરી પર્વતની મધ્યમાં છે, હરિવર્ષ ક્ષેત્ર દક્ષિણમાં મહાહિમવાનું અને નિષધની મળે છે, રમ્ય5વર્ષ ઉત્તરે નીલવાનું અને રુકમી મળે છે.
બંધૂકા. આદિ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં યથાકમે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ, આ બંનેનું લંબાઈ આદિ વર્ણન ગ્રંથાંતસ્થી જાણવું.
અંબૂઆદિ - મેરુની દક્ષિણે દેવકુરુ અને ઉત્તરે ઉત્તરકુરુ ફોગ છે. તેમાં દેવકુ હાથીના દાંતના આકારવાળા વિઘપ્રભ અને સૌમનસ નામક બે વક્ષસ્કાર પર્વતથી આવૃત છે. બીજો ઉતસ્કુરુ તે ગંધમાદન અને માલ્યવાન પર્વત વડે આવૃત છે. આ બંને ક્ષોત્ર અદ્ધચંદ્રને આકારે છે. દક્ષિણ-ઉત્તરમાં વિસ્તૃત છે, તેઓનું પ્રમાણ આ પ્રમાણે - ૧૧,૮૪ર યોજન અને ૨ કલા છે. બંનેની જીવા પૂર્વ-પશ્ચિમ ૫૩,ooo યોજના છે. અતિ મોટા, ઘણાં તેજના કે મહોત્સવના આશ્રયરૂપ તે મહાતિમહ આલય અથવા મહાતિમહાલય અર્થાત્ સિદ્ધાંતની ભાષા વડે મહાન પ્રશસ્તપણાએ બે મહામો છે. તેની પહોળાઈ, ઉંચાઈ, ભૂમિમાં ઉંડાઈ, આકાર અને પરિધિ.
તેમાં બે વૃક્ષોનું પ્રમાણ આ પ્રમાણે છે–
જંબવૃક્ષના પુષ્પો અને ફળો રનમય છે, વિકંભ આઠ યોજન, ઉચ્ચસ્વ આઠ યોજનઅર્ધયોજન જમીનમાં, સ્કંધ બે યોજન ઉંચો, બે કોશ પહોળો છે, ચોતરફ [57]
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસ્તરેલી શાખાઓ મધ્યે વિડિમ નામે શાખા સૌથી ઉંચી અને છ યોજન છે. ચારે દિશામાં ચાર શાખાઓ છે, તેમાં પૂર્વદિશાની શાખા મધ્ય અનાદૈત દેવનું શયનભવન એક કોશ પ્રમાણ છે, શેષ ત્રણ શાખામાં પ્રાસાદો છે, તેમાં રમ્ય સીહાસનો છે. શાભલી વૃક્ષમાં પણ એમજ જાણવું.
કૂટ-શિખરના આકારવાળો શાભલી વૃક્ષ તે કૂટશાભલી વૃક્ષ, જેનું દર્શન સુંદર છે તે સુદર્શન, તે બે વૃક્ષોને વિશે મોટી ઋદ્ધિ-આવાસ, પરિવાર, રતાદિ જેઓને છે તેવા બે મહદ્ધિક યાવતના ગ્રહણથી મહાધુતિક, મહાનુભાગ, મહાયશા મહાબલી દિવો છે.) તેમાં ધુતિ-શરીર, આભૂષણની દીપ્તિ. મનુભાવ-અચિંત્ય શક્તિ-વૈક્રિયાદિ કરણ, યશ-ખ્યાતિ, બળ-શરીર સામર્થ્ય, સૌખ્ય-આનંદરૂપી અને
ક્વચિત ‘મહૈશાખ્ય' પાઠ છે. તે પલ્યોપમ આયુવાળા ગરુડ-સુપર્ણકુમાર જાતિય વેણુદેવ અને અનાદત દેવ છે.
• સૂત્ર-૮૭ :
જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષધર પર્વતો કહ્યા છે તે બહુ સમતુલ્ય, અવિરોષ, નાતાવરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા તેમજ લંબાઈ-પહોળાઈ - ઉંચાઈ - ઉંડાઈ - સંસ્થાન - પરિધિ વડે સમાન છે. તે આ - લઘુ હિમવત અને શિખરી, એ રીતે મહા હિમવંત અને કમી, એમ જ નિષધ અને નિલવાન. જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે હેમવત અને ઐરાવત હોમમાં બે વૃતવૈતય પર્વત છે - ભહસમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત ચાવવું તે શબ્દાપાતી અને વિકટાપાતી નામક છે. તેમાં બે મહર્વિક દેવો ચાવતું પલ્યોપમની સ્થિતિવાળા છે . તે સ્વાતિ, પ્રભાસ.
જંબુદ્વીપના મેની ઉત્તર અને દક્ષિણે હરિવર્ષ અને રમ્યફ વર્ષ ોગમાં બે-વૃdવૈતાદ્ય પર્વત છે . બહુ સમતુલ્ય ચાવતુ ગંધાપાતી અને માલ્યવેતામયિ નામક છે. તે બંનેમાં એક એક મહદ્ધિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે અરણ અને પા નામક છે. જંબૂદ્વીપના મેરુની દક્ષિણ દિશામાં દેવકુરુ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સર્દેશ, અર્ધ ચંદ્ર-સંસ્થાન સંસ્થિત બે વક્ષસ્કાર પર્વતો છે. તે બહુસમ છે યાવત્ સૌમનસ અને વિધુતપ્રભ નામે છે. જબૂદ્વીપના મેરની ઉત્તર દિશાએ ઉત્તરકુરુ ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સમાન યાવત્ ગંધમાદન, માહ્યવંત બે વક્ષસ્કાર પર્વત છે, જે અર્ધચંદ્રાકાર છે ઇત્યાદિ પૂર્વવતુ.
જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે બે દીધર્વિતા પર્વત છે. બહુસમતુલ્ય યાવતું ભરતમાં દીવૈતાઢ્ય, ઐરવતમાં દીધ વૈતાઢ્ય. ભરતના દીધ વૈતાદ્યમાં બે ગુફાઓ કહી છે - બહુ સમતુલ્ય, વિશેષ, નાનત્વ રહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતી, લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ-આકા-પરિધિ વડે સમાન છે તે આ • તમિયા ગુફા અને ખંડuપાત ગુફા. ત્યાં બે મહહિદ્ધક યાવ4 પલ્યોપમ
Page #57
--------------------------------------------------------------------------
________________
૨||
૧oo
સ્થિતિક દેવો વસે છે. તે • કૃતમાલક, નૃત્યમાલક, ઐરાવત હોમના દીધી વૈતાદ્યમાં બે ગુફાઓ કહી છે યાવત્ ભરત માફક જાણવું.
ભૂદ્વીપના મેર પતિની દક્ષિણે લધુ હિમવંત નામે વધિર પર્વતમાં બે ફૂટ કહ છે બહુસમતુલ્ય ચાવતુ પહોળાઈ, ઉંચાઈ, સંસ્થાન, પરિધિ વડે સિમાન છે તે લઘુહિમવંતકૂટ અને વૈશ્રમણકૂટ, જંબૂદ્વીપના મેરની દક્ષિણે મહાહિમવંત નામે વર્ષઘર પર્વતમાં બે કૂટ કહેલ છે. તે બહુસમતુલ્ય યાવતું મહાહિમવતકૂટ અને વૈડૂકૂટ નામે છે. એ રીતે નિષધ વધિર પર્વતમાં બે ફૂટ છે - યાવત - નિuધકૂટ અને ચકાભકૂટ.
જંબૂદ્વીપના મંદરપર્વતની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતમાં બે ફૂટ કહ્યા છે, તે બહુરામ યાવ4 નીલવંતકૂટ ઉપદનકૂટ નામે છે. એ રીતે શિખરી નામે વધિર પર્વતમાં બે ફૂટ કહ્યા છે - ચાવ4 - શિખરીફૂટ તિગિછિકૂટ,
• વિવેચન-૮૭ :
જંબૂ, ઇત્યાદિ - વર્ષ - ફોગ વિશેની વ્યવસ્થા કરનારા હોવાથી વર્ષધર, ‘ચલ્લ’ મોટાની અપેક્ષાએ લઘુ તે લઘુહિમવંત, ભરતક્ષેત્રથી અનંતર છે. શિખરી પર્વત સ્વતની પાસે છે. તે બંને પૂર્વ-પશ્ચિમ લંબાઈથી લવણસમુદ્ર સુધી જોડાયેલા છે. લઘુ હિમવંત પર્વતની જીવા લંબાઈ વડે ૨૪,૯૩૨ યોજન અને અદ્ધ કલા છે. એ રીતે શિખરી પર્વતની જીવા જાણવી. બંને પર્વત ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળા, ૧૦૦ યોજન ઊંચા, ૨૫ યોજન ભૂમિમાં, લંબચોરસ સંસ્થાન વડે રહેલા છે, તેની પરિધિ ૪૫,૧૦૯ યોજન અને ૧૨શી કલા છે. જેમ હિમવંત અને શિખરી પર્વત જંબદ્વીપ ઇત્યાદિ અમિલાપ વડે કહ્યા તેમ મહાહિમવંત આદિ પણ કહેવા.
- તેમાં લઘુની અપેક્ષાએ મહાહિમવંત છે. તે મેરુની દક્ષિણે છે અને ઉત્તરમાં કમી પર્વત છે. એ રીતે નિષધ-નીલવંત પણ છે. વિશેષ એ કે - તેની લંબાઈ વગેરે વિશેષથી “ોત્રસમાસ' ગ્રંથથી જાણવા. અહીં તેની ગાથા વડે કિંચિત્ કહે છે - પ૨૬ યોજના ૬ કલાનો પહોળો ભરતક્ષેત્ર છે, ૧૦૫ર યોજન, ૧૨ કળાનો પહોળો લઘુ હિમવંત પર્વત છે. હૈમવત ફોગ ૨૧૦૫ યોજન અને પ-કળા પહોળો છે. તથા મહાહિમવંત પર્વત ૪૨૧૦ યોજન, ૧૦-કળા પહોળો છે. હરિવર્ષ ક્ષેત્ર ૮૪૨૧ યોજન, ૧-કળા પહોળું છે, નિષધ પર્વત ૧૬,૮૪૨ યોજન, કળા પહોળો છે. મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ 33,૬૮૪ યોજન, ૪-કળા છે.
શિખરી અને લઘુહિમવંત પર્વત ૧00 યોજન ઉંચા અને સુવર્ણમય છે, રુકિમ તથા મહાહિમવંત ૨૦ યોજન ઉંચા છે, તેમાં રુકિમ પર્વત પ્ય કનકમય છે. નિધિ અને નીલવંત પર્વત ૪૦૦ યોજન ઉંચા છે, નિષધ તપાવેલ સુવર્ણમય અને નીલવંત વૈર્ય મણિમય છે. પર્વતોનો જમીનમાં અવગાઢ પ્રાયઃ ઊંચાઈથી ચોથો ભાગ હોય છે. વૃત પરિધિ પોતપોતાની પહોળાઈથી ત્રણગણી અને કંઈક ન્યુન છ ભાગમુક્ત હોય છે, ચોસ પરિધિ લંબાઈ અને પહોળાઈથી દ્વિગુણ હોય છે. ધૂ. ઇત્યાદિ -
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્યાલાના આકાર હોવાથી વૃત્ત વૈતાઢ્ય એવા નામથી બે પર્વતો છે. સર્વતઃ ૧૦૦૦ યોજના પરિમાણ અને રૂપામય છે.
તેમાં મેરની દક્ષિણે હૈમવત ફોગમાં શબ્દાપાતી, ઉત્તરમાં ઐરાવત ફોટામાં વિકટાપાતી પર્વત છે. તે બે વૃત વૈતાદ્યમાં અનુક્રમે સ્વાતિ અને પ્રભાસ નામે બે દેવ વસે છે. કેમકે ત્યાં તેમના ભવન છે. એ રીતે હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, રમ્યોગમાં માલ્યવત્પર્યાય પર્વત છે, ત્યાં ક્રમ વડે અરુણ અને પદા નામે બે દેવ વસે છે. ન્યૂ ઇત્યાદિ, પાશબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી પૂર્વના પડખે અને પશ્ચિમના પડખે બે પર્વત છે. પ્રજ્ઞાપક વડે ઉપદેશ કરાતા ક્રમશઃ સૌમનસ અને વિધુતપ્રભ કહેલ છે. તે અશ્વના સ્કંધ સમાન આદિમાં નમેલા અને અંતે ઊંચા છે. આ કારણથી નિષધપર્વત સમીપે ૪૦૦ યોજન ઊંચા અને મેરની સમીપે ૫oo યોજન ઊંચા છે.
કહ્યું છે કે - વધર પર્વતની સમીપ ૫o0 યોજન વિસ્તારવાળા, ૪00 યોજના ઊંચા અને ૧૦૦ યોજન જમીનમાં છે. મેરુની પાસે ચાર વક્ષસ્કાર પર્વતો ૫૦૦ યોજના ઊંચા, ૫૦૦ કોશ ઉંડા અને અંગુલના અસંખ્યાત ભાગ માગ પહોળા છે. ચારે વક્ષસ્કાર પર્વતોની લંબાઈ ૩૦,૦૦૦ યોજન, ૬-કળા છે. કંઈક ન્યૂન ચંદ્રાકાર થતુ ગજદંતાકૃતિના જેવા સંસ્થાન વડે રહેલા તે અપાદ્ધચંદ્ર-સંસ્થાન સંસ્થિત છે. ક્યાંક “અદ્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત “પાઠ છે. ત્યાં અદ્ધ શબ્દ વડે વિભાગ માત્ર વિવક્ષા કરાય છે. પણ સમવિભાગ નહીં. તે બે પર્વત વડે દેવકર અર્ધ ચંદ્રાકાર કરાયેલ છે. આ કારણથી વક્ષારાકાર ક્ષેત્રને કરનારા બે પર્વતો વક્ષાર [વક્ષસ્કાર] પર્વતો કહેવાય છે. ન્યૂ ઇત્યાદિ વર્ણન તેમજ જાણવું. વિશેષ એ કે - ઉત્તરકુરુ ફોગમાં પશ્ચિમની પાસે ગંધમાદન અને પૂર્વની પાસે માલ્યવંત વક્ષસ્કાર પર્વત છે.
તો ટીવેયd, વૈતાદ્યનો નિષેધ કરવા ‘દીધ' શબ્દનું ગ્રહણ કરેલ છે.
શબ્દનો વૈતાદ્ય કે વિજયાટ્ય સંસ્કાર થાય છે. તે બે પર્વત ભરત અને ૌરવતના મધ્ય ભાગમાં પૂર્વ અને પશ્ચિમચી લવણસમુદ્રને સ્પર્શ કરીને રહેલ છે. તે બંને ર૫-યોજન ઊંચા છે, ૨૫-ગાઉ ઉંડા છે, ૫-જોજન પહોળા છે. આયત સંડાણવાળા છે, સર્વ રૂપામય અને બંને પડખાથી બહાર કાંચનમંડનથી અંકિત છે. * * *
મરણ - આદિ વૈતાઢ્ય પર્વતમાં પશ્ચિમ ભાગમાં તમિસા ગુફા ૫૦ યોજના લાંબી, ૧૨ યોજન પહોળી, ૮ યોજન ઊંચી છે. આયતચતુરસ સંસ્થાનવાળી, વિજયદ્વાર પ્રમાણ દ્વારવાળી, વજના કમાડથી ઢાંકેલી, બહુ મધ્ય ભાગે બે યોજના અંતરવાળી અને ત્રણ યોજન વિસ્તારવાળી ઉન્મ—જલા અને નિમગ્નજલા નામે બે નદી વડે યુકત છે. તમિસા માફક પૂર્વમાં ખંડપપાતા ગુફા જાણવી. તમિસામાં કૃતમાલ્ય, ખંડપ્રપાતામાં નૃત્યમાલ દેવ વસે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ ભરતફોમની માફક જાણવું.
બંધૂ ઇત્યાદિ - હિમવંત વર્ષધર પર્વતમાં ૧૧-કૂટો છે. - સિદ્ધાચતન, લઘુ હિમવંત, ભરત, ઇલા, ગંગા, શ્રી, રોહિતાશા, સિંધુ, સુરા, હૈમવત અને વૈશ્રમણ છે. પૂર્વ દિશામાં સિદ્ધાયતન ફૂટ છે, તે પછી ક્રમશઃ પશ્ચિમથી બીજા કૂટો સર્વ રનમય
Page #58
--------------------------------------------------------------------------
________________
૨||
૧૦૧
અને સ્વનામ દેવતાના સ્થાનો છે. તે પo૦ યોજન ઊંચા, મૂલમાં તેટલા જ પહોળા અને ઉપર તેના અર્ધા વિસ્તારવાળા છે. પહેલા કૂટમાં સિદ્ધાયતન છે, તે ૫૦ યોજના લાંબુ, ૨૫ યોજન પહોળું અને ૩૫ યોજન ઊંચુ છે, વળી આઠ યોજનાના લાંબા અને પ્રવેશમાં ચાર યોજનના પહોળા ગણ દ્વારો વડે યુકત. તેમજ ૧૦૮ જિનપ્રતિમા સહિત છે. બાકી દશ કૂટોમાં ૬ચા યોજન ઊંચા, ૩૧ી યોજન પહોળા તેમજ તેમાં વસતા દેવતાઓના સિંહાસનવાળા પ્રાસાદો છે. અહીં પ્રસ્તુત પર્વતના અધિપતિનો નિવાસ હોવાથી અને દેવોના નિવાસભૂત કૂટોમાં પહેલો હિમવતું હોવાથી હિમવતુ કૂટનું ગ્રહણ કર્યું અને સર્વ કૂટોમાં છેલ્લુ હોવાથી વૈશ્રમણ કૂટનું ગ્રહણ કર્યું. બે સ્થાનાધિકારથી
કહ્યું છે કે - ક્યાંક વસ્તુના એક દેશનું ગ્રહણ, ક્યાંક સમસ્ત વસ્તુનું ગ્રહણ કરાય છે, કારણવશાત્ ઉત્ક્રમ અને ક્રમપૂર્વક હોય છે, માટે સૂમની વિચિત્ર ગતિ છે. કૂટની સંગ્રહગાથા આ પ્રમાણે - વૈતાદ્ય, માલ્યવંત, વિધુતપભ, નિષધ, નીલવંત એ પ્રત્યેક પર્વતમાં નવ-નવ કૂટો, શિખરી અને લઘુ હિમવંત પર્વતમાં ૧૧-૧૧ ફૂટ છે. રૂકમી અને મહાહિમવંત. પર્વતે ૮-૮ કૂટો અને સૌમનસ અને ગંધમાદન પર્વત -- કૂટો, વક્ષકારે ૪-૪ કૂટો છે.
પૂ. ઇત્યાદિ • મહા હિમવંત પર્વતે આઠ કૂટ છે - સિદ્ધ, મહાહિમવતું, હૈમવત્, રોહિતા, હી, હરિકાંતા, હરિ અને વૈડૂર્ય. બે કૂટના ગ્રહણનું કારણ કહેવાઈ ગયું છે. પુર્વ - ઇત્યાદિ - ‘એવ' શબ્દથી “જિંબૂ' ઇત્યાદિ અભિલાષ જાણવો નિષધ વર્ષધર પર્વતમાં - સિદ્ધ, નિષધ, હરિવર્ષ પ્રાવિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપરવિદેહ, રુચક એવા પોતપોતાના દેવોના નામવાળા નવ કટો છે. અહીં પણ બીજા અને છેલ્લા કૂટના ગ્રહણપૂર્વક વ્યાખ્યાન કરવું.
fપૂ. ઇત્યાદિ - નીલવંત વર્ષધરપતિ સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, શીતા, કીર્તિ, નારીકાંતા, અપરવિદેહ, રમ્ય અને ઉપદર્શન એ નવ કૂટ છે. અહીં પણ બીજા અને છેલ્લા કૂટનું ગ્રહણ પૂર્વવતુ. વં ઇત્યાદિ - રુકિમ વર્ષધરમાં - સિદ્ધ, કમી, મ્ય, નરકાંતા, બુદ્ધિ, રૌયકુલા, હૈરમ્યવંત, મણિકાંચન એ આઠ કૂટ છે. બેનું વિધાન પ્રાકૃવતુ. Tä. ઇત્યાદિ - શિખરી વર્ષધર પવત-સિદ્ધ, શિખરી, હૈરમ્યવતુ, સુરાદેવી, રક્તા, લક્ષ્મી, સુવર્ણકૂલા, તોદા, ગંધાપાતી, ઐરાવતી, તિગિચ્છેિ એ ૧૧-કૂટો છે. શેષ પ્રાકૃવત્.
• સૂગ-૮૮ :
જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં લઘુ હિમવંત અને શિખરી વર્ષઘર પર્વતમાં બે મહાદ્ધહો કહ્યા છે . બહુસમતુલ્ય, અવિશેષ, નાનીવરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા એવા, લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ - સંસ્થાન અને પરિધિ વડે સમાન છે. તે . પwદ્રહ, પંડરીક દ્રહ. ત્યાં બે દેવીઓ મહર્તિક ચાવતું પલ્યોપમ સ્થિતિક વસે છે. તે . શ્રી, લક્ષ્મી. એવી રીતે મહાહિમવંત અને રુકમી
૧૦૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પતિ બે મોટા દુહો છે . બહુમ ાવત પુર્વવતુ. તે મહાપદ્ધહ, મહાપુંડરીકદ્રહ,
ત્યાં ને દેવી છે - હી, બુદ્ધિ. એ રીતે નિષધ અને નીલવંત પર્વત તિવિંછીદ્રહ, કેશરીધ્રહ છે. ત્યાં ધૃતિ અને કીર્તિ નામે દેવી છે.
જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વતના મહાપદ્ધહથી બે મહાનદી નીકળે છે . રોહિતા, હરિકાંતા. એ રીતે નિષધ વધિર પર્વતના તિબિંછી દ્રહથી બે મહાનદી નીકળે છે - હરિત, શીતોદા. જંબુદ્વીપના મેરુ પર્વતથી ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતના કેસરીહથી બે મહાનદી વહે છે - શીતા, નાસ્કિાંતા. એ રીતે કમી વધર પર્વતના મહાપુંડરીક દ્રહથી બે મહાનદી નીકળે છે - નરકાંતા, ત્યકૂલા.
જંબુદ્વીપના મેરની દક્ષિણે બે પ્રપાતદ્દો કહ્યા છે, તે આ રીતે - બહસમ. તે - ગંગાપતિદ્રહ, સિંધvidદ્ધહ. એ રીતે હિમવત દોત્રામાં બે પ્રપાdદ્રહો CIT છે - રોહિતાપાતદ્રહ, રોહિતiાપપાdદ્ધહ. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે હરિવર્ષ ફોગમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે . બહુસમ ચાવ4 - હરિપ્રપાતદ્રહ, હરિકાંત uપાdદ્ધહ. જંબુદ્વીપના મેરની ઉત્તરે અને દક્ષિણે મહાવિદેહ માં બે પ્રપાતો કહ્યા છે - સાવ૮ - સીતાપપાdદ્ધહ, સીતોદાપપાત કહ.
જંબૂઢીપના મેરુની ઉત્તરે મ્યષક્ષેત્રમાં બે પ્રપતિદ્રો કહા છે - યાવત્ - નકાંતા પ્રપાતદ્રહ, નારીકાંતાપપાદ્ધહ. એ રીતે Öરણ્યવત ક્ષેત્રમાં બે પ્રપાલદ્ધહો કII છે - યાવત - સુવર્ણકૂલાપપાdદ્ધહ, રૂશ્ચકૂલાધપાતદ્ધહ. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ૌરવત હોગમાં બે પ્રપાતદ્રહો કહ્યા છે - ચાવતુ - કતાપપાdદ્ધહ, કતવતી પ્રપાdદ્ધહ. જંબૂદ્વીપના મેરની દક્ષિણે બે મહાનદી કહી છે • વાવ4 - ગંગા, સિંધુ. એ રીતે જેમ પ્રપાતબ્રહો છે, તેમ નદીઓ કહેવી ચાવ4 - ઐરાવત ક્ષેત્રમાં બે મહાનદી કહી છે . ચાવત : કતા, ઋતવતી.
• વિવેચન-૮૮ :
નેવૂ ઇત્યાદિ - અહીં હિમવ આદિ છ વર્ષધર પર્વતોને વિશે છ જ દ્રહો છે. તે આ પ્રમાણે - પદ્મ, મહાપા, તિબિંછી, કેશરી, મહાપુંડરીક, પુંડરીક. હિમવત પર્વતની ઉપર બહુ મધ્ય ભાગે જેમાં પા છે તેવો પાનામક દ્રહ છે. એ રીતે શિખરી પર્વત પુંડરીક નામે પ્રહ છે. તે દ્રહો પૂર્વ-પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજના પહોળા, ચાર ખૂણાને વિશે 10 યોજન ઊડા, જતમય કાઠાવાળા, વજમય પાષાણવાળા, તપનીય તળીયાવાળા, સુવર્ણ મધ્ય જત મણિની વેણુવાળા છે. ચારે દિશામાં મણિના પગથીયાવાળા છે. સુખે ઉતરી શકાય એવા, તોરણ-વજ-છત્રાદિ સુશોભિત, નીલોત્પલ અને પુંડરિકાદિથી રચિત, જેમાં વિવિધ પક્ષી અને મત્સ્યો વિચરે છે એવા તે ભમરના સમુહ વડે ઉપભોગ્ય છે. ત્યાં મહાદ્ધહમાં બે દેવીઓ વસે છે. પદ્મદ્રહમાં શ્રીદેવી, પંડરીકદ્રહમાં લક્ષ્મી દેવી છે. તે ભુવનપતિકાયમાં છે. કેમકે તેઓ પલ્યોપમ સ્થિતિક છે. વ્યંતરની દેવીઓનું આયું તો ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમનું હોય છે. ભવનપતિ
Page #59
--------------------------------------------------------------------------
________________
૨/૩/૮૮
દેવીનું ઉત્કૃષ્ટ ૪॥ પલ્યોપમ છે.
કહ્યું છે કે - દક્ષિણ દિશાની અસુરદેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ 31 પલ્યોપમની અને ઉત્તર દિશાની અસુરદેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ પલ્યોપમની છે. શેષ ઉત્તરદિશાના નાગકુમારાદિની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશઉન પલ્યોપમ અને દક્ષિણ દિશાના નવ
ભવનપતિની દેવીની તથા વ્યંતર દેવીની સ્થિતિ અર્જુ પલ્યોપમની હોય છે. તે બે મોટાદ્રહ મધ્યે યોજન પ્રમાણ પદ્મ છે, જે અર્ધયોજન જાડા છે, જળમાં દશ યોજન ડૂબેલા અને બે કોશ ઉંચા છે. તેના મૂલ વજ્રમય, કંદ રિષ્ઠ રત્નમય, નાલયૈસૂર્યમય છે, પત્રો જાંબૂનદમય, કર્ણિકા કનકમય, કેસરા તપનીય છે. તે કમળોની કણિકા અર્ધયોજન લાંબી, પહોળી, એક કોશ ઉંચી છે. તેના ઉપર બે દેવીઓના ભવન છે. ä, ઇત્યાદિ - મહાહિમવત પર્વતમાં મહાપદ્મદ્રહ અને રુકમી પર્વતમાં મહાપુંડરીક દ્રહ છે. તે બંને દ્રહ ૨૦૦૦ યોજન લાંબા, ૧૦૦૦ યોજન પહોળા છે. બે યોજનના લાંબા-પહોળા કમળવાળા છે. તેમાં બે દેવી વસે છે. મહાપાદ્રહમાં ડ્રીદેવી અને મહાપુંડરીકમાં બુદ્ધિદેવી છે. - X - નિષધ પર્વતમાં તિગિછિદ્રહમાં ધૃતિદેવી, નીલવંત પર્વત પર કેશરીદ્રહમાં કીર્તિદેવી વરસે છે. તે બે હો ૪૦૦૦ યોજન લાંબા, ૨૦૦૦ યોજન પહોળા છે. - X -
૧૦૩
ખંધૂ ઇત્યાદિ - તેમાં રોહિત નદી, મહાપાદ્રહથી દક્ષિણ તોરણથી નીકળીને ૧૬૦૫ યોજનથી કંઈક અધિક દક્ષિણના પર્વત જઈને હારના આકારધારી, સાતિરેક ૨૦૦ યોજન પ્રમાણ, મગર મુખ પ્રવાહ વડે મહાહિમવત્ પર્વતના રોહિત નામક કુંડમાં પડે છે. મગરમુખ જીભ એક યોજન લાંબી, ૧૨॥ યોજન પહોળી, ૧ કોશ જાડી છે. રોહિતપ્રપાતકુંડથી રોહિતનદી દક્ષિણ તોરણથી નીકળી હૈમવત ક્ષેત્રના મધ્યભાગવર્તી શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્યથી અર્ધયોજન દૂરથી ૨૮,૦૦૦ નદી સહિત જગતીને નીચે ભેદીને પૂર્વેથી લવણ-સમુદ્રમાં મળે છે. રોહિત્ નદી પ્રવાહે ૧૨/ યોજન પહોળી, એક કોશ ઊંડી છે, પછી ક્રમશઃ વૃદ્ધિ પામતી મુખમાં ૧૨૫ યોજન પહોળી, ચા યોજન ઊંડી તેમજ બંને પાસે બે વેદિકા અને બે વનખંડ વડે યુક્ત છે.
એવી રીતે સર્વ મહાનદીઓ, પર્વતો, કૂટો અને વેદિકાદિથી યુક્ત છે. હસ્કિાંતા
નદી મહાપદ્મદ્રહથી જ ઉત્તર દિશાના તોરણદ્વારા નીકળીને કંઈક અધિક ૧૬૦૫ યોજન ઉત્તરાભિમુખ થઈને પર્વત ઉપરથી જઈને સાધિક ૨૦૦ યોજન પ્રમાણ પ્રપાત વડે હકિાંતા કુંડમાં તેમજ પડે છે. મગરમુખ જીભનું પ્રમાણ પૂર્વોક્તથી બમણું જાણવું. તે પ્રપાતકુંડથી ઉત્તરદિશાના તોરણ દ્વારા નીકળીને હવિર્ષોત્રના મધ્યભાગવર્તી ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતથી યોજન દૂર રહીને, પશ્ચિમાભિમુખ થઈને ૫૬,૦૦૦ નદીઓ સહિત સમુદ્રમાં જાય છે. આ હરિકાંતાનદી રોહિત નદીથી બમણી છે.
વં ઇત્યાદિ - “જંબૂદીવે ત્યાદિ” અભિલાપના સૂચન માટે છે. હરિત મહાનદી તિગિંછિદ્રહની દક્ષિણ દિશાના તોરણ દ્વારા નીકળીને સાધિક ૭૪૨૧ યોજન દક્ષિણાભિમુખ થઈને પર્વત ઉપર જઈ સાધિક ૪૦૦ યોજન પ્રમાણવાળા પ્રપાત વડે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હરિકુંડમાં પડીને પૂર્વના સમુદ્રમાં પડે છે. શેષ હરિકાંતા નદી માફક જાણવું. શીતોદા મહાનદી તિગિછિદ્રહની ઉત્તરદિશાના તોરણ દ્વારા નીકળીને તેટલા જ યોજન પ્રમાણ પર્વત ઉપર ઉત્તરાભિમુખ થઈને સાધિક ૪૦૦ યોજન પ્રમાણ પ્રપાત વડે શીતોદાકુંડમાં પડે છે. મગરમુખજીભિકા ચાર યોજન લાંબી, ૫૦ યોજન પહોળી એકયોજન જાડી છે. શીતોદાકુંડથી ઉત્તરના તોરણદ્વારા નીકળીને દેવકુટુનો વિભાગ કરતી ચિત્ર-વિચિત્ર કૂટવાળા બે પર્વતોને અને નિષધદ્રહાદિ પાંચ દ્રહોના બે ભાગ કરતી ૮૪,૦૦૦ નદીઓ સાથે મળતી ભદ્રશાલવન મધ્યે મેરુચી બે યોજન દૂર રહીને ત્યાંથી પશ્ચિમાભિમુખ ફરીને વિધુત્વભ વક્ષસ્કાર પર્વતના નીચેના ભાગને વિદારીને મેરુની પશ્ચિમ દિશાથી પશ્ચિમ મહાવિદેહના મધ્ય ભાગ દ્વારા એક એક વિજયમાંથી ૨૮-૨૮ હજાર નદીઓ સાથે મળીને જયંતદ્વારની નીચેથી પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે.
શીતોદા નદી પ્રવાહમાં ૫૦ યોજન પહોળી અને એક યોજન ઉંડી છે, ત્યારપછી અનુક્રમે વધતી વધતી મુખમાં ૫૦૦ યોજન પહોળી અને દશ યોજન ઊંડી થાય છે.
૧૦૪
ખંધૂ ઇત્યાદિ - શીતા મહાનદી કેશરીદ્રહના દક્ષિણ તોરણેથી નીકળી, કુંડમાં પડીને, મેરુ પર્વતના પૂર્વથી પૂર્વવિદેહના મધ્યથી વિજયદ્વારની નીચેથી પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. શેષ વક્તવ્યતા શીતોદા સમાન જાણવી. નારીકાંતા નદી ઉત્તરના તોરણથી નીકળીને સમ્યક્ષેત્રનો વિભાગ કરતી હત્િ મહાનદીની વક્તવ્યતા સમાન રમ્ય વર્ષના મધ્યેથી પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે.
ä ઇત્યાદિ - નકાંતા મહાનદી મહાપુંડરીક દ્રહમાંથી દક્ષિણના તોરણ દ્વારેથી નીકળીને રમ્યક્ વર્ષના વિભાગ કરતી, હરિકાંતાની વક્તવ્યતા મુજબ પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. રૂચકૂલા નદી મહાપુંડરીક દ્રહના ઉત્તના તોરણેથી નીકળી ઔરણ્યવત ક્ષેત્રના બે વિભાગ કરતી રોહિત્ નદીની વક્તવ્યતા મુજબ પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે.
બંધૂ ઇત્યાદિ - પડવું તે પ્રપાત, તેના વડે ઓળખાતો વ્રહ તે પ્રપાતદ્રહ. અહીં જ્યાં હિમવત્ આદિ પર્વતથી ગંગાદિ મહાનદી ધોધથી નીચે પડે છે, તે પ્રપાતદ્રહ એટલે પ્રપાતકુંડ. હિમવત વર્ષધર પર્વતની ઉપર રહેલ પદ્મદ્રહના પૂર્વ તોરણથી નીકળીને પૂર્વાભિમુખ ૫૦૦ યોજન થઈને ગંગાવર્તન કૂટે પાછી વળતા સાધિક ૫૨૩ યોજન સુધી દક્ષિણદિશાભિમુખ પર્વત જઈને ગંગા મહાનદી લંબાઈ વડે અર્ધયોજન પ્રમાણ, પહોળાઈ વડે ૬ાં યોજનવાળી, જાડાઈ વડે અર્ધકોશ જીભિકાથી યુક્ત એવા ફાડેલા મગરના મુખ સમાન ધોધ વડે સાધિક ૧૦૦ યોજન પ્રમાણવાળા અને મુક્તાવલી જેવા પ્રપાતથી ગંગાપ્રપાતકુંડમાં પડે છે.
તે કુંડ ૬૦ યોજન લાંબો અને પહોળો, કંઈક ન્યૂન ૧૯૦ યોજન પરિધિવાળો દશ યોજન ઊંચો અને વિવિધ મણિ નિબદ્ધ તે કુંડની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં ત્રણ ત્રણ પગથિયા પ્રતિરૂપક છે. તે વિચિત્ર તોરણયુક્ત છે, મધ્યભાગે ગંગાદેવીનો દ્વીપ છે, તે દ્વીપ આઠ યોજન લાંબો-પહોળો, સાધિક ૨૫ યોજનનો પરિક્ષેપ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૨/૩/૮૮
પાણીથી ઉપર બે કોશ ઊંચો વજ્રમય, એક કોશ લાંબો - અર્ધકોશ પહોળો - કંઈક ન્યૂન એક કોશ ઉંચો, અનેક સેંકડો સ્તંભ વડે યુક્ત ગંગાદેવીના ભવનથી સુશોભિત કરાયો છે, જેનો ઉપરનો ભાગ એવો કુંડ છે.
ગંગાપ્રપાતકુંડથી દક્ષિણ તોરણથી નીકળીને પ્રવાહમાં ૬। યોજન પહોળી, અર્ધકોશ ઊંડી ગંગાનદી ઉત્તરાદ્ધ ભરતના બે ભાગ કરતી ૭૦૦૦ નદી સાથે મળીને ખંડપ્રપાત ગુફાના પૂર્વભાગથી નીચે વૈતાઢ્ય પર્વતને વિદારીને દક્ષિણાદ્ધ ભરતના બે વિભાગ કરતી તે વિભાગના મધ્ય ભાગેથી જઈને પૂર્વાભિમુખ વળીને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે મુખમાં ૬૨ા યોજન પહોળી, ૧1 યોજન ઊંડી એવી જગતીને ભેદીને પૂર્વના લવણસમુદ્રમાં પ્રવેશે છે, તે ગંગાપ્રપાતદ્રહ. આ જ પ્રમાણે સિંધુપ્રપાતદ્રહની પણ વ્યાખ્યા કહેવી.
૧૦૫
આથી જ બે દ્રહો લાંબા, પહોળા, ઉંડા અને પરિધિ વડે સમાન વિશેષણવાળા ભાવવા. બધાં જ પ્રપાતદ્રહો દશ યોજન ઊંડા કહેવા. અહીં વર્ષધર-નદીઓના અધિકારમાં ગંગા, સિંધુ અને રોહિતાંશાનું તથા સુવર્ણકૂલા, તા અને રક્તવતીનું જે કથન નથી કર્યુ તેનું કારણ એ છે કે અહીં બે સ્થાનનો જ અધિકાર છે. એક
પર્વતથી ત્રણ નદીઓ નીકળવાના ત્રણ-ત્રણ સ્થાન હોવાથી અહીં લીધી નથી.
છ્યું - એમ પૂર્વવત્. ઉક્ત સ્વરૂપવાળી રોહિત નદી જેમાં ૫ડે છે તે કુંડ ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. કંઈક ન્યૂન ૩૮૦ યોજન ઘેરાવાવાળો અને જેના મધ્યભાગમાં
રોહિતદ્વીપ ૧૬ યોજન લાંબો-પહોળો, સાધિક ૫૦ યોજન ઘેરાવાવાળો પાણીથી ઉપર બે કોશ ઊંચો છે. ગંગાદેવીના ભવન સમાન રોહિત્ દેવીના ભવન વડે સુશોભિત જેનો ઉપરનો ભાગ રોહિતપ્રપાતદ્રહ હિમવંત વર્ષધર પર્વતની ઉપર રહેલ પદ્મદ્રહના ઉત્તર તોરણેથી નીકળીને રોહિતાંશા મહાનદી સાધિક ૨૭૬ યોજન પર્યંત ઉત્તરાભિમુખ થઈને પર્વતથી જઈને લંબાઈથી એક યોજન, પહોળાઈથી ૧૨ યોજન, જાડાઈથી એક કોશ, જીભિકા વડે વિવૃત્ત મગરમુખના ધોધ થકી અને મુક્તાવલી આકારે સાધિક ૧૦૦ યોજન પ્રમાણ પ્રપાત વડે જ્યાં પડે છે અને જે રોહિતપ્રપાતકુંડ સમાન માનવાળી છે, તે કુંડ મધ્યે રોહિતદ્વીપ સમાન પ્રમાણવાળો રોહિતાંશદ્વીપ છે. તે રોહિતાંશ ભવન વડે પૂર્વોક્ત પ્રમાણ વડે અલંકૃત્ છે, જે કુંડથી રોહિત નદી સમાન પ્રમાણવાળી રોહિતાંશા નદી ઉત્તર તોરણ દ્વારેથી નીકળીને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે,
તે રોહિતાંશપ્રપાતદ્રહ.
ગંધૂ ઇત્યાદિ - પૂર્વોક્ત લક્ષણા હરિત્ નદી જે કુંડમાં પડે છે, જે ૨૪૦ યોજન લાંબો-પહોળો, ૫૯ યોજન પરિધિ વડે છે, જેના મધ્ય ભાગે હરિદેવીનો દ્વીપ છે, તે દ્વીપ ૩૨ યોજન લાંબો-પહોળો તેમજ ૧૦૧ યોજન પરિધિવાળો છે અને જળની ઉપર બે કોશ ઊંચો છે, વળી હરિદેવીના ભવન વડે સુશોભિત ઉપરનો ભાગ જેનો છે, તે આ હરિપ્રપાતદ્રહ છે.
પૂર્વોક્ત સ્વરૂપવાળી હરિકાંતા નદી જે કુંડમાં પડે છે, જે કુંડનું પ્રમાણ હત્િ
૧૦૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કુંડ સમાન છે, અને હન્દ્વિીપ સમાન ભવન સહિત હરિકાંતાદેવીના દ્વીપ વડે ભૂષિત મધ્યભાગ જેનો છે તે હકિાંત પ્રપાતદ્રહ છે. - ૪ - નીલવંત પર્વતથી શીતા નદી નીકળીને જે કુંડમાં પડે છે, તે કુંડ લાંબો-પહોળો ૪૮૦ યોજન છે, તેની પરિધિ ૧૫૧૮ યોજન વિશેષ ન્યૂન છે, તેની મધ્યે ૬૪ યોજન લાંબો-પહોળો અને ૨૦૨ યોજન પરિધિયુક્ત જળની ઉપર બે કોશ ઉંચો શીતાદ્વીપ છે. તથા શીતા દેવીના ભવનથી સુશોભિત ઉપરી ભાગ યુક્ત શીતાપ્રપાતદ્રહ છે. નિષધ પર્વતથી શીતોદા નદી નીકળીને જ્યાં કુંડમાં પડે છે તે શીતોદાપ્રપાતદ્રહ છે, જે શીતપપાદ્રહ સમાન છે. શીતોદાદેવીના દ્વીપ અને ભવન પણ શીતાદેવીના દ્વીપ અને ભવન સમાન છે. નકાંતા અને નારીકાંતા પ્રપાતદ્રહ બંને હરિકાંતા અને હરિપ્રપાતદ્રહ સમાન
છે, સ્વનામ સમાનદ્વીપ-દેવી-ભવન છે. સુવર્ણકુલા અને રૂપ્યકલાપ્રપાતદ્રહ બંનેને રોહિતાંશા અને રોહિતપ્રપાતદ્ર સમાન કહેવા. વિશેષ સ્વયં સમજવું. - x - તા અને ક્દાવતી પ્રપાતદ્રહ બંને ગંગા અને સિંધુપપાદ્રહ સમાન કહેવા. પણ ક્તા પૂર્વસમુદ્રમાં મળનારી અને તવતી પશ્ચિમ સમુદ્રમાં મળનારી છે. - ૪ - ૪ - અનંતર ક્રમ વડે જેમ પૂર્વે વર્ષક્ષેત્ર-વર્ષોત્રમાં બબ્બે પ્રપાતદ્રહો કહ્યા, તેવી રીતે નદીઓ પણ કહેવી. તે આ પ્રમાણે—
મેરુની દક્ષિણે ગંગા, સિંધુ, રોહિતાંશા, રોહિત, હરિકાંતા, હરિસલિલા અને શીતોદા આ સાત નદીઓ છે અને શીતા, નારિકાંતા, નકાંતા, રૂચકૂલા, સુવર્ણકૂલા ક્તવતી અને રક્તા આ સાત નદીઓ મેરુની ઉત્તરમાં છે. જંબુદ્વીપના અધિકારી અને ક્ષેત્ર વડે કથન કરવા યોગ્ય પુદ્ગલ ધર્મના અધિકારથી જંબૂદ્વીપના ભરતાદિ સંબંધી કાલ, લક્ષણ, પર્યાયધર્મોને અનેક પ્રકારે ૧૮ સૂત્રો વડે કહે છે–
• સૂત્ર-૮૯ :
[૧] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમદૂષમકાળે બે કોડાકોડી સાગરોપમનો કાળ હતો. [૨] એ રીતે આ અવસર્પિણીમાં યાવત્ બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહ્યો છે. [૩] એ રીતે આગામી ઉત્સર્પિણીકાળે પણ થશે.
[૪] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત, ઐવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી સુષમ આરામાં મનુષ્યો બે ગાઉની ઉંચાઈવાળ [૫] બે પલ્યોપમના આયુને પાળનારા હતા. [૬] એ રીતે આ અવસર્પિણીમાં પણ જાણવું. [૭] એવી રીતે આગામી ઉત્સર્પિણી કાળે પણ સુષમ આરામાં ઉંચાઈ અને આયુ જાણવા.
[૮] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત, ઔરવત ક્ષેત્રને વિશે એક યુગના એક સમયે બે અરિહંત વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે. [૯] એ રીતે ચક્રવર્તી વંશ, [૧૦] દરસારવંશ [ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે.]
[૧૧] જંબુદ્વીપના ભરત, ઐરવત ક્ષેત્રમાં અરિહંત ઉત્પન્ન થયા છે - થાય છે - અને થશે. [૧૨] એ રીતે ચક્રવર્તી, [૧૩] દસારવંસ-બલદેવ, વાસુદેવને
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૩૮૯
જાણવા.
[૧૪] જંબૂદ્વીપના બંને કુરુ ફોમને વિશે મનુષ્યો સદા સુષમસુષમ આરસની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે, તે ક્ષેત્રો દેવકર અને ઉત્તકર
[૧૫] જંબૂદ્વીપનામક દ્વીપમાં બે વર્ષમાં મનુષ્યો સાદા સુષમ આરાની ઉત્તમ ઋદ્ધિને ભોગવતા વિયરે છે, તે વષત્રિો - હરિવર્ષ અને રમ્યકવર્ષ
[૧૬] જંબુદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા સુષમદુપમ નામક આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે, તે - સૈમવત અને હૈરાગ્યવત.
[૧] જંબૂદ્વીપના બે ક્ષેત્રોમાં મનુષ્યો સદા દુધમસુષમ આરાની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા વિચારે છે. તે આ પુર્વવિદેહ અને પશ્ચિમવિદેહ.
[૧૮] જંબુદ્વીપના બે માં મનુષ્યો છ પ્રકારના કાળ સંબંધિ આયુષ્યાદિ ઋદ્ધિને પામીને ભોગવતા વિચરે છે. તે આ ભરત અને રવત હોમ.
વિવેચન-૮૯ :
આ સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - અતીત ઉત્સર્પિણી પૂર્વવતુ જાણવી. તે ઉત્સર્પિણીમાં કે ઉત્સપિણીના સુષમદુષમા-બહુમુખવાળા ચોથા આરાના લક્ષણરૂપ કાળ વિભાગની સ્થિતિ [બે કોડાકોડી સાગરોપમ હતી.
એવી રીતે જંબૂદીવે. ઇત્યાદિ કહેવું. વિશેષ - આ પ્રત્યક્ષ વર્તમાન પૂર્વોક્ત અર્થવાળી અવસર્પિણીમાં યાવત દૂષમદષમા નામક બીજા આરાને વિશે બે સાગરોપમ કોડાકોડી કાળ કહેલ છે. એ જ પૂર્વસૂગથી વિશેષ છે. • x -
આવતી ઉત્સર્પિણી થશે એ પૂર્વસૂગથી વિશેષ છે. સુષમ નામક પાંચમાં આરામાં હતા. “પાળનારા' એ પૂર્વ સૂત્રથી ભેદ વિશેષ છે.
પાંચ વર્ષના યુગ કાળ વિશેષ કહેવાય છે. યુગના એક વર્ષના એક સમયમાં આ પ્રમાણે પાઠ હોવા છતાં પણ વ્યાખ્યા ઉક્ત ક્રમ વડે જ કરવી. અર્ચના સંબંધથી આ પ્રકારે જ કહેલી વ્યાખ્યા છે. અથવા બીજી રીતે ભાવના કરવી.
અરિહંતોના બે વંશ-પ્રવાહ છે, એક ભરત ક્ષેત્રજ બીજો ઐરાવત ક્ષેત્રજ. ‘દસાર' : સિદ્ધાંત પરિભાષા વડે વાસુદેવો. નૈવૂ. ઇત્યાદિ-સર્વદા પહેલા આરસ જેવો જે વિપાક તે સુષમસુષમા તેના સંબંધવાળી જે ઋદ્ધિ, તે સુષમસુષમજ. તે ઉત્તમ ગાદ્ધિને • પ્રધાન ઐશ્વર્યને અર્થાત્ ઉચ્ચ આયુ, કલાવૃક્ષદ ભોગ-ઉપભોગાદિને પામીને, તે ભોગો અનુભવતા વિયરે છે. પણ સત્તા માત્રથી નહીં એટલે કે વેદે છે અથવા સુષમતુપમ કાળ વિશેષ પામી ઉત્તમ ઋદ્ધિ અનુભવે છે.
કહ્યું છે - બંને કુરોગને વિશે મનુષ્યો ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમના આયુવાળા, ત્રણ કોશ ઉંચા છે, તેમને ૫૬ પાંસળી હોય છે. અત્યંત સુખને અનુભવે છે તથા સંતાનની ૪૯ દિવસ પ્રતિપાલના કરે છે. અમભકત આહાર કરે છે. દેવકુરુ-ઉત્તરકુરુ બંનેમાં ઉકત બીજા આરા જેવું સુખ હોય છે.
કહ્યું છે - હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રમાં બે પલ્યોપમ આયુ, બે ગાઉ ઉંચાઈ,
૧૦૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છભકત આહાર, ૬૪ દિવસ અપત્યપાલના, ૧૨૮ પાંસળી જાણવી. સુષમધ્યમ નામક બીજા આરાના અનુભાવની ઋદ્ધિ તે સુષમક્ષમ ઋદ્ધિ. * * *
હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યો એક ગાઉ ઊંચા, એક પલ્યોપમાં આયવાળા, વજઋષભનારાય સંઘયણવાળા, અહમિંદ્ર, યુગલિક, ૬૪ પાંસળીવાળા એકાંતર આહારી, ૩૯ દિવસ અપત્ય પાલનારા, ચોથા આરાના ભાવવતુ ત્રાદ્ધિ હોય.
કહ્યું છે કે - પૂર્વ તથા પશ્ચિમ વિદેહના મનુષ્યોનું આયુ કોડપૂર્વનું, ઊંચાઈ ૫૦૦ ધનુષ્પ તથા દુષમ સુષમા આરા સમાન અનુભાવને મનુષ્યો અનુભવે છે.
સુષમતુપમાદિક ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ છ આરાનો ભાવ ભરત, શૈરવત મનુષ્યો અનુભવે છે. જંબૂલીપને વિશે કાવલક્ષણ, દ્રવ્યના પર્યાયો કહ્યા. હવે તે જંબૂદ્વીપમાં જ કાલ પદાર્થને પ્રગટ કરનાર જ્યોતિકોની બે સ્થાનક વડે પ્રરૂપણા
• સબ-૯૦ થી ૯૪ -
[@] ભૂદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશતા હતા : પ્રકાશે છે . પ્રકાશશે. બે સૂર્યો તપતા હતા • તપે છે તપશે. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર્ષ, બે અદ્ધદિ જાણવા.
[૧ થી 8] નો આ પ્રમાણે - કૃતિકા, રોહિણી, મૃગશિરા, દ્ધિ, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વ-ઉત્તર ફાળુની, હસ્ત, ચિત્રા, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પુa-ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની અને ભરણી એ ૮ નક્ષત્રો છે. - આ પ્રમાણે સાવત્ બે ભરણી જાણવા.
[૪] કાવીસ નાગાધિપતિ આ પ્રમાણે - અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદીતિ, બૃહસ્પતિ, સઈ, પિતા, ભગ, આર્યમા, સવિતા, વટા, વાયુ, ઈન્દ્રાનિ, મિત્ર, ઈન્દ્ર, નિતી, આ, વિશ્વ, લહાણ, વિષ્ણુ, વસુ, વરુણ, આજ, વિવૃદ્ધિ, પુષ, અશ્વી અને યમ - પ્રત્યેક દેવો બળે જાણવા.
[હવે ૮૮-ગ્રો કહે છે–] અંગારક, ભાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આહુણિક, પ્રાહુણિક, કણ, કનક, કણકનક, કનકવિતાનક, કનકસંતાનક, સોમ, સહિત, આશ્વાસન, કોપક, કર્બટ, અયસ્કર, દુંદુભક, રાખ, શંખવણ, શંખવણભ, કંસ, કંસવર્ણ, કંસવણભ, રુપી, રૌયાભાસ, નીલ, નીલાભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુwવર્ણ, દક, દકાંચવણ, કાક, કાકંધ, ઈંદાગિન, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, શુક્ર, ગુરુ, સહુ [૪૪]
અગસ્તિ, માણવક, કાસ, સ્પર્શ, યુટ, પ્રમુખ, વિકટ, વિસંધિ, નિયલ, પઇલ, ઝટિતાલક, અરુણ, અગિલ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પુિષ-માનકો [અંકુશ, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોોત, સ્વયંપભ, આવભાસ, શ્રેય, ક્ષેમકર, આશંકર પલંકર, અપરાજિત, અરજ, અશોક, વિગતશોક, વિમલ, વિતત, વિમસ્ત, વિશાલ, સાલ, સુવત, અનિવૃત્ત, એકજટી, દ્વિજટી,
Page #62
--------------------------------------------------------------------------
________________
૨/૩/૯૦ થી ૯૪
કસ્કરિક, રાજગલ, પુષ્પકેતુ અને ભાવકેતુ. આ ૮૮ [૯] મહાગ્રહો પ્રત્યેક બબ્બે જાણવા.
૧૦૯
• વિવેચન-૯૦ થી ૯૪ઃ
મંજૂરીને, ઇત્યાદિ બે સૂત્રો છે. પ્રકાશ કરતા હતા અથવા પ્રકાશનીય હતા. એ પ્રમાણે પ્રકાશ કરે છે, પ્રકાશ કરશે. બંને ચંદ્રો સૌમ્યદીપ્તિક હોવાથી પ્રભાસન માત્ર કહ્યું. બંને સૂર્યો તીક્ષ્ણ કિરણત્વ હોવાથી તપાવતા હતા, એમ જ તપાવે છે. તપાવશે. એ રીતે વસ્તુનું તાપન કહ્યું. આ ત્રણકાળમાં પ્રકાશના કથન વડે સર્વકાળ ચંદ્રાદિ ભાવોનું અસ્તિત્વ કહ્યું. આ કારણથી જ કહે છે - ક્યારેય પણ જગત્ આવું ન હતું તેમ નહીં, અથવા વિધમાન જગનો કર્તા છે એવું કલ્પવું પણ યુક્ત નથી. કેમકે તેવું પ્રમાણ નથી.
[શંકા] સન્નિવેશ વિશેષવાળું જે દ્રવ્ય તે કારણપૂર્વક બુદ્ધિમાન પુરુષ વડે ઘડાની જેમ જોવાયેલ છે, તે સન્નિવેશ વિશેષવાળા પૃથ્વી, પર્વત વગેરે છે. જે બુદ્ધિમાન છે તે આ ઈશ્વર જગત્કર્તા છે. [સમાધાન] એવું નથી. સન્નિવેશ વિશેષવાળો રાફડો હોવા છતાં તેમાં બુદ્ધિમાન પુરુષના કારણપણું જોવાતું નથી. અહીં ઘણું કહેવા યોગ્ય છે, તે સ્થાનાંતરથી જાણવું.
ચંદ્રની બે સંખ્યા હોવાથી તેના પરિવારનું પણ દ્વિત્વપણું કહે છે. તે બે કૃતિકાદિ સૂત્રથી બે ભાવકેતુ પર્યંત કહેલ છે. તેનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - બે કૃતિકા છે તે નક્ષત્રની અપેક્ષાએ જાણવું, તારાની અપેક્ષાએ નહીં. [૯૧ થી ૯૩] ત્રણ ગાથા વડે નક્ષત્ર સૂત્રનો સંગ્રહ છે.
[૯૪] કૃતિકાદિ ૨૮ નક્ષત્રોના અનુક્રમે અગ્નિ આદિ ૨૮ દેવો છે. તે કહે છે - બે અગ્નિ, એ પ્રમાણે પ્રજાપતિ, સોમ [ઇત્યાદિ મૂલાર્ય મુજબ જાણવા.] વિશેષ એ કે પચીશમાં વિવૃદ્ધિને બદલે ગ્રંથાંતરમાં અહિર્બુઘ્ન છે.
ગ્રંચાંતરમાં અશ્વિનીથી આરંભીને રેવતી નક્ષત્ર સુધી દેવતાઓના નામ આ પ્રમાણ છે - અશ્વી, યમ, દહન, કમલજ, શશી, શૂલભૃત, અદીતિ, જીવ, ફણી, પિતર્, યોનિ, અર્યમા, દિનકૃત્, ત્વષ્ટા, પવન, શક્રાગ્નિ, મિત્ર, ઐન્દ્ર, નિતિ, તોય, વિશ્વ, બ્રહ્મા, હરિ, બુધ, વરુણ, અજપાદ, અહિર્બુઘ્ન, પુષા,
અંગાસ્ક આદિ ૮૮ ગ્રહો સૂત્ર સિદ્ધ છે. કેવલ અમારા વડે જોવાયેલ કેટલાંક પુસ્તકોમાં યથોક્ત સંખ્યા મળતી છે. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ અનુસારે આ સંખ્યા મેળવવી જોઈએ. સૂર્યપ્રજ્ઞપ્તિનું સૂત્ર છે - નિશ્ચયથી ૮૮ મહાગ્રહો કહ્યા છે, તે આ પ્રમાણે - ઇંગાલક, વિચાલક, લોહિતાક્ષ ઇત્યાદિ. [આ નામો અહીં સૂત્રો-૯૪માં આપ્યા મુજબના જ છે. માત્ર તેમાં પુષ્પમાંક અને અંકુશ એ બે નામોનો ઉલ્લેખ નથી, જે બે નામો મ ંગ સૂત્રમાં છે. આવા જ પાઠને દર્શાવતી સંગ્રહણી ગાથાઓ - નવગાથાઓ - વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં નોંધી છે.
તેમાં ગાથા-૧માં ઇંગાલકથી કનકસંતાનક સુધીના ૧૧ મહાગ્રહોના નામો,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ગાથા-૨માં સોમથી શંખવર્ષાભ એ બીજા દશનામો, એ રીતે અનુક્રમે નવગાથામાં છેલ્લા ભાવકેતુ પર્યન્તના ૮૮ ગ્રહોનો ઉલ્લેખ કરેલો છે. [આ નામો સ્થાનાંગ સૂત્રના આ સૂત્ર-૯૪ના મૂવાઈ મુજબ છે માટે નોંધ્યા નથી, પુષ્પમતક-અંકુશ એ બે નામો અહીં સંગ્રહણી ગાથામાં પણ નથી.] હવે જંબુદ્વીપાધિકારે બીજું કહે છે–
• સૂત્ર-૯૫ થી ૯૭ :
૧૧૦
[૫] જંબુદ્વીપ નામક દ્વીપની વેદિકા ઉંચાઈથી બે ગાઉ ઉર્ધ્વ કહેલી છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિષ્ફભથી બે લાખ યોજન છે, તેની વેદિકા બે ગાઉ ઉંચી
કહી છે.
[૬] ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણે બે વર્ષક્ષેત્રો કહ્યા છે. તે બહુ સમતુલ્ય છે. યાવત્ તે ભરત અને ઐરવત છે. જેમ જંબુદ્વીપના ભરત અને ઐરવતનું વર્ણન કર્યું તેમ અહીં પણ જાણવું. યાવત્ બંનેમાં મનુષ્યો છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે.
તે આ ભરત અને ઐરવતમાં વિશેષ એ કે - ફૂટશાલ્મલી અને ધાતકીવૃક્ષ છે. ગરૂલ દેવ છે તેના નામ વેણુ અને સુદર્શન. ધાતકીખંડદ્વીપના પશ્ચિમાઈમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે વર્ષોત્રો છે સાવત્ ભરત અને ઐવત યાવત્ છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે. આ ભરત-ઐવતમાં વિશેષ એ છે કે ત્યાં ફૂટશાલ્મલી અને મહાધાતકી વૃક્ષ છે. ગરુલજાતિય વેણુદેવ, પ્રિયદર્શન દેવો છે. ધાતકીખંડ નામના દ્વીપમાં - પ્રત્યેક બબ્બે–
ભરત, ઔરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્ વર્ષ, પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુટુ, ઉત્તરકુ ક્ષેત્રો છે. બબ્બે - દેવકુટુના મહાવૃક્ષો, દેવકુના મહાવૃક્ષના વાસી દેવો, ઉત્તરકુરુ, ઉત્તરકુના મહાવૃક્ષો, ઉત્તરપુર મહાવૃક્ષના નિવાસી દેવો છે.
બબ્બે - લઘુહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, શબ્દાપાતી, શબ્દાપાતીવાસી સ્વાતિ દેવો, વિકટાપાતી, વિકટાપાતીવાસી પ્રભાસ દેવો, ગંધાપાતી, ગંધાપાતીવાસી અરુણ દેવો, માહ્યવંતપર્યાય, માલ્સવંતપર્યાયવાસી પાદેવો, માલવંત, ચિત્રકૂટ, પફૂટ, નલિનકૂટ, એકીલ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ, વિદ્યુતપ્રભ, અંકાવતી, પદ્માવતી, આશીવિશ્વ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન,
જુકાર પર્વત આ દરેક ભ કહેવા.
બબ્બે - લઘુ હિમવંતકૂટ, વૈશ્રમણકૂટ, મહાહિમવંતકૂટ, વૈકૂટ, નિષધ ફૂટ, રુચકકૂટ, નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ, મણિકાનકૂટ, શિખરીકૂટ, તિગિÐિકૂટ, પદ્મદ્રહવાસી શ્રીદેવીઓ, મહાપદ્રહ, મહાપદ્રહવાસી ડ્રીદેવીઓ, એવી રીતે યાવત્ પુંડરીકદ્રહ, પુંડરીક દ્રહવાસી લક્ષ્મીદેવીઓ, ગંગા પાદ્રહ યાવત્ તવતી પ્રપાતદ્રહ એ દરેક બન્ને છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૩/૫ થી ૯૦
૧૧૧
બબ્બેરોહિતા યાવત રૂાયકૂલા, ગ્રાહતી, દૂહવતી, પકવતી, તdજલા, માલા, ઉન્મત્તજલા, ક્ષીરોદા, સિંહોતા, અંતાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીસ્માલિની એ પ્રત્યેક નદી ભળે છે.
ભળે - કરછ, સુકચ્છ, મહ૭, કચ્છાવતી, વર્ણ, મંગલાવતું, પુષ્કલ, કલાવતી, વત્સ, સુવત્સ, મહાવત્સ, વસાવતી, રમ્ય, રમ્યક, મણીય, મંગલાવતી, પમ, સુપમ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, નલિન, કુમુદ, સલિલાવતી, વા, સુવા, મહાવા, વહાવતી, વલ્થ, સુવષ્ણુ, ગંધિલ અને ગંધિલાવતી એ દરેક વિજયો બળે છે.
બબ્બે - ક્ષમા, ક્ષેમપુરી, રિસ્ટ, રિટપુરી, ખગી, મંજૂષા, ઔષધિ, પંડરીકિણી, સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રલંકા, અંકાવતી, પમવતી, શુભા, રતનસંચયા, અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા, અપરા, અશોકા, વિગતશોકા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખગ પુરી, અધ્યા અને અયોધ્યા - ક્રમશઃ આ ૩ર રાજધાની પ્રત્યેક બળે છે.
બબ્બે - ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન છે. ભoભે - પાંડુકંબલશિલા, અતિપાંડુકંબલશિલા, તર્કબલશિલા, અતિરકતકંબલ શિલા છે. બે મેરુ પર્વત, બે મેર સૂતિકા છે.
ઘાતકીખંડ નામક દ્વીપની વેદિકા બે ગાઉ ઉંચી કહેલી છે. [૯] કાલોદધિ સમુદ્રની વેદિકા બે ગાઉની ઊંચી કહેલી છે.
પુરવર હીપાઈના પૂવધિમાં મેરુપર્વતની ઉત્તર-દક્ષિણે બે ક્ષેત્ર કહ્યા છે. તે ભહસમતુલ્ય યાવતું ભરત, ઐરવત. તેમજ યાવતુ બે કુર કહા છે • દેવ, ઉત્તરક. ત્યાં અતિ શોભાવાળા બે મહામો કહ્યા છે . કૂટશાલ્મલી અને પાવા. બે દેવો છે . ગરૂલ વેણદેવ અને પu. યાવત્ છ પ્રકારના કાળ-આરાના ભાવોને અનુભવતા ત્યાંના મનુષ્યો વિચરે છે.
પુરવરદ્વીપાધના પશ્ચિમાધન વિશે મેરુપર્વતની ઉત્તર-દક્ષિણે બે હોમો કહl છે - તે પૂર્વવતુ જાણવું. વિશેષ એ કે - વૃક્ષો ફૂટશાભલી અને મહાપા છે. દેવો ગરવાતિય વેણદેવ અને પુંડરીક છે. પુકરવરદ્વીપદ્ધ દ્વીપને વિશે બે ભરત, બે ઐરવત ચાવત મેટુ, બે મેરુચૂલિકા છે.
પુરવર હીપની વેદિકા બે ગાઉની ઊંચી કહી છે. એ રીતે બધા દ્વીપ તથા સમોની પણ વેદિકાઓ ને ગાઉની ઉંચી કહેવી છે.
• વિવેચન-લ્પ થી૯૭ :
[૫] વ્, ઇત્યાદિ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - જંબૂદ્વીપ રૂપ નગરને ફરતા કોટની જેવી જગતી છે, તે વજમય છે, આઠ યોજન ઊંચી, ઉપર ચાર યોજના પહોળી નીચે બાર યોજન પહોળી છે, તે જગતી બે ગાઉ ઊંચા, ૫૦૦ ધનુષ પહોળા અને વિવિધ રત્નજળ કટક વડે ઘેરાયેલી છે. તે જગતી ઉપર જે વેદિકા છે તે
૧૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાવક્વેદિકા કહેવાય છે. તે બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ વિસ્તારની છે. તે ગવાક્ષ અને સુવર્ણની ઘુઘરીવાળી ઘંટા સહિત, દેવોનું બેસવું, સૂવું, મોહિત થવું વગેરે ક્રીડાના સ્થાનરૂપ તથા બે પડખે વનખંડવાળી છે.
જંબૂદ્વીપના વર્ણન પછી લવણસમુદ્રની વક્તવ્યતા કહે છે. તથ, આદિ, આ સુગમ છે. વિશેષ એ કે - ચકવાલ-મંડલ, વિઠંભ-પહોળાપણું, તેને ચકવાલવિઠંભ કહે છે. લવણસમુદ્રની વેદિકાનું સૂત્ર જંબૂદ્વીપની વેદિકાની સૂઝ માફક કહેવું : - ક્ષેત્રના પ્રસંગથી લવણસમુદ્ર પછી ધાતકીખંડની વતવ્યતા
[૬૬] થાયgવી આદિ સૂગથી આરંભીને વેદિકા સૂત્ર પર્યને કહ્યું તે સુગમ છે. વિશેષ એ કે ધાતકીખંડનું પ્રકરણ પણ, જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે મધ્યમાં જેને એવા વલય આકારે ધાતકીખંડને આલેખી જંબૂદ્વીપની માફક હિમવંત આદિ વર્ષધર પર્વતોને પૂર્વ-પશ્ચિમ વિભાગ વડે ભરત અને હૈમવત વગેરે ક્ષેત્રોને સ્થાપીને પૂર્વ-પશ્ચિમ દિશામાં વલયની પહોળાઈના મધ્યમાં મેરપર્વત કપીને જાણવું.
આ જ ક્રમ વડે પુકાવરદ્વીપાર્ધ પ્રકરણ પણ જાણવું. તેમાં ઘાતકી વૃક્ષ વિશેષનો ખંડ-વનસમૂહ તે ધાતકીખંડ અને તેનાથી યુક્ત જે દ્વીપ તે ધાતકીખંડ દ્વીપ કહેવાય છે. જેમ દંડના યોગથી દંડ કહેવાય, તેમ ધાતકીખંડ એવો જે દ્વીપ તે ઘાતકીખંડદ્વીપ છે. તેનો જે પૂર્વ અર્ધ વિભાગ તે ધાતકીખંડદ્વીપપૂવદ્ધિ છે. પૂર્વ અને પશ્ચિમ અદ્ધતા તો લવણસમુદ્રની વેદિકાથી દક્ષિણથી અને ઉત્તરથી ચાવતું ઘાતકીખંડની વેદિકા સુધી પહોંચેલા પુકાર પર્વતો વડે ઘાતકીખંડનું વિભકતપણું હોવાથી કહ્યું છે કે
૫૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ યોજન પહોળા તથા દક્ષિણ અને ઉત્તસ્થી કાલોદ સમુદ્ર અને લવણ સમુદ્રને સ્પર્શીને રહેલા એવા બે શ્રેષ્ઠ પુકાર પર્વતો ઘાતકીખંડના મધ્યમાં રહેલા છે, તે બે પુકાર પર્વત વડે પૂવદ્ધ અને પશ્ચિમાઈ એવા બે વિભાગ ધાતકીખંડના કહેવાયેલ છે. • x -
મેરના, એવી રીતે ધાતકીખંડના દરેક પૂર્વાધિ અને પશ્ચિમાધના પ્રકરણમાં પૂર્વે કહ્યા મુજબ જંબૂદ્વીપના પ્રકરણની માફક કહેવું અને વ્યાખ્યાન કરવું. આ જ કારણથી કહે છે - જવું નહીં સંપૂર્વ ત ઇત્યાદિ. વિશેષ એ કે વર્ષધર વગેરેનું સ્વરૂપ - લંબાઈ વગેરેમાં સમાનતા આ પ્રમાણે વિચારવી.
ઘાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના મધ્ય ભાગે પ્રત્યેકમાં એકએક મેરુ છે. તે એકેક મેરની દક્ષિણ અને ઉત્તર દિશાએ ત્રણ ત્રણ ક્ષેત્રો છે અને મળે મહાવિદેહ ક્ષેત્ર છે. મા - ચકના આરા, તેના વિવરના આકારે ભરતાદિ ક્ષેત્રો રહેલા છે. તે આ પ્રમાણે - ચકનાભિ સ્થાને જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે. આરાને સ્થાને વર્ષધર પર્વતો છે. આરાના આંતરાને સ્થાને વર્ષધર પર્વતોની મધ્ય વર્ષ ક્ષેત્રો છે. તે દરેક ક્ષેત્રો ચાર-ચાર લાખ યોજન લાંબા છે, અંતમાં પહોળાઈને લઈને સાંકડા છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૩/૫ થી ૯૭
૧૧૩
તે ફરી ક્રમથી પહોળાઈમાં વૃદ્ધિ પામે છે.
ભરતક્ષેત્રની અંદરની પહોળાઈ ૬૬૧૪ યોજન અને ૨૧૨ના ૧૨૯ ભાગ અધિક છે, ભરતની બહારની પહોળાઈ ૮૫૪૩ યોજન અને ૨૧૨ના ૧૫૫ ભાગ અધિક છે અર્થાત ૮૫૪૩-૧૫૫/૧૨ છે.
ભરત ફોગમાં અંદરના ભાગે અને બહારના ભાગે જે વ્યાસ-પહોળાઈ છે તેને ચામુણી કરવાથી હૈમવત ક્ષેત્રની અનુક્રમે અંદરની અને બહારના ભાગની પહોળાઈ થાય. હૈમવત ક્ષેત્રના વ્યાસને ચારગણો કરવાથી હરિવર્ષ ક્ષેત્રનો વ્યાસ થાય અને હસ્વિષ ક્ષેત્રના વ્યાસને ચાર ગણો કQાથી મહાવિદેહ ક્ષેત્રનો વ્યાસ થાય.
જેમ દક્ષિણના ત્રણ બનો વ્યાસ કહ્યો, તેમજ ઉત્તરાદિ દિશાના ત્રણે ફોમનો વ્યાસ ક્રમશઃ જાણવો. એ રીતે પૂર્વાધિ ધાતકી ખંડના સાત ક્ષેત્રના વ્યાસ માફક પશ્ચિમાઈ ધાતકીખંડને પણ જાણવું.
દેવકર-ઉત્તરકુર ક્ષેત્રનો વિકંભ ૩૯૭૮૯૩ યોજન અને ૨ર૧૨ છે. ૨૨૩૧૫૮ યોજન બંનેની જીવા છે. તે જીવામાં બે ગજદંતાકૃતિ પર્વતોની લંબાઈ એકત્ર કરવાથી જે પરિમાણ થાય તેટલું કુરુક્ષેત્રનું ધનુપૃષ્ટ જાણવું.
ધાતકીખંડના પૂર્વદ્ધિ અને પશ્ચિમાદ્ધમાં ૧૨ વર્ષધર પર્વતો અને ૩ર-વફાકાર પર્વતો છે, તે જંબુદ્વીપના પર્વતોથી બમણા પહોળા છે અને ઊંચાઈમાં જંબુદ્વીપના પર્વતો પ્રમાણે છે.
દેવકુર-ઉcકુરુમાં રહેલ કંચનગિરિ પર્વતો, ચમકાદિ પર્વતો, વૃત વૈતાઢ્ય અને દીર્ધવૈતાય એ બધાંની પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ જંબુદ્વીપના પર્વતો પ્રમાણે જાણવી. વિધાભ અને ગંધમાદનની લંબાઈ-બંનેની ૩,૫૬,૨૨૩ યોજન છે. સૌમનસ અને માલ્યવંત બંનેની લંબાઈ ૫,૬૯,૨૫૯ યોજનની છે. ચારે પર્વતો વર્ષધર પર્વતની પાસે ૧૦૦૦ યોજન પહોળા છે.
ઘાતકીખંડદ્વીપની બધી નદીઓ, જંબૂદ્વીપની નદીની અપેક્ષાએ ઊંડાઈ અને પહોળાઈમાં બમણા પ્રમાણની છે. સીતા-સીટોદાના બે વનમુખ પહોળાઈથી બમણા પ્રમાણવાળા છે. વર્ષધર પર્વતો, કુરુક્ષેત્રના દ્રહો, નદીના કુંડો, તેમાં રહેલ દ્વીપો જંબુદ્વીપની અપેક્ષાએ ઊંડાઈ, ઊંચાઈમાં સમાન છે અને લંબાઈ-પહોળાઈમાં બમણા છે.
પૂર્વાર્ધ ઘાતકીખંડના અભિલાપ વડે જંબૂદ્વીપનું પ્રકરણ ક્યાં સુધી કહેવું ? તે કહે છે - નાવ ડોમુ વાસેલુ ઇત્યાદિ. આ સૂત્રથી આગળ જંબૂહીપના પ્રકરણમાં ચંદ્રાદિ જ્યોતિકોના સૂત્રો કહેલા છે. તે સૂકો ઘાતકીખંડ અને પુખરાર્ધદ્વીપના પ્રકરણોમાં સંભવતા નથી. કેમકે આ આ અધ્યયનમાં બે સ્થાનનો અધિકાર છે. જ્યારે ધાતકીખંડાદિમાં તો ચંદ્ર વગેરેની સંખ્યા ઘણી છે. કહ્યું છે કે
જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, લવણસમુદ્રમાં ચાર છે, ધાતકીખંડમાં બાર ચંદ્રો અને સૂર્યો છે. એ રીતે ચંદ્ર આદિનું બેપણું ન હોવાથી, બેસ્થાનમાં વર્ણન નથી.
જંબૂદ્વીપના પ્રકરણથી ધાતકીખંડનું વિશેષપણું દેખાડતા કહે છે - કેવલ
૧૧૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિશેષ એ કે કુટુ-ફોગના સૂત્ર પછી, તેમાં “કૂટશાભલી અને જંબૂસુદર્શન' પાઠ છે. અહીં જંબૂવૃક્ષના સ્થાનમાં ધાતકીવૃક્ષ કહેલ છે. તે બંને વૃક્ષનું પ્રમાણ બૂઢીપના શાભલીવૃક્ષ વગેરેની જેમ જાણવું. તે બે વૃક્ષના દેવસૂત્રમાં “અનાટ્યદેવજંબૂ દ્વીપાધિપતિ" આ વક્તવ્યમાં સુદર્શન દેવું કથન કરવું.
પશ્ચિમાઈ ઘાતકીખંડનું પ્રકરણ પૂર્વાદ્ધ માફક જાણવું. આ જ કહે છે - ચાવત્ છ પ્રકાના આરાને અનુભવતા” ઇત્યાદિ. વિશેષ એ કે - ધાતકી ખંડના પૂવદ્ધિમાં ઉત્તરકુરમાં ધાતકીવૃક્ષ કહ્યું, અહીં ત્યાં મહાપાતક વૃક્ષ કહેવું. વળી દેવસૂત્રમાં ત્યાં બીજો દેવ સુદર્શન કહ્યો. અહીં ત્યાં પ્રિયદર્શન કહેવો.
પૂર્વાદ્ધિ અને પશ્ચિમાર્ક મળવાથી સંપૂર્ણ ઘાતકીખંડ દ્વીપ થાય છે. તેનો આશ્રય કરીને બે સ્થાનક ધાતકીખંડ, ઇત્યાદિ વડે કહે છે - બે ભરત પૂર્વાર્ધ અને પશ્ચિમાધના જે દક્ષિણ દિગવિભાગમાં છે, તે બે વિભાગના ભાવથી જ કહેવાય છે, એવી રીતે સર્વત્ર છે. ભરત ક્ષેત્રાદિનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
બે કૂટ શાભલી વૃક્ષો છે. તે બે વૃક્ષના વાસી બે વેણુદેવો છે. ધાતકીવૃક્ષ અને મહાધાતકી વૃક્ષ છે, તે વૃક્ષના નિવાસી સુદર્શન અને પ્રિયદર્શન બે દેવો છે.
લઘહિમવંત આદિ છ વર્ષધર પર્વતો તથા શબ્દાપાતી, વિકટાપાતી, બે ગંધાપાતી અને મારાવ૫ર્યાય નામના વૃતવૈતાઢ્ય પર્વતો અને તેના નિવાસી અનુક્રમે સ્વાતી, પ્રભાસ, અરુણ અને પાનાભ નામક દેવોને બન્ને સંખ્યા વડે યુક્ત ક્રમથી બળે કહેલ છે.
ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ દિશામાં રહેલ બે માલ્યવંત નામક ગજદંત પર્વતો છે. તે ગજદંત પર્વતોથી ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજયથી આગળ સીતાનાદીના ઉત્તર કિનારે રહેલ, દક્ષિણ-ઉત્તર લાંબા, બે ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતો છે. તે પછી વિજય, પછી અંતરનદી છે. તે પછી વિજયને છેડે બે પાકૂટ પર્વતો છે. તે પછી વિજય, અંતરનદી પછી વિજયના અંતે બે નલિનકૂટ પર્વત છે. તેમજ તરિત વળી એકશૈલ નામક બે પર્વતો છે.
વળી પૂર્વના વનમુખની વેદિકા અને વિજયથી પહેલાં સીતાનદીના દક્ષિણ કિનારે રહેલ તેમજ ત્રિકૂટ આદિ ચાર બબ્બે પર્વતો છે. ત્યારપછી દેવકર ક્ષેત્રથી પૂર્વ દિશામાં સૌમનસ નામે બે ગજદંત પર્વતો છે. પછી ગજદંતના જ આકારવાળા દેવકરથી પશ્ચિમદિશામાં બે વિધુતપ્રભ પર્વતો છે. પછી ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજયથી આગળ તે જ રીતે કાપાતી આદિ ચાર, બબ્બે પર્વતો સીતોદા નદીના દક્ષિણ કિનારે રહેલ છે.
વળી બીજા પર્વતો પશ્ચિમ વનમુખ વેદિકા વિજયથી પૂર્વથી ક્રમશઃ ચંદ્ર આદિ ચાર પર્વતો બળે છે. પછી ઉત્તરકુરુના પશ્ચિમે રહેલ ગંધમાદન નામે બે ગજદૂત પર્વતો છે. આ પર્વતો ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાધમાં હોય છે માટે બબ્બે કહ્યા. બે પુકાર પર્વતો દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલ છે, તે ઘાતકી ખંડના બે
5/8]
Page #65
--------------------------------------------------------------------------
________________
૨/૩/૫ થી ૯
૧૧૫
વિભાગ કરે છે.
હિમવંત આદિ છ વર્ષધર પર્વતો છે, તેમાં બન્ને કૂટો, જેબૂદ્વીપના પ્રકરણમાં જે કહેલ છે. તે પર્વતોના બમણાપણાથી એક એક નામવાળા બળે હોય છે. વર્ષધર પર્વતોના દ્વિગુણપણાથી પદ્માદિ દ્રહો પણ બમણાં છે. તે દ્રહવાસી દેવીઓ પણ બમણી છે. ગંગાદિ ચૌદ મહાનદીઓનું પૂર્વ અને પશ્ચિમાર્ધની અપેક્ષાએ દ્વિગુણપણું હોવાથી તે ગંગાદિ નદીઓના પ્રપાતકુંડ પણ બન્ને હોય છે. તે હેતુથી કહે છે કે - બે ગંગાપ્રપાતદ્રહ આદિ.
નદીના અધિકારમાં ગંગાદિ નદીઓનું દ્વિપણું હોવા છતાં પણ કહ્યું નથી કેમકે જંબદ્વીપ પ્રકરણમાં કહેલ - Hgrfમવંતાઓ • x • લો માનવીઓ આ સુત્રના ક્રમનો આશ્રય છે. ત્યાં રોહિતાદિ આઠ નદીઓ જ સંભળાય છે. ચિત્રકૂટ અને પાકટ એ બે વણકાર પતિ માટે નીલવંત વધિર પતિના નિતંબપણે વ્યવસ્થિત હોવાથી તથા ગ્રાહવતી કુંડથી દક્ષિણ તોરણ વડે નીકળેલી ૨૮,૦૦૦ નદીના પરિવારવાળી સીતા નદીમાં મળનારી સુકચ્છ અને મહાકચ્છ એ બે વિજયોનો વિભાણ કરનારી એવી ગ્રાહવતી નામે નદી છે. એવી રીતે યથાયોગ્ય બે વાકાર પર્વત અને વિજયના આંતરામાં ક્રમથી પ્રદક્ષિણાએ બાર અંતરનદીઓ પણ જોડવી તેનું દ્વિવ પૂર્વવત્.
- અહીં પકવતી નામ છે, તેનું ગ્રંયાંતરમાં વેગવતી નામ દેખાય છે. તેમ ક્ષારોદનું બીજા સ્થાને ક્ષીરોદ એવું નામ છે. અહીં સિંહશ્રોતા નામ છે, તેનું અન્યત્ર સીતશ્રોતા નામ છે, કેનમાલિની અને ગંભીરમાલિની આ બંને નામોનું અહીં કથન વિપરીત ક્રમે છે.
માલ્યવત્ નામક ગજદંત પર્વત અને ભદ્રશાલ વનથી આરંભીને કચ્છ વગેરે બત્રીશ વિજય ગો બળે પ્રદક્ષિણાથી જાણી લેવા તથા કચ્છાદિ વિજયોને વિશે ક્રમથી ક્ષેમાદિ નગરીઓના બગીશ યુગલો બન્ને જાણી લેવા.
મેરના ભદ્રશાલાદિ ચાર વનો છે. ભદ્રશાલ વન મેરુપર્વતની તલેટીમાં છે. નંદન અને સૌમનસ એ બે રમ્યવનો મેરુ પર્વતની બે મેખલાઓ ક્રમશઃ છે. પાંડુકવન શિખરચી શોભિત છે. ઉક્ત શામ વચનથી મેર પર્વતના વિભાગથી વનોના વિભાગ છે. મેરુ પર્વતના પાંડુકવનની મધ્યે ચૂલિકા ઉપર ક્રમથી પૂર્વાદિ ચાર દિશાઓને વિશે ચાર શિલાઓ છે. પાંડુક વનમાં ચારે દિશામાં પણ ચૂલિકા ઉપર ચાર શિલાઓ છે. તે ચાર યોજન ઊંચી, શ્વેત સુવર્ણવાળી ૫૦૦ યોજન લાંબી અને મધ્યમાં જાડાઈથી ૨૫૦ યોજન પહોળી, અર્ધચંદ્રાકારે રહેલી અને કુમુદના ગર્ભમાં રહેલ, મોતીના હાર સમાન ગૌર વર્ણીયા ચાર શિલા છે.
મેર ચૂલિકાનું સ્વરૂપ આ પ્રમાણે - મેરુની ઉપર જિનભવનોથી વિભૂષિત ૪૦ યોજન ઊંચી તથા મલમાં બાર યોજન પહોળી, મણે આઠ યોજન પહોળી અને ઉપર ચાર યોજન વિસ્તારવાળી ચૂલિકા છે. વેદિકા સૂગ જંબૂદ્વીપ માફક છે.
૧૧૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ધાતકી ખંડ પછી કાલોદ સમદ્ર છે, માટે તેની વક્તવતા કહે છે
[૯] Tનો આદિ સુગમ છે. કાલોદ સમુદ્ર પછી અંતરરહિતપણાથી પુકરવરદ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાઈ અને તદુભય પ્રકરણોને કહે છે - પુવારે ઇત્યાદિ ગણ સગો પણ અતિદેશ પ્રધાન છે. અતિદેશથી પ્રાપ્ત અર્થ ગમ જ છે. વિશેષ એ. કે - પૂવર્ધિતા અને પશ્ચિમાર્ધતા ધાતકીખંડની માફક બે કાર પર્વતોથી થયેલી જાણવી. ભરતક્ષેત્રાદિની સમાનતા આ પ્રમાણે
૪૧,૫૯ યોજના અને ૧૩૩/ર૧૨ ભરત ક્ષેત્રનો મુખ વિર્દભ છે, તથા ૬૫,૪૪૬ યોજન અને ૧૩/૨૧૨ ભરતક્ષેત્રનો બહારનો વિઠંભ છે. ભરતોગના વિઠંભથી ચારગણો હૈમવત ક્ષેત્રનો વિકંભ છે, તેનાથી ચારગણો હરિવર્ષ મનો વિખંભ છે. હરિવર્ષથી ચામુણો વિકંભ મહાવિદેહ ક્ષેત્રનો છે. એવી રીતે ઐરવતાદિ
મનું જાણવું. ૭,૦૭,૩૧૪ અને ૮/ર૧૨ પ્રત્યેક કરોગનો વિઠંભ છે તથા ૪,૩૬,૯૧૬ યોજના પ્રત્યેક કુરક્ષેત્રની જીવા છે. તે જીવામાં બે ગજદંતાકૃતિવાળા પર્વતોની લંબાઈ મેળવવાથી જે પ્રમાણ થાય તે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું.
સૌમનસ અને માલ્યવંત એ બે પર્વતની લંબાઈ ૨૦,૪૩,૨૧૯ યોજન છે. વિધુપ્રભ અને ગંધમાદન પર્વત ૧૬,૨૬,૧૧૬ યોજન લાંબા છે. મહાવૃક્ષો જંબૂદ્વીપ સંબંધી મહાવૃક્ષની સમાન છે તથા - ઘાતકીખંડ દ્વીપમાં જે હિમવંતાદિ પર્વતોને વિકંભ છે, તેથી બમણો કિંભ કરાઈદ્વીપના હિમવંત પર્વતનો છે. વર્ષધર પર્વતો, વક્ષસ્કાર પર્વતો, પક્ષદ્રાદિ દ્રહો, ગંગાદિ નદીઓ, ગંગાપધાતાદિ કુંડો, સીતાદિ નદીઓના વનો એ દરેક વિસ્તારથી પૂર્વના દ્વીપથી પછીના દ્વીપમાં અનુક્રમે બમણા જાણવા અને ઊંચાઈથી સમાન જાણવા.
પુકાર પર્વતો, ઉત્તરકુરમાં રહેલ ચમકાદિ પર્વતો, કુરુક્ષેત્રનીકટવર્તી કંચનગિરિ પર્વતો, ચિત્ર-વિચિત્ર પર્વતો અને વૈતાઢ્ય પર્વતો એ સર્વે પર્વતો દરેક દ્વીપમાં તુલ્ય હોય છે અને જે બે મેખલાવાળા વૈતાઢ્ય પર્વતો છે તે પણ તુલ્ય જાણવા. પુખરવરદ્વીપની વેદિકાની પ્રરૂપણા પછી શેષદ્વીપ સમુદ્રની વેદિકાની પ્રરૂપણા કહે છે - સfપ. આદિ-સુગમ છે.
આ દ્વીપસમુદ્રો ઇન્દ્રોના ઉત્પાત પર્વતના આશ્રયી છે, તેથી ઇન્દ્રનું કથન• સૂત્ર-૯૮ :
બે અસુકુમાર ઈન્દ્રો કહ્યા છે - ચમર, બલિ. બે નાગકુમાર ઈન્દ્રો કહ્યા છે . ધરણ, ભૂતાનંદ, બે સુવણકુમાર ઈન્દ્રો કહ્યા છે . વેણુદેવ, વેણુદાલી. વિધુત કુમાર ઈન્દ્રો કહા છે - હરિ હરિસ્સહ. બે અનિકુમાર ઇન્દ્રો કહ્યા છે - અનિશિખ, અનિમાણવ. બે દ્વીપકુમાર ઇન્દ્રો કહે છે - પૂર્ણ, વશિષ્ટ. બે ઉદધિકુમાર ઈન્દ્રો કહે છે - જલકાંત, જલપભ. બે દિફકુમાર ઈન્દ્રો કહ્યા છે - અમિતગતિ, અમિતવાહન ને વાયકુમાર ઇન્દ્રો કહ્યા છે . વલંબ, પ્રભંજન. બે સ્વનિતકુમાર ઇન્દ્રો કહ્યા છે -ઘોષ, મહાઘોષ. [આ રીતે દશ સૂકો થકી ભવનપતિના
Page #66
--------------------------------------------------------------------------
________________
૨/૩/૯૮
૧૧૭
૧૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વર્ણવાળા છે. પછીના બે કાળા વર્ણ સિવાયના વર્ણવાળા છે. પછી બે કલાના વિમાનો કૃષ્ણ, નીલવર્ણ સિવાયના વર્ણવાળા છે. પછીના બે શુક, સહસારકલાના વિમાનો પીત અને શુક્લ વર્ણના છે. પછીના શ્વેતવર્ણી છે.
દેવોના અધિકારથી જ બે સ્થાનકમાં આવેલી અવગાહના કહી છે. • x .
સ્થાન-૨, ઉદ્દેશા-3નો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ર૦ ઈન્દ્રો કહan.]
બે પિશાચેજ કહા છે - કાલ, મહાકાલ. બે ભૂતેન્દ્ર કહ્યા છે - સુરૂપ, પ્રતિરૂપ. બે યોદ્ર કહે છે - પૂર્ણભદ્ર, માણિભદ્ધ, બે રાક્ષસેન્દ્ર કહ્યા છે - ભીમ, મહાભીમ. બે કિન્નરેન્દ્ર કહ્યા છે - કિન્નર, કિં૫રષ. બે કિં૫રણેન્દ્રો કહ્યા છે : સત્વર, મહાપુરષ. બે મહોરગેન્દ્ર કહ્યા છે - અતિકાય, મહાકાય. બે ગંધર્વોન્દ્ર કહ્યા છે - ગીતરતિ, ગીતયા.
[આ આઠ સૂત્રોમાં વ્યંતરેન્દ્ર-૧-ના ૧૬ ઇન્દ્રો બતાવ્યા.]
બે અણપણીન્દ્રો કહ્યા છે - સક્રિહિત, સામાજિક, બે પNEWીન્દ્રો કહ્યા છે - ધાતા, વિધાતા. બે ઋષિવાદીન્દ્રો કહ્યા છે - ઋષિ, ઋષિપાલિત. બે ભૂતવાદીન્દ્રો કહ્યા છે - ઈશ્વર, મહેશ્વર. બે કંદીન્દ્રો કહ્યા છે - સુવસ, વિશાલ બે મહાકંદો કહ્યા છે - હાસ્ય, હાસ્યરતિ. બે કુંભકેન્દ્ર કહ્યા છે - શેત, મહાશ્વેત. બે પતંગેન્દ્ર કહ્યા છે - પતંગ, પતંગપતિ
[આ આઠ સૂપોમાં વ્યંતરેન્દ્ર-રના ૧૬ ઇન્દ્રો કહેu.] ને જ્યોતિષ દેવોના ઈન્દ્રો કહ્યા છે - ચંદ્ર અને સૂર્ય
સૌધર્મ અને ઈશાન કલામાં બે ઈન્દ્રો કહ્યા છે - શ૪, ઇશાન. સનવકુમાર અને મહેન્દ્ર કલ્પમાં બે ઇન્દ્રો કહા છે - સનતકુમાર, મહેન્દ્ર બહાલોક અને તંતક કક્ષામાં બે ઇન્દ્રો કર્યા છે . હા, લાંતક. મહાશુક અને સહસ્ત્રારકલામાં બે ઈન્દ્રો કહા છે - મહાશુક્ર, સહસ્રર. આનત, પાણત, આરણ અને અશ્રુત કલ્પમાં બે ઇન્દ્રો કહા છે - પાણત, અય્યત. અહીં બાર દેવલોકના
મહાશુક અને સહસ્ત્રાર કલામાં વિમાનો બે વણવાળ કહ્યા છે. તે આ પ્રમાણે - પીળા અને ધોm.
વેયકના દો ઊંચપણે બે હાથની અવગાહનાવાળા છે. • વિવેચન-૯૮ :
અસુરકુમાર આદિ દશ ભવનપતિ નિકાયોના, મેરુપર્વતની અપેક્ષાએ દક્ષિણ અને ઉત્તર બે દિશાઓને આશ્રીને બે પ્રકાર હોવાથી વીશ ઇન્દ્રો કહ્યા છે. તેમાં અમર દક્ષિણદિશાનો અને બલિ ઉતરદિશાનો અધિપતિ છે.
આ પ્રમાણે આઠ જાતિના વ્યંતરનિકાયના દ્વિગુણપણાથી સોળ ઇન્દ્રો છે. તથા અણપણી આદિ આઠ વ્યંતર વિશેષ નિકાયોના બમણાપણાથી સોળ ઇન્દ્રો છે.
જ્યોતિકોમાં તો અસંખ્યાત ચંદ્ર અને સૂર્યો હોવા છતાં પણ જાતિ માગનો આશ્રય કરવાથી ચંદ્ર અને સૂર્ય નામક બે ઇન્દ્રો જ કહ્યા છે.
સૌધર્માદિ કલાના તો દશ ઇન્દ્રો છે. એ રીતે બધાં મળી ૬૪ ઇન્દ્રો થાય છે.
દેવોના અધિકારથી તેના નિવાસસ્થાનભૂત વિમાનની વકતવ્યતા કહે છે - મહાશુ આદિ સુગમ છે. વિશેષ એ કે હારિદ્ર એટલે પીળા. આ સૌધર્માદિ દેવલોકના વિમાનોના વર્ણોના વિષયકમ આ પ્રમાણે છે : સૌઘમ, ઇશાનના વિમાનો પાંચ
Page #67
--------------------------------------------------------------------------
________________
૨/૪/૯૯
૧૧૯
સ્થાન-૨ -
ઉદ્દેશો-૪ સ્ક્ર
* — * — * —
૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો ઉદ્દેશો આરંભે છે. આ જીવાજીવવક્તવ્યતા પ્રતિબદ્ધ ચોથા ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશા સાથે આ સંબંધ છે - પૂર્વ પુદ્ગલ અને જીવોના ધર્મો કહ્યા. અહીં જીવ-અજીવાત્મક સ્વરૂપ છે. હવે સૂત્ર કહે છે–
• સૂત્ર-૯૯ -
૧-સમય કે આવલિકા જીવ અને અજીવ કહેવાય છે. ર-આનપાણ કે સ્તોક જીવ અને અજીવ કહેવાય છે. ૩-ક્ષણ કે લવ જીવ અને અજીવ કહેવાય છે.
એવી રીતે "૪-મુહૂર્ત અને અહોરાત્ર, ૫-પક્ષ અને માસ, ૬-ઋતુ અને અયન, ૭-સંવત્સર અને યુગ, ૮-સો વર્ષ અને હજાર વર્ષ, ૯-લાખ વર્ષ અને ક્રોડ વર્ષ, ૧૦-પૂર્વાંગિ અને પૂર્વ, ૧૧-ત્રુટિતાંગ અને ત્રુટિત, ૧૨-અડડાંગ અને અડડ, ૧૩-૫પાંગ અને અપપાત, ૧૪-હૂહૂતાંગ અને હૂહૂત, ૧૫-ઉત્પલાંગ અને ઉત્પાત, ૧૬-૫ગ અને ૫૫, ૧૭-નલિનાંગ અને નલિન, ૧૮-ક્ષનિકુરાંગ અને અક્ષનિકુર, ૧૯-યુતાંગ અને અયુત, ૨૦-નિયુતાંગ અને નિયુત, ૨૧પ્રયુતાંગ અને પ્રયુક્ત, ૨૨-ચૂલિકાંગ અને ચૂલિકા, ૨૩-શીપહેલિકાંગ અને શિપિહેલિકા, ૨૪-૫લ્યોપમ અને સાગરોપમ, ૨૫-ઉત્સર્પિણી, અવસર્પિણી એ પ્રત્યેક જીવ અને જીવપણે કહેવાય છે. અહીં બધે ‘અને’ અથવાના અર્થમાં છે.]
ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પાટણ આકર, આશ્રમ, સંાહ, સંનિવેશ, ઘોષ, આરામ, ઉધાન, વન, વનખંડ, વાપી, પુષ્કરિણી, સરોવર, સરપંક્તિ, રૂપ, તળાવ, દ્રહ, નદી, પૃથ્વી, ઘનોદધિ, વાતસ્કંધ, અવકાશાંતર, વલય, વિગ્રહ, દ્વીપ, સમુદ્ર, વેલ, વેદિકા, દ્વાર, તોરણ, નૈરયિક, નકવાસો, યાવત્ વૈમાનિક, વૈમાનિકાવાસ, કલ્પ, કલ્પતિમાનાવાસ, વર્ષોત્રો, વર્ષધર પર્વતો, ફૂટ, ફૂટાગાર, વિજય કે રાજધાની, એ બધાં જીવ અને અજીવ કહેવાય છે.
છાયા, આંતપ, જ્યોત્સના, અંધકાર, અવમાન, ઉન્માન, અતિયાનગૃહ, ઉધાનગૃહ, અવલિંબ કે સનિપપાત જીવ અને અજીવ કહેવાય છે.
બે રાશિ કહી છે - જીવરાશિ અને અજીવરાશિ.
• વિવેચન-૯૯ ઃ
આ સૂત્રોનો અનંતર સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વના સૂત્રમાં જીવ વિશેષોનું ઉચ્ચત્વલક્ષણ ધર્મ કહ્યો. અહીં તે ધર્મના અધિકારથી જ સમયાદિ સ્થિતિ લક્ષણ ધર્મ-જીવ અને અજીવ સંબંધી ધર્મ અને ધર્મીના અભેદપણાથી જીવ અને અજીવપણાએ જ કહેવાય છે. તેમાં સઘળા કાલ પ્રમાણોમાં પહેલા પરમસૂક્ષ્મ, અભેધ, નિવયવ, ઉત્પલ શતપત્રના ભેદનના ઉદાહરણ વડે ઓળખાતો સમય કહેવાય છે. તે સમયનું અતીતાદિ કાલ વિવક્ષા વડે બહુપણાથી બહુવચન છે, માટે સૂત્રકાર કહે છે. સમયા
૧૨૦
વા, ઇત્યાદિ.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કૃતિ શબ્દ સમીપ અર્થ બતાવવામાં અને વા શબ્દ વિકલ્પાર્થમાં છે.
અસંખ્યાતા સમયના સમુદાયવાળી આવલિકા, ક્ષુલ્લક ભવગ્રહણ કાળના ૨૫૬માં ભાગે છે. સૂત્રમાં સમય અથવા આવલિકાઓ છે. તે કાલવસ્તુ જીવનો પર્યાય હોવાથી સામાન્યથી જીવ છે. પર્યાય અને પર્યાયીના કથંચિત્ અભેદ છે તથા અજીવોનોપુદ્ગલાદિનો પર્યાય હોવાથી અજીવ છે.
મૈં કાર સમુચ્ચયાર્થે છે અને દીર્ઘતા પ્રાકૃતત્વથી છે. - ૪ -
જીવાદિ સિવાય સમય વગેરે નથી. તેથી કહે છે - જીવ અને અજીવોની સાદિ
અને સપર્યવસાનાદિ ભેદવાળી જે સ્થિતિ છે તે સ્થિતિના ભેદો સમય આદિ છે. તે જીવ-અજીવનો ધર્મ છે. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ નથી. અત્યંત ભેદ હોય તો એક અંશમાત્ર ધર્મ જણાતા પ્રતિનિયત ધર્મીના વિષયમાં સંશય જ નહીં થાય, કેમકે તે ધર્મીના અન્ય ધર્મોથી પણ તેનો ભેદ અવિશેષપણે છે.
વળી દેખાય છે કે - જ્યારે કોઈ પુરુષ લીલા વૃક્ષની તરુણ શાખાના વિવરના અંતરથી કંઈક પણ શુક્લ વસ્તુને જુવે છે, ત્યારે તે એમ વિચારે છે કે શું આ પતાકા છે? અથવા બલાકા છે? એ પ્રમાણે પ્રતિનિયત ધર્મના વિષયમાં સંશય થાય છે. જો કેવલ અભેદ હોય તો પણ સર્વથા સંશયની ઉત્પત્તિ જ ન થાય. કેમકે ગુણના ગ્રહણથી ગુણીનું પણ ગ્રહણ થાય છે.
આ સૂત્રમાં અભેદનયનો આશ્રય કરવાથી નીવાડ઼ વા ઇત્યાદિ કહ્યું છે. અહીં તો સમય, આવલિકા લક્ષણ બે અર્થને, જીવ-અજીવ દ્વયાત્મકપણે કહેતા બે સ્થાનકમાં અવતાર જાણવો. એવી રીતે આગળના સૂત્રોમાં પણ જાણવું એમાં જે વિશેષ છે. તે અમે કહીશું. . આળાપાનૂ, ઇત્યાદિ.
આનપ્રાણ એટલે ઉચ્છ્વાસનિઃશ્વાસ કાળ તે સંખ્યાત આવલિકા પ્રમાણ છે. કહ્યું છે કે - હર્ષિત, ગ્લાનિરહિત, નિરુપદૃષ્ટ પ્રાણીને જે એક ઉચ્છ્વાસ-નિઃશ્વાસ છે, તે પ્રાણ કહેવાય છે. તથા સ્તોક, તે સાત ઉચ્છ્વાસનિઃશ્વાસ પ્રમાણ છે. સંખ્યાત આનપ્રાણવાળા ક્ષણો છે અને સાત સ્તોક પ્રમાણ કાળવાળો લવ કહેવાય છે. એ પ્રમાણે જેમ પૂર્વના ત્રણ સૂત્રમાં જીવ-અજીવ કહેવાય છે, એમ કહ્યું. તેમજ બધા આગળના સૂત્રો જાણવા.
મુહૂર્ત-૭૭ લવ પ્રમાણ છે. કહ્યું છે કે - સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ, ૭૭ લવનો મુહૂર્ત જાણવો. ૩૭૭૩ ઉચ્છ્વાસનિઃશ્વાસનો એક મુહૂર્ત સર્વે અનંતજ્ઞાનીઓએ કહેલ છે. ૩૦ મુહૂર્ત પ્રમાણ એક અહોરાત્રિ કાળ છે. ૧૫-અહો રાત્રિ પ્રમાણ એક પક્ષ છે. બે પક્ષ પ્રમાણ એક માસ છે. બે માસ પ્રમાણ એક વસંતાદિ ઋતુઓ છે. ત્રણ ઋતુના પ્રમાણવાળો અયન છે. બે અયન પ્રમાણવાળા વર્ષ છે. પાંચ વર્ષ પ્રમાણ યુગ છે. સો વર્ષ વગેરે પ્રતીત છે.
૮૪ લાખ વર્ષ પ્રમાણવાળા પૂર્વાંગ છે, પૂર્વાંગને ૮૪ લાખ વડે ગુણતા એક પૂર્વ
Page #68
--------------------------------------------------------------------------
________________
૨/૪/૯
૧૨૧
થાય છે. આ પર્વનું માન આ પ્રમાણે - ૩૦ લાખ કોડ, ૫૬ હજાર ક્રોડ વર્ષ છે. પૂર્વનિ ૮૪ લાખ ગુણિત કરતા એક ત્રુટિતાંગ થાય છે. એવી રીતે પૂર્તિ પૂર્વની સંખ્યાને ૮૪ લાખ વડે ગુણતા આગળ-આગળની સંખ્યા થાય છે. એમ ચાવતું શીર્ષ પ્રહેલિકા પર્યન્ત જાણી લેવું. તે શીર્ષ પ્રહેલિકાનું ૧૯૪ અંકનું સ્થાન હોય છે. અહીં કરણકરવાની રીત-ની ગાથા કહે છે–
પહેલા પાંચ શૂન્ય લખવા, પછી ઇચ્છિત સ્થાને અહીં એકડો લખવો, તેને એક વડે ગુણવાથી તે જ સંખ્યા થાય. અર્થાત્ એક લાખ થાય, તેને ૮૪ વડે ગુણવાથી ૮૪ લાખ થાય. એ પૂવગનું પ્રમાણ થયું. જ્યારે પૂર્વનું પ્રમાણ જાણવા ઇચ્છીએ ત્યારે પાંચ શૂન્ય અને બીજો અંક-૮૪-લખવો અથર્િ ૮૪-લાખને ૮૪-લાખ વડે ગુણવા
ત્યારે પાંચ શૂન્યને તેનાથી ગુણતા દશ શુન્ય થાય અને ૮૪ને ૮૪ વડે ગુણત Bo૫૬ થાય એટલે સર્વ મળીને ૩૦૫૬ ઉપર દશ શૂન્યો એ સંખ્યા થાય. એ રીતે ગુણતાં ચાવતું શીર્ષપ્રહેલિકા થાય.
શીર્ષ પ્રહેલિકા પર્યત સાંવ્યવહારિક સંખ્યાતકાળ છે. તેના વડે પ્રથમ પૃથ્વીના નાકોનું, ભવનપતિ અને વ્યંતરોનું, ભરત-રવતમાંના સુષમ-દુષમ આરાના ઉતરતા ભાગમાં મનુષ્ય અને તિર્યંચોના આયુષ્યનું માપ કરાય છે. પણ શીર્ષપહેલિકાની ઉપર પણ સંખ્યાનો કાળ છે. તે અતિશય જ્ઞાની સિવાયના મનુષ્યોને વ્યવહારનો વિષય થતો નથી. એમ જાણીને ઉપમા વડે તે કાળ બતાવે છે. એ જ કારણથી શીર્ષપ્રહેલિકાથી આગળ પલ્યોપમ વગેરે કાળનો ઉપન્યાસ કરેલ છે.
તેમાં પલ્ય વડે જેઓમાં ઉપમા છે તે પલ્યોપમ અસંખ્યાત કોડાકોડી વર્ષ પ્રમાણ આગળ કહેવાશે એવા લક્ષણવાળો છે. સાગર વડે જેની ઉપમા છે તે સાગરોપમ-દશકોડાકોડી પલ્યોપમ પ્રમાણ છે. દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્સર્પિણી છે, એટલાં જ પ્રમાણવાળી અવસર્પિણી છે.
કાળના વિશેષ ભેદની માફક ગામ આદિ ક્ષેત્ર ભેદો પણ જીવ-અજીવ જ છે, એ હેતુથી બે પદ દ્વારા ૪૩ સૂત્રો કહ્યા છે. અને ઇત્યાદિ. અહીં આ પ્રત્યેકમાં “જીવજીવ” એ આલાપક કહેવો.
ગામાદિનું જીવ અને અજીવપણું તો પ્રતીત જ છે. જ્યાં કર લેવાતો હોય તે ગામ અને કર ન લેવાતો હોય તે ‘ન-કર'-નગર છે.
નિગમ-વણિક નિવાસ. રાજધાની-જ્યાં સજાનો અભિષેક થાય છે—
ખેટ-ધૂળના ગઢયુ સ્થાન અને ર્બટ કે કુનગર, મડેબ-ચારે દિશાએ અધ યોજનથી આગળ ગામો હોય છે અને દ્રોણમુ-જ્યાં જળ અને સ્થળ બંનેનો માર્ગ હોય, પતન-જ્યાં જળ કે સ્થળ માર્ગમાંથી એક વડે આવવું થાય છે અને આકરતે લોહાદિ ઉત્પત્તિ ભૂમિ [એટલે કે ખાણ.].
આશ્રમ-તીર્થ સ્થાનો અને સંવાહ-સમભૂમિમાં ખેતી કરીને દુર્ગભૂમિમાં ખેડૂતો રક્ષાને માટે ઘાજ્યોને રાખે છે. સન્નિવેશ-સાઈકે સેના ઉતરે છે અને ઘોષ-ગાયોને
૧૨૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રહેવાનું સ્થાન. આરામ-વિવિઘ વૃક્ષ, લતાથી શોભિત કેળ વગેરેથી ઢાંકેલ સહિત પુરુષોને જે રમણનું સ્થાન અને ઉધાન-પત્ર, પુષ્પ, ફળ, છાયા વડે યુક્ત વૃક્ષોથી શોભિત, વિવિધ વેશવાળા, ઉત્કૃષ્ટ માનવાળા એવા ઘણા લોકોને ભોજન કરવા માટે જવાનું સ્થાન.
વન-એક જાતના વૃક્ષો હોય છે અને વનખંડ-અનેક જાતિય ઉત્તમ વૃક્ષો. વાવ-ચોખણી અને પકરિણી-ગોળ હોય કે જેમાં ઘણાં કમળ હોય છે. સરોવર - જળનું સ્થાન અને સરપંક્તિ-સરોવરની પંક્તિ-શ્રેણિ.
અગડ-કૂવો અને તળાવાદિ પ્રસિદ્ધ છે, પૃવી-રતનપભા વગેરે અને ઉદધિતે પૃથ્વીની નીચે રહેલ ધનોદધિ. વાતસ્કંધ-ધનવાત, તનવાત કે બીજો વાયુ અને અવકાશાંતસ્વાતન્કંધની નીચે રહેલ આકાશ.
ઉકત વસ્તુઓનું જીવત્વ સૂમ પૃવીકાયિકાદિ જીવના વ્યાખવથી છે.
વલય - પૃથ્વીના વેપ્ટન રૂ૫ ધનોદધિ-ધનવાત-તનુવાવરૂપ અને વિગ્રહ - લોકનાડીના વક સ્થાન. તેઓનું જીવપણું પૂર્વવત્ જાણવું.
દ્વીપ અને સમુદ્ર પ્રતીત છે. વેળા-સમુદ્રના પાણિની વૃદ્ધિ અને વેદિકાપ્રતીત છે, હાર-વિજય આદિ અને તોરણો-દરવાજામાં જ રહેલા હોય છે.
નૈરયિક-ક્લિષ્ટ જીવ વિશેષો, તેમનું અજીવપણું - કર્મપુદ્ગલાદિની અપેક્ષાએ જાણવું અને નૈરયિકાવાસ-નૈરયિકોની ઉત્પત્તિ ભૂમિઓ. તેનું જીવપણું પૃથ્વીકાયિકાદિની, અપેક્ષાએ જાણવું. એ રીતે ૨૪-દંડક કહેવા.
આ જ કારણથી કહે છે વાવ- ઇત્યાદિ. કલા-દેવલોક અને કલા વિમાનવાસ તે દેવલોકના અંશ. વર્ષ-ભરતાદિ ક્ષેત્ર અને વર્ષધર-હિમવંત આદિ પર્વતો. કૂટહિમવતકૂટાદિ અને કૂટાગાર-ઓક્ટોમાં રહેલા દેવભવનો. વિજય-ચક્રવર્તીએ જીતવા યોગ્ય કચ્છાદિ ક્ષેત્ર ખંડો અને રાજધાની-ક્ષેમાદિ નગરીઓ. બી. ઇત્યાદિ અહીં સર્વત્ર જોડવું.
જે પુદ્ગલ ધર્મો છે, તે પણ તેમજ છે. એ હેતુથી કહે છે - છાયા ઇત્યાદિ પાંચ સૂત્રોનો અર્થ કહેલ છે. હવે વિશેષ કહે છે - છાયા, વૃક્ષાદિની જાણવી અને આતપ-સૂર્યનો જાણવો. જ્યોના એટલે પ્રકાશ અને અંધકાર તે તમ. અવમાન તે ફોગાદિનું પ્રમાણ-હાય વગેરે અને ઉન્માન
એટલે ત્રાજવાના તોલ, કર્યાદિ. અતિયાનગૃહો-નગાદિના પ્રવેશે રહેલા ગૃહો અને ઉધાનગૃહ પ્રતીત છે. અવલિંબ અને સણિuપાત-રૂઢિથી જાણી લેવા.
આ બધાં શું છે ? - નવા - જીવો વડે વ્યાપ્ત હોવાથી કે તે જીવોના આશ્રિતપણાથી જીવ છે અને પુદ્ગલાદિ અજીવરૂપ હોવાથી કે અજીવના આશ્રિતપણાથી તે અજીવ છે. એમ જિનેશ્વરે પ્રરૂપેલ છે - ૪ -
હવે સમયાદિ વસ્તુ જીવ અને અજીવરૂપ જ કયા હેતુથી કહેવાય છે ? તે કહે છે - જીવ અને અજીવથી જુદી સશિનો અભાવ છે. એ જ કારણથી કહે છે . હો
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૪/૯
1. આદિ. - સુગમ છે.
જીવરાશિ બે ભેદે છે - બદ્ધ, મુક્ત તેમાં બદ્ધના બંધને કહે છે– • સૂઝ-૧૦o :- oiધ બે ભેદે કહેલ છે . પ્રેમબંધ અને હેલબંધ. - જીવોને બે સ્થાને પાપકર્મોનો બાંધ થાય છે - રાગથી અને દ્વેષથી.
- જીવોને બે સ્થાને પાપકર્મ ઉદીરણા થાય છે . અભ્યપગમિકી, પક્રમિકી.
- એ રીતે વેદના અને નિર્જરા બે ભેદે - અભ્યપગમિકી, ઔપકમિકી. • વિવેચન-૧૦o :
પ્રેમ એટલે રાગ-માયા, લોભરૂપ કષાય લક્ષણ. હેપ-ક્રોધ, માન કષાય લક્ષણ જે માટે કહે છે - માયા, લોભ કષાય એ રાગસંાિત કંવદ્ધ છે, ક્રોધ, માન એ તેનો હૃદ્ધ છે એમ સંક્ષેપમાં જાણવું. પ્રેગ્ન-પ્રેમ લક્ષણ ચિતવિકાર સંપાદક મોહનીય કર્મના પુદ્ગલરાશિનું બંધન છે - જીવ પ્રદેશોમાં યોગ નિમિત્તથી પ્રકૃતિ રૂપે અને પ્રદેશરૂપે સંબંધ થાય છે તથા કષાયના પ્રત્યયથી સ્થિતિ અને સરૂપ વિશેષનું પ્રાપ્ત થવું તે પ્રેમબંધ. એ રીતે દ્વેષ મોહનીય કર્મનો બંધ તે દ્વેષ બંધ.
કહ્યું છે કે - પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી અને સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી થાય છે. પ્રેમ અને દ્વેષ લક્ષણરૂપ ઉદયમાં આવેલ કર્મો વડે જીવોને અશુભકમનો બંધ થાય છે. * * - અથવા પૂર્વ સૂત્રની બીજી રીતે વ્યાખ્યા કરીને આનો સંબંઘાંતર કરાય છે. સામાન્યથી બંધ બે પ્રકારે - પ્રેમથી, દ્વેષથી. તે તે બંધ અનિવૃત્તિ અને સૂમસં૫રાય પર્યત ગુણઠાણાવાળા જીવોને આશ્રીને જાણવો. જે ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી ગુણઠાણાવાળાને બંધ છે, તે ફક્ત યોગપ્રત્યયવાળો જ હોવાથી તેની વિવક્ષા કરી નથી. કેમકે બંધ પણ શેષ કર્મબંધના વિલક્ષણપણાથી અબંધ સમાન છે. જે કર્મનો આ બંધ છે, તે અપસ્થિતિકાદિ વિશેષણથી યુક્ત છે. કહ્યું છે
તે સયોનિ કર્મ અ૫, બાદર, કોમળ, ઘણું, ઋક્ષ, શુભ, મંદ, મહાવ્યયવાળું અને બહું સાતાવાળું હોય છે. સ્થિતિ વડે તે અપસ્થિતિક, પરિણામથી બાદર, વિપાક વડે કોમળ, પ્રદેશો વડે ઘણું, રેતી માફક લેપથી મંદ, સર્વથા નાશ થવાથી મહાલયવાળું છે. એ જ બતાવવા કહે છે - જીવો - x • બે કારણથી પાપ-અશુભ ભવના નિબંધનપણાથી અશુભ છે, પણ નિરનુબંધ નથી, કેમકે બે સમયસ્થિતિક કમ અતિ શુભ છે. કેમકે તે માત્ર યોગનિમિતક છે. બાંધે છે એટલે રાગદ્વેષરૂપ કષાય વડે જ સ્કૂટાદિ અવસ્થા કરે છે. [શંકા- મિથ્યાવ, અવિરતિ, કષાય, યોગ એ ચાર બંધ હેતુઓ છે તો અહીં ફક્ત કષાયો જ કેમ કર્મબંધના કારણ કહ્યા ?
સમાધાન-કષાયોનું પાપકર્મના બંધમાં પ્રાધાન્ય જણાવવા માટે. સ્થિતિ અને અનુભાગના ઉત્કૃષ્ટ કારણપણાથી અથવા અત્યંત અનર્થકારી હોવાથી તેઓનું પ્રધાનપણું
૧૨૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે. કહ્યું છે કે - જો રાગ, દ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? અથવા કોને સુખમાં વિસ્મય થાત? મોક્ષને કોણ ન પામત? અથવા બંધના હેતુઓનો દેશગ્રાહક આ સૂત્ર છે. કેમકે દ્વિસ્થાનકનો અનુરોધ હોવાથી દોષ નથી.
કહેલ બે સ્થાન વડે બાંધેલ પાપકર્મની જેમ ઉદીરણા, વેદના, નિર્જા પ્રાણીઓ કરે છે, તેમ ત્રણ સૂત્ર વડે કહે છે નીવે ત્યાર - અર્થ કહ્યો. વિશેષ એ કે - અવસરને પ્રાપ્ત ન થયા છતાં જે ઉદયમાં લાવે તે ઉદીરણા. “અભ્યપગમ” - અંગીકાર કરવા વડે થયેલ તે અભ્યપગમિકી, તે મરતકનો લોચ અને તપશ્ચરણાદિ વડે વેદના જાણવી અને બીજી ઉપકમ વડે - કર્મના ઉદીરણા કારણ વડે થયેલી કે કર્મના ઉદીરણમાં થયેલી તે ઔપકમિડી, તે જ્વર, અતિસારાદિ જન્ય છે. તે ઉક્ત બે પ્રકારથી જ વેદે છે - ઉદીરિત થતા તેના વિપાકને ભોગવે છે અને પ્રદેશોથી ખપાવે છે.
કર્મની નિર્જર દેશથી કે સર્વથી, ભવાંતરે કે સિદ્ધિમાં જતાં શરીરથી નીકળવું થાય છે, એ હેતુથી સૂપંચક વડે દશવિ છે.
• સૂત્ર-૧૦૧ -
બે સ્થાનથી આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે - દેશથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે, સર્વથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે. એ રીત
શરીરને ઋાવીને, ફોડીને, સંકોયીને, જીવપદેશથી જુદું કરીને નીકળે છે. • વિવેચન-૧૦૧ -
સૂણ સુગમ છે. વિશેષ એ કે - બે પ્રકારથી, દેશથી પણ • કેટલાંક પ્રદેશ લક્ષણ વડે, કેટલાંક પ્રદેશોનો ઇલિકા [ઇયળ] ગતિ વડે ઉત્પત્તિ સ્થાનમાં જતાં જીવે શરીરથી બહાર કાઢેલ હોવાથી જીવ શરીરને સ્પર્શીને નીકળે છે - શરીરથી મરણ કાળે નીકળે છે. સર્વે જીવ પ્રદેશ વડે દડા જેવી ગતિ વડે ઉત્પત્તિ સ્થાને જતાં શરીરથી બહાર પ્રદેશોને નહીં કાઢેલ હોવાથી અથવા દેશથી અને સર્વથી પણ અપેક્ષે છે. આત્મા, શરીરને. આનો શો અર્થ છે ? શરીરના દેશને-પગ વગેરે સ્પર્શીને, અવયવના અંતરથી પ્રદેશને સંકોચીને નીકળે છે. તે સંસારી અને સર્વથી શરીરને સ્પર્શીને નીકળે તે સિદ્ધ.
આગળ કહેવાશે - પગમાંથી નીકળનારા જીવો નકમાં ઉપજે છે ઇત્યાદિ ચાવતું સવગથી નીકળનારા જીવો સિદ્ધમાં ઉપજે છે. આત્મા વડે શરીરનું સ્પર્શન કરતાં સ્કૂરણ થાય છે, તેથી કહે છે તેવું ઇત્યાદિ. • x • તેમાં દેશ વડે પણ કેટલાંક આત્મા ઇલિકાગતિકાળમાં હોય છે. સર્વ આત્મપદેશો વડે પણ દડાની જેમ ગતિકાળમાં શરીર ફકાવીને નીકળે છે. અથવા શરીરના દેશથી - પગ વગેરે ફોડીને નીકળે છે. અથવા સંપૂર્ણ શરીર ફોડીને સવગથી નીકળે છે.
સ્કૂરણથી આત્મપણું પ્રગટ થાય છે. તેથી કહે છે : 'અ'વ્ય આત્માના દેશ વડે શરીરને સોતનપણે ફરણલિંગથી પ્રગટ કરીને ઇલિકાગતિમાં છે અને
Page #70
--------------------------------------------------------------------------
________________
૨/૪/૧૦૧
૧૫
૧૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સવભિ વડે પ્રગટ કરીને દડા ગતિમાં છે. અથવા શરીરના દેશથી આત્મકપણાએ પ્રગટ કરીને પગ વગેરેથી અને સવાંગથી નિર્માણકાળે તેમ સમજવું અથવા ફોડીને એટલે નાશ કરીને, તેમાં દેશથી આંખ વગેરેનો નાશ અને સર્વથી સમસ્ત નાશ વડે દેવદીપાદિ જીવની માફક જાણવું. શરીરને આત્મપણાએ ફૂટ કરતો કોઈ જીવ તે શરીરનું સંકોચન કરે છે - x - શરીરને સંકોચીને દેશ વડે ઇલિકાગતિમાં શરીરમાં રહેલ પ્રદેશો વડે અને સર્વાભિ વડે દડા જેવી ગતિથી સવત્મિપદેશોનું શરીરમાં રહેલા હોવાથી નીકળે છે.
અથવા ઉપચારથી જીવ પ્રત્યે દંડના યોગથી દંડ પુરષની જેમ જાણવું. તેમાં દેશથી સંકોચ, મરનાર સંસારી જીવોને પગ વગેરેથી જીવના પ્રદેશના સંકોચથી છે. અને સર્વગી તો મોક્ષમાં જનારને હોય છે અથવા દેશથી-હાથ વગેરેના સંકોચ વડે અને સર્વથી સર્વ શરીરના સંકોચન વડે કીડી વગેરે માફક જાણવું. આત્માનું સંવર્ણના કરતો શરીરનું નિવર્તન કરે છે તેથી નિવયત્તાને કહ્યું. તેમજ તિવર્ચ-એટલે જીવના પ્રદેશોથી શરીરને અલગ કરીને. તેમાં દેશની ઇલિકાગતિ અને સર્વથી દડાગતિએ અથવા દેશથી • x - પગ વડે નીકળે અને સર્વથી - સવગમાંથી નીકળનાર છે.
અથવા પાંચ પ્રકારના શરીરના સમુદાયની અપેક્ષાએ દેશી દારિકાદિ શરીર છોડીને અને તૈજસ-કાર્પણ સાથે તથા સર્વશી પાંચે શરીરના સમુદાયને છોડીને નીકળે છે અર્થાત સિદ્ધ થાય છે - તે પરંપરાએ ધર્મશ્રવણ લાભાદિમાં થાય છે, તે જેમ થાય છે, તેમ દર્શાવતા કહે છે
સત્ર-૧૦૨ -
બે સ્થાન વડે આત્મા કેવલિપજ્ઞખ ધર્મને શ્રવણપણે પ્રાપ્ત કરે છે - હાયથી કે ઉપશમથી એ રીતે યાવતું મનઃયવિજ્ઞાન પામે - ક્ષય કે ઉપશમથી.
• વિવેચન-૧૦૨ -
સૂત્ર સુગમ છે, વિશેષ એ કે . “ક્ષયથી " - જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ઉદયમાં પ્રાપ્ત થયેલનો ક્ષય-નિર્જરા વડે અને અનુદિત કર્મના ઉપશમ વડે વિપાકનો અનુભવ ન કરવાથી અતિ ક્ષયોપશમથી એમ કહ્યું. યાવતુ શGદથી - કેવલ બોધિને પામે, મંડિત થઈને ગૃહવાસથી નીકળી સાધુત્વ પામે, કેવલ બ્રહ્મચર્યવાસમાં વસે, કેવલ સંયમમાં યત્ન કરે, કેવલ સંવરથી સંવૃત્ત થાય, કેવલ મતિજ્ઞાન • ચાવતું - મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે.
કેવલજ્ઞાન તો કર્મના ક્ષયથી જ થાય છે. માટે કહ્યું નથી.
અહીં જો કે બોધિ આદિ સમ્યકત્વચાત્રિરૂપ હોવાથી માત્ર ક્ષય અને ઉપશમથી જ થાય છે, તો પણ તે ક્ષયોપશમથી પણ થાય છે. શ્રવણ, અભિનિબોધિકાદિ તો ક્ષયોપશમથી જ થાય છે. આ હેતુથી સર્વસાધારણ ક્ષયોપશમ બે પદ વડે કહેલ છે. બોધિ, આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ હોય છે. સાગરોપમ તો પલ્યોપમના આશ્રયે હોય છે. તેથી તે બેની પ્રરૂપણા કરે છે–
• સૂઝ-૧૦૩ થી ૧૦૬ :
[૧૦] બે પ્રકારે ઉપમાવાળો કાળ કહ્યો છે - પલ્યોપમ, સાગરોપમ. તે પલ્યોપમ શું છે ? પલ્યોપમ - [૧૪] જે યોજન લાંબો-પહોળો-ઉંડો કુવો] પલ્ય હોય. તેને એકથી સાત દિવસના ઉગેલા કરોડો વાલાગો વડે ઠાંસી ઠાંસીને ભરવો. : [૧૫] તે વાલાામાંથી સો સો વર્ષે એક એક વાલાણને કાઢવાથી જેટલે કાળે તે પરા ખાલી થાય તેટલા કાળને એક પલ્યોપમ કાળ જાણવો. • [૧૦] એ એક પલ્યોપમને દશ કોડાકોડી ગુણા કરવાથી એક સાગરોપમના કાળનું પ્રમાણ થાય છે.
• વિવેચન-૧૦૩ થી ૧૦૬ :
[૧૦]] ઉપમા વડે થયેલ તે ઔપમિક. અદ્ધા એટલે કાળ - તે વિષયની ઉપમા યુક્ત તે અદ્ધપમિક. ઉપમાન સિવાય જે કાળના પ્રમાણને અતિશય જ્ઞાનરહિત જીવો વડે ગ્રહણ ન કરી શકાય તે અપમિક જાણવું. તે બે ભેદે - પલ્યોપમ, સાગરોપમ. તેમાં પચની ઉપમા જેને વિશે છે તે પલ્યોપમ તથા સાગરની ઉપમા જેને વિશે છે તે સાગરોપમ. સાગરવતું મોટા પરિમાણવાળું એ અર્થ છે.
પલ્યોપમ અને સાગરોપમરૂપ પમિક સામાન્યથી ઉદ્ધાર, અદ્ધા અને લોગભેદથી ત્રણ પ્રકારે છે. તે એક-એકના સંવ્યવહાર અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકાર છે. તેમાં સંવ્યવહાર પલ્યોપમ આ પ્રમાણે છે
[૧૦૪] એક યોજન લાંબો, પહોળો અને ઊંચાઈવાળા પચ કુવા ને મુંડન પછી એકથી સાત અહોરાત્ર પર્વતના ઉગેલા વાલાણોથી ભરવો.
[૧૦૫] પ્રતિસમયે વાલાણને કાઢતા જેટલા કાળ વડે તે પલ્ય ખાલી થાય તે કાળને સંવ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
[૧૬] તેવા દશ કોડાકોડી વ્યવહાર પલ્યોપમનો એક વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમ કહેવાય છે - તે વાલાણના જ દૃષ્ટિગોચર અતિ સૂક્ષ્મદ્રવ્યના અસંખ્યાત ભાગ માગ સૂક્ષ્મ પનકની અવગાહનાથી અસંખ્યાત ગુણરૂપ અવગાહનાવાળા ખંડો કરીને ભરેલ પરા સમયે સમયે એક એક વાલાણના અપહાર-કાઢવા વડે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળે સૂમ ઉદ્ધાર પલ્યોપમ થાય છે. તેવા દશ કોડાકોડી સૂમ ઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રોની પસિંખ્યા-ગણતરી કરાય છે.
કહ્યું છે કે- અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો છે, તેટલા દ્વીપ, સમુદ્રો છે. તે અનુક્રમે એક-એકથી બમણા બમણા વિસ્તારવાળા છે. વળી તે સર્વદ્વીપ તથા સમુદ્રો મળીને તેનું પ્રમાણ એક રાજ થાય છે.
અદ્ધા પલ્યોપમ અને સાગરોપમમાં પણ સુક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. વિશેષ એ કે - સો સો વર્ષો પૂર્વોકત વાલાણને કાઢવાથી બાદ અદ્ધા અને તે વાલાણના અસંખ્યાત ખંડને સો સો વર્ષે કાઢવાથી સમ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમ
Page #71
--------------------------------------------------------------------------
________________
૨/૪/૧૦૩ થી ૧૦૬
૧૨૩
૧ર૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
પૂર્વોક્ત રીતે થાય છે. આ સૂમ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ વડે નારકાદિ આવ્યું મપાય છે. ક્ષેત્રથી પણ પલ્યોપમ, સાગરોપમના સૂક્ષ્મ અને બાદર ભેદ છે.
વિશેષ એ કે - વાલાણો ભરીને તેને સ્પર્શીને રહેલા આકાશ પ્રદેશોને પ્રતિ સમયે અપહાર કરતાં એટલે કાળે પ૦ ખાલી થાય તે કાળ વ્યવહારિક ફોગ પલ્યોપમાં છે અને તે વાલાના અસંખ્યાત ખંડ વડે ભરેલના પૃષ્ટ કે અસ્પષ્ટ આકાશ પ્રદેશોને અપહાર કરતાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. તે રીતે સાગરોપમ.
આ ક્ષેત્ર પલ્યોપમાદિની પ્રરૂપણા માત્ર વિષયમાં જ છે. તેનો દષ્ટિવાદમાં સ્પષ્ટઅસ્કૃષ્ટ પ્રદેશના વિભાગ વડે દ્રવ્યમાનમાં પ્રયોજન છે. એમ સંભળાય છે. બાદરના ત્રણ ભેદ પણ માત્ર પ્રરૂપણા વિષય છે. તે કારણથી અહીં ઉદ્ધાર અને ફોમ પમિકનું નિરુપયોગીપણું હોવાથી અને અદ્ધોપમિકના જ ઉપયોગીપણાથી અદ્ધા એવું વિશેષણ સૂત્રમાં કહેલું છે. તેથી અદ્ધાપલ્યોપમના સ્વરૂપને કહે છે - ૪ -
( ધે તે પલ્યોપમ શું છે ? જે અદ્ધાની ઉપમા વડે કહેલ છે. * * * * * જે નિશ્ચયથી એક યોજન વિસ્તીર્ણ છે, ઉપલક્ષણથી સર્વથી યોજન પ્રમાણ પચધાન્યનું
સ્થાન વિશેષ છે. એક દિવસનું તે એકાહિક. વધેલા એટલે કે મસ્તકનું મુંડન કર્યા પછી એક દિવસે જેટલા હોય તેટલા. ઉત્કૃષ્ટથી સાત દિવસના વધેલા વાલાણોની, કોટિ-વિભાગો. સૂમ પલ્યોપમ અપેક્ષાએ અસંખ્યાત ખંડોવાળા અને બાદર પલ્યોપમ અપેક્ષાએ કોટિ-સંખ્યા વિશેષ, તે વાલાણોનું શું થાય ?
ભરેલો. કેવી રીતે? નિબિડપણે એકત્ર કરેલો. વાસણ - ઉક્ત પલ્યમાંથી સો-સો વર્ષે એક-એક વાલાણના અસંખ્યાત ખંડને બહાર કાઢવાથી જેટલા કાળે તે પત્ય ખાલી થાય તેટલા પ્રમાણવાળો કાળ જાણવો. કેમ? ઉપમેય. કોને? એક પરાને. પ૨ ખાલી થતાં જે કાળ થાય તે એક સૂમવ્યવહારિક પલ્યોપમ છે. fk ઉકત સ્વરૂપવાળા સૂક્ષ્મ અને બાદર દશ કોડાકોડી પલ્યોપમે જે કાળ થાય તે એક સૂમ કે બાદરૂપ સાગરોપમનું પરિમાણ થાય. આ પલ્યોપમ-સાગરોપમ વડે ક્રોધાદિના કુલભૂત કર્મની સ્થિતિ કહેવાય છે. તેથી ક્રોધાદિ સ્વરૂપ કહે છે–
• સૂત્ર-૧૦૭ થી ૧૦૯ -
[૧૦] ક્રોધ બે પ્રકારે છે આત્મપ્રતિષ્ઠિત અને પરપ્રતિષ્ઠિત એ રીતે નૈરવિકથી લઈને વૈમાનિક પર્યત જાણવું. એ રીતે મિથ્યાદર્શનશલ્ય પત્ત જાણવું.
[૧૮] સંસાર સમાપક જીવો બે ભેદે છે - ત્રસ અને સ્થાવર • સર્વે જીવો બે ભેદે કહ્યા છે - સિદ્ધ, સિદ્ધ. • સર્વે જીવો ને ભેદે કહ્યા છે . સઇન્દ્રિય, અનિન્દ્રિય. - આ પ્રમાણે હવેની ગાથા ક્રિમ-૧૦૯] મુજબ શરીર, આશીરી પર્યન્ત જાણવું.
[ee] - સિદ્ધ, સઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, તેયા, જ્ઞાન, ઉપયોગ, આહારક, ભાષક, ચરમ, અશરીરી [આ તે પ્રકારે બન્ને ભેદો
nela.]
• વિવેચન-૧૦૩ થી ૧૦૯ :
[૧૦] પોતાના અપરાધથી આ લોકસંબંધી અપાય દર્શનથી આત્માને વિશે પ્રતિષ્ઠિત-પોતાથી થયેલો કે બીજાને આક્રોશ કરવા વડે થયેલો તે આત્મપતિષ્ઠિત અને બીજાએ કરેલ આકોશાદિથી પ્રતિષ્ઠિત-ઉદીતિ કે બીજાને વિશે થયેલો તે પરપ્રતિષ્ઠિત. - આ રીતે જેમ સામાન્યથી બે પ્રકારે ક્રોધ કહ્યો તેમ નારકાદિ ચોવીશે દંડકોમાં બે ભેદ જાણવા. વિશેષ એ કે - પૃથ્વી આદિ અસંજ્ઞીઓને જણાવેલ લક્ષણરૂપ આત્મપતિષ્ઠિતવ આદિ, પૂર્વ ભવના સંકામ્યી થયેલ ક્રોધ જાણવો.
આ પ્રમાણે માન આદિ મિથ્યાવશચ પર્યન્ત પાપસ્થાનકો આત્મ અને પર પ્રતિષ્ઠિત વિશેષણવાળા સામાન્યપદ પુર્વક ચોવીશ દંડક કહેવા. તેથી જ સૂઝમાં કહ્યું છે કે - “મિથ્યાદર્શનશલ્યપર્યત એ માન આદિનું સ્વવિકલાથી ઉત્પન્ન અને બીજા વડે ઉત્પન્ન થવાથી અથવા સ્વઆત્મવર્તી અને પઆત્મવર્તીથી સ્વ-સ્પર પ્રતિષ્ઠિતપણું જાણી લેવું. આ રીતે પાપસ્થાન આશ્રિત તેર દંડકો છે.
ઉક્ત વિશેષણવાળા પાપ સ્થાનો સંસારીને જ હોય, તેથી તેના ભેદ કહે છે[૧૮] સુગમ છે. [શંકા શું સંસારી જ જીવો છે કે બીજા પણ જીવો છે ?
સમાધાન-સિદ્ધના જીવો છે. માટે પ્રાયઃ ઉભયને બતાવવા તેર સૂત્રો કહ્યા છે. સુવg . આદિ સુગમ છે. વિશેષ એ કે - ઇન્દ્રિયસહિત સંસારી જીવો છે. અને ઇન્દ્રિયરહિત-અપયતક, કેવલી તથા સિદ્ધો છે . આ રીતે સિદ્ધાદિ સૂત્રોત ક્રમ વડે “સર્વે જીવો બે ભેદે” વગેરે લક્ષણાનુસારી હવે કહેવાનાર સૂત્રસંગ્રહગાથા જાણવી. તેના અનુસાર જ તેર સૂત્રો પણ કહેવા. તેથી જ સારીરી પર્યને કહ્યું છે.
[૧૯] ૧-સિદ્ધ અને સંસારી. ૨-સઇન્દ્રિય-અનીન્દ્રિય બંને કહ્યા. એ રીતે 3કાયા-પૃથ્વી આદિ કાય, તેને આશ્રીને સર્વે જીવો વિપર્યય સહિત કહેવા. એમ બધાં પદો કહેવા. વાયના આ પ્રમાણે - સકાય અને અકાય. સકાય-પૃથ્વી આદિ છ ભેદે કાયવિશિષ્ટ સંસારી જીવો અને અકાય-તેથી જુદા તે સિદ્ધ.
૪- યોગા-ચોગસહિત તે સંસારી, અયોગા-તે અયોગી અને સિદ્ધના જીવો.
પ-સવેદા-વેદસહિત તે સંસારી, અવેદા તે અનિવૃત્તિ બાદર સંપરાય વિશેષ વગેરે છ ગુણઠાણાવાળા અને સિદ્ધો. ૬-સકષાયા-કષાયવાળા તે સૂક્ષ્મ સંપરાય ગુણઠાણા પર્યક્તના જીવો, અકષાયા-ઉપશાંતમોદાદિ ચાર અને સિદ્ધો.
-સલેશ્ય-સયોગી ગુણઠાણા પર્યન્તસંસારી, અલેશ્યા-લેશ્યારહિત અયોગી અને સિદ્ધો. ૮-જ્ઞાની-સમ્યગદૃષ્ટિજીવો, અજ્ઞાની તે મિથ્યાદૃષ્ટિ જીવો. કહ્યું છે - અવિશેષિત મતિ જ છે, તે મતિ સમ્યગૃષ્ટિને મતિજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને મતિ અજ્ઞાન કહેવાય છે, એ જ પ્રમાણે અવિશેષિત શ્રુત જ છે, તે સમ્યગૃષ્ટિને શ્રુતજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને શ્રુતજ્ઞાન કહેવાય. આ કારણથી અજ્ઞાનતા તો મિથ્યાર્દષ્ટિના
Page #72
--------------------------------------------------------------------------
________________
૨/૪/૧૦૯
૧૨૯
૧૩૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
બોધને સત તથા અસતના વિશેષણના અભાવથી હોય છે - x x x • કથંચિત શબ્દના સ્વીકારના અભાવે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન, અજ્ઞાન જ છે.
કહ્યું છે કે - જેમ દુર્વચન તે અવચન તથા અસતી સ્ત્રીનું કુત્સિતશીલ તે અશીલ છે, તેમ મિયાદેષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે. તથા મિથ્યાર્દષ્ટિનો અભિપ્રાય જ્ઞાન નથી, કેમકે મિથ્યાત્વ આદિની જેમ તે સંસારનો હેતુ છે. • x -
૯-સાગારોપયોગ-આકાર સહિત, વિશેષાંશ ગ્રહણ શકિતરૂપ લક્ષણ વડે જે ઉપયોગ વર્તે તે જ્ઞાનોપયોગ છે, તેના વડે યુક્ત તે સાકારોપયુક્તા. અનાકાર તે તેનાથી વિલક્ષણ દર્શન-ઉપયોગ છે. કહ્યું છે - જે પદાર્થોનું સામાન્યપણે ગ્રહણ કરવું પણ આકાર વડે નહીં અર્થાત્ અવિશેષ અર્થોનું ગ્રહણ તે દર્શન હોમ સિદ્ધાંતમાં કહ્યું છે. દર્શન વડે જે ઉપયુક્ત તે અનાકારોપયુક્ત છે.
૧૦-આહારક-ઓજસુ, લોમ અને કવલ આદિના ભેદ વિશેષ આહારને ગ્રહણ કરનારા. કહ્યું છે કે - બધા અપયતિક જીવો ઓજાહારવાળા જાણવા, બધાં પયક્તિા જીવો લોમાહારવાળા જાણવા અને વલાહાર તે પ્રક્ષેપ, તેની ભજના જાણવી. તેમાં એકેન્દ્રિય જીવો, દેવો અને નાકોને કવલાહાર નથી, શેષ સંસારી જીવોને કવલાહાર હોય છે. અનાહાક તો - વિગ્રહગતિને પામેલા, કેવલી સમુદ્ધાત કરતા, અયોગી અને સિદ્ધના જીવોને જાણવા. બાકીના બધા જીવો આહારક હોય છે.
૧૧-સમાષક-ભાષા પયક્તિ વડે પર્યાપ્તા અને અભાપક-ભાષા પતિ વડે. અપMિા , અયોગી અને સિદ્ધો. ૧૨-ચરમ તે જેઓને છેલ્લો ભવ થશે તે જીવો અને અચરમ-તે ભવ્યપણું હોવા છતાં જેને છેલ્લો ભવ નથી તે જીવો.
૧૩-સશરીરી-પાંય શરીરમાંથી યથા સંભવ શરીરવાળા તે સંસારી જીવો અને અશરીરી તે શરીરના અભાવવાળા જીવો અર્થાત્ સિદ્ધો.
આ સંસારી અને સિદ્ધના જીવો મરણ અને અમરણ ધર્મવાળા છે, તેઓ પ્રશસ્ત-પ્રશસ્ત મરણ એવા બે ભેદે હોવાથી પ્રશસ્ત-અપશસ્ત મરણને કહે છે
• સૂત્ર-૧૧૦ -
૧-શ્રમણ ભગવંત મહાવીર શ્રમણ નિર્મન્થોને માટે બે મરણ સદા વવ્યિા નથી, સદા કીર્તિત કય નથી, સદા વ્યક્તરૂપે કહા નથી, સદા પસંસ્થા નથી અને તેના આચરણની અનુમતિ આપી નથી તે - વલાદમરણ, વશામિરણ.
એ જ રીતે નિદાન મરણ, તદ્ભવમરણ. ૩-પર્વતથી પડીને મરણ, વૃક્ષથી પડીને મરણ. ૪-જળપવેશ, અનિપ્રવેશ. પ-વિષભક્ષણ, શપહાર, ૬બે મરણ સાવ નિત્ય અનજ્ઞાત નથી અને કારણે નિષિદ્ધ નથી - વૈહાયસ અને શ્રદ્ધપૃષ્ઠ. શ્રમણ ભગવત મહાવીરે શ્રમણ નિક્શિોને નિત્ય વર્ણવ્યા છે - ચાવ4 - અનુમતિ આપી છે તે . પાદપોપણમન અને ભકતપત્યાખ્યાન.
૮-wાદપોપગમન બે ભેદે - નિહરિમ અને અનિહાંમિ. ૯-ભકત પ્રત્યાખ્યાન બે ભેદ - નિહરિમ અને અનિહરિમ. તે નિયમથી સપતિકર્મ છે. [59].
વિવેચન-૧૧૦ -
સૂગ સુગમ છે. વિશેષ એ કે - બે મરણ, શ્રમણ ભગવંત મહાવીરે કહ્યા નથી, જે તપ કરે તે શ્રમણ, તે શાક્યાદિ પણ હોય. કહ્યું છે કે - નિર્ગ, શાક્ય, તાપસ, ૌકિ, આજીવિક એ પાંચ પ્રકારે શ્રમણો છે. તેથી તેનો નિષેધ કરવા કહે છે - બાહ્ય અત્યંતર પરિગ્રહથી મુક્ત તે નિર્ણો - સાધુને બે મરણ સ્વીકાર્ય ફળપ્રવૃત્તિ વડે સદા કહ્યા નથી, ઉપાદેય બુદ્ધિ વડે નામથી ઉચ્ચાર્યા નથી, સ્પષ્ટ વાણી વડે બે મરણ કહ્યા નથી, પાઠાંતરથી તે મરણ કરનારને વખાણ્યા નથી, તેમ કરો એવું પણ તેમના માટે કહ્યું નથી તે (૧) વલાયમરણ - સંયમથી નિવૃત્ત થયેલાનું પરીષહ વગેરેથી બાધિત હોવાથી જે મરણ તે વલભરણ અને (૨) વશામરણ - તેલયુક્ત દીવાની શિખાને જોઈ વ્યાકુળ બનેલ પતંગીયા આદિ માફક ઇન્દ્રિયોને વશવર્તીનું જે મરણ, તે વશામરણ. કહ્યું છે કે
સંયમયોગથી વિષાદ પામેલાનું મરણ તે વલભરણ અને ઇન્દ્રિયોને વશ થયેલાનું જે મરણ તે વશાd મરણ. એ બે મરણ શ્રમણોને [નિષેધ્યા છે.]
શ્રમણોને. આ આ અભિલાપ વડે આગળના સૂત્રો જણાવે છે - નિદાન એટલે ત્રાદ્ધિ, ભોગાદિ પ્રાર્થના, તે પૂર્વકનું મરણ તે નિદાનમરણ અને જે ભવમાં જીવ વર્તે છે તે ભવને યોગ્ય જ આયુ બાંધીને મરનારનું મરણ તે તદ્ભવ મરણ. તે સંખ્યાત આયુવાળા મનુષ્યને અને તિચિને હોય છે. તેઓને જ તદ્ભવાયુબંધ થાય.
કહ્યું છે - અકર્મભૂમિક મનુષ્યો, તિર્યંચો, દેવગણ અને નૈરયિકો સિવાય બાકીના કેટલાંક જીવોને તદ્ભવમરણ હોય છે. બુકિા આદિ શરા વડે પોતાના શરીરને વિદારવું તે શાસ્ત્રાવપાટન મરણ છે. તે શીલભંગની રક્ષા આદિ કારણે થાય, પાઠાંતરથી કારણ વડે બે મરણ ભગવંતે નિષેધેલ નથી. તે આ છે–
વૈહાયસમરણ-વૃક્ષની શાખાએ ઊંચે બંધાવાથી, આકાશમાં થયેલ મરણ અને વૃદ્ધwટ મરણ-ગીધો વડે સ્પશવુિં અથવા ગીધોને ખાવા યોગ્ય જે પીઠ અને ઉપલક્ષણથી હાથી, ઉંટ વગેરેના પેટ આદિ અવયવોમાં પેસવાથી મરણવાની ઇચ્છાવાળા મહાસત્વવાનું જીવનું જે મરણ તે ગૃદ્ધસ્કૃષ્ટ મરણ છે. - X -
અપશસ્ત મરણ પછી તે પ્રશસ્તમરણ ભવ્યજીવોને થાય છે, તે કહે છે - બે મરણ - પાદપ એટલે વૃક્ષ. તે છેદાઈને જેમ પડે તેમ. ઉપગમા-અત્યંત ચેષ્ટા રહિતપણે જેમાં રહેવું તે પાદપોપગમત અને ભકત-ભોજન, તેમાં ચણારહિતપણે પાદપોપગમનની જેમ નથી, પ્રત્યાખ્યાન-વર્જન જેમાં છે તે ભક્ત પ્રત્યાખ્યાન.
નીહરિમ-જે વસતિના એક વિભાગમાં કરાય, તે સ્થાનથી શરીરનું નિર્હરણ બહાર કાઢવાથી, તે નિહરિમમરણ. વળી જે પર્વતીય ગુફાદિમાં કરાય તે અનિહરિમ અર્થાત્ તેને ત્યાંથી બહાર કાઢી સંસ્કારિત કરાતું નથી. અહીં • x • નિયમથી અપતિકર્મ-શરીરની પ્રતિક્રિયાહિત પાદપોપગમ કહેવાય છે.
કહ્યું છે - સિંહાદિ વડે પરાભૂત, સ્થિરચિત કરીને, વળી આયુષ્યના અંતને
Page #73
--------------------------------------------------------------------------
________________
૨/૪/૧૧૦
જાણીને ગીતાર્થ સાધુ પાદપોપગમન અનશન કરે છે. તેમને આ વ્યાઘાતવાળું કહેવાય, વ્યાઘાતરહિત તો સૂત્રાર્થ નિષ્ઠિત, ઉત્સર્ગથી બાર વર્ષ પર્યન્ત કૃતપરિકમાં થઈને અનશન કરે તે. તેનો વિધિ આ પ્રમાણે છે–
૧૩૧
આગમોક્ત વિધિથી શરીરાદિ શોષણરૂપ સંલેખના ત્રણ પ્રકારે - ૧-જઘન્ય છ માસની, ૨-મધ્યમ એક વર્ષની, ૩-ઉત્કૃષ્ટ બાર વર્ષની, તેમાં ઉત્કૃષ્ટ કહે છે.] ચાર વર્ષ પર્યન્ત છટ્ઠ, અટ્ઠમાદિ વિચિત્ર તપ, પછી ચાર વર્ષ વિગઈરહિત પારણા, પછી બે વર્ષ એકાંતર આયંબિલ, - પછી છ માસ અતિગાઢ તપ ન કરે પણ પારણે પરિમિત આયંબિલ કરે, પછી છ માસ વિકૃષ્ટ તપોકર્મ કરે. બારમે વર્ષે - એક વર્ષ પર્યન્ત કોટિ સહિત આયંબિલ કરીને આનુપૂર્વી વડે, સંઘયણાદિને અનુરૂપ એટલો કાળ પર્યન્ત નિયમથી વીતાવે. શરીરની સંલેખના ન કર્યો છતે ઉતાવળથી ધાતુઓ ક્ષય પામતા ચરમ કાળમાં જીવને આર્તધ્યાન થાય છે. કહ્યું છે–
જિનેશ્વરે કહેલ ધ્યાન યોગ વડે ભાવકષાયોની પણ જે સંલેખના કરે છે તે સદ્ભૂત અર્થની ભાવનાઓ વડે બોધિના મૂલોની વૃદ્ધિ કરે છે. ભાવિતાત્મા, વિશેષથી સૂત્ર વડે ભાવના ભાવે, મરણ સમયે સંસાર સમુદ્રના સ્વભાવથી નિર્ગુણપણું વિચારે. જન્મ-જરા-મરણરૂપ જલવાળો, અનાદિ, દુઃખરૂપ મત્સ્યાદિ જીવો વડે વ્યાપ્ત, કષ્ટરૂપ, રૌદ્ર એવો આ સંસારસમુદ્ર જીવોન દુઃખનું કારણ છે. હું ધન્ય છું કે જેથી મેં અત્યંત અપાર ભવરૂપ સમુદ્રને વિશે લાખો ભવ વડે પામવું દુર્લભ એવું સદ્ધર્મરૂપ વહાણ મેળવ્યું. એકવારના પ્રયત્નથી પાલન કરાયેલ એવા ધર્મરૂપ વહાણના પ્રભાવથી જન્માંતરમાં પણ જીવો દુઃખ-દુર્ગતિને પામતા નથી.
આ ભવસમુદ્રમાં આ ધર્મરૂપી વહાણ મુક્તિનું સાધક હોવાથી અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અપૂર્વ એવું કલ્પવૃક્ષ છે, પરમમંત્ર છે, પરમ અમૃત છે.
મહાન્ પ્રભાવવાળા સદ્ગુરુ આદિની વૈયાવચ્ચને હું ઇચ્છુ છું, જેઓના પ્રભાવ વડે ધર્મયાન મેં પ્રાપ્ત કર્યુ અને વિઘ્નરહિત પાળ્યું. જેણે ઉપકાર નથી કર્યો એવા બીજાના હિત કરવામાં તત્પર જે સદ્ગુરુઓ, જીવોને ધર્મયાન આપે છે, તે સદ્ગુરુને નમસ્કાર, પુનઃ નમસ્કાર. એવી રીતે આત્માની સંલેખના કરીને, પાટપાટલાદિ પાછા સોંપીને ગુરુ આદિને ભાવશુદ્ધિ વડે સારી રીતે ખમાવીને, ગુરુ આદિથી અન્ય સર્વને વિશે પ્રતિબદ્ધ અન્યોન્ય પ્રશંસા કરીને ધર્મને વિશે વિશેષ ઉધમ કરવો જોઈએ. સંસારસમુદ્રમાં જે સંયોગો છે તે વિયોગવાળા છે.
વળી યથાવિધિ ભગવંતોને વંદન કરીને, શેષ ગુરુ આદિને વંદન કરીને, પછી ગુરુની પાસે સર્વ આહારનું પચ્ચક્ખાણ કરીને, વળી સમભાવથી સ્થિર રહેલ આત્મા, સિદ્ધાંતમાં કહેલ માર્ગ વડે પર્વતીય ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે છે.
સર્વત્ર પ્રતિબંધ રહિત, દંડની જેમ લાંબા આદિ સંસ્થાનમાં રહીને જીવનપર્યન્ત નિશ્ચેષ્ટ થઈને વૃક્ષ સમાન રહે છે.
પ્રથમ સંઘયણને વિશે પ્રાયઃ મહાનુભાવો શુભ ભાવથી ઉત્કૃષ્ટ નિશ્વલપદના
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાધનભૂત પાદપોપગમન અનશન કરે છે. [હવે ભક્તપ્રત્યાખ્યાન કહે છે.] ભક્તપરિજ્ઞા અનશન ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાથી થાય છે, તે જેવી રીતે સમાધિ થાય તેવા નિયમથી સપ્રતિકર્મ કહેલું છે. બે સ્થાનના વર્ણનને કારણે અહીં ઈંગિત મરણ નથી કહ્યું, તેનું લક્ષણ આ પ્રમાણે - ઇંગિત જાણેલ દેશમાં સ્વયં ચતુર્વિધાહારનો ત્યાગ કરે. ઉર્તનાદિ પણ બીજા પાસે ન કરાવે તે ઈંગિનીમરણ. - ભગવંતે મરણાદિનું આ સ્વરૂપ લોકમાં પ્રરૂપેલ છે, તેથી લોકના સ્વરૂપની પ્રરૂપણા કરાવવા પ્રશ્નપૂર્વક કહે છે
૧૩૨
- સૂત્ર-૧૧૧,૧૧૨ -
આ લોક શું છે ?, - જીવ અને અજીવ છે, લોકમાં અનંતા શું છે ? - જીવો અને જીવો, લોકમાં શાશ્વતા શું છે? - જીવો અને અજીવો. બોધિ બે ભેદે કહેલ છે - જ્ઞાનબોધિ, દર્શનબોધિ. બે ભેદે બુદ્ધો કહ્યા
બુદ્ધ, દર્શનબુદ્ધ. એ રીતે મોહ અને મૂઢતા બબ્બે ભેદો છે. • વિવેચન-૧૧૧,૧૧૨ :
છે
[૧૧૧] સૂત્રમાં જે પ્રશ્નાર્થક છે. યં પદ દેશથી પ્રત્યક્ષ અને સમીપ અર્થવાચી છે, જેમાં ભગવંતે મરણ આદિ પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વસ્તુ સમૂહના તત્વને કહ્યું છે. જે જોવાય તે લોક એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કહ્યો પંચાસ્તિકાયમયત્વથી લોક જીવ-જીવરૂપ છે. કહ્યું પણ છે કે - પંચાસ્તિકાયમય લોક, જિનેશ્વરે અનાદિ અનંત કહેલ છે. લોકસ્વરૂપભૂત જીવ-અજીવોનું સ્વરૂપ પ્રશ્નપૂર્વક બે સૂત્ર વડે કહે છે - લોકને વિશે અનંતા શું છે ? તેનો ઉત્તર કહે છે - જીવો અને અજીવો છે. જીવ અને અજીવ એ બે જ દ્રવ્યાર્થતાથી શાશ્વતા છે અનંતા અને શાશ્વતા જે આ જીવો છે તે બોધિ-મોહ લક્ષણરૂપ સ્વભાવથી બુદ્ધો અને મૂઢો થાય છે, તે દેખાડવા માટે બે સ્થાનોના અનુપાત થવાથી ચાર સૂત્રો કહે છે - યુવિજ્ઞત્યાદિ,
[૧૧૨] બોધવું તે બોધિ-જિનધર્મનો લાભ. જ્ઞાનબોધિ-જ્ઞાનાવરણના ક્ષયોપશમ વડે થયેલ જે જ્ઞાનપ્રાપ્તિ, દર્શનબોધિ-દર્શનમોહનીયના ક્ષયોપશમાદિથી પ્રાપ્ત-શ્રદ્ધાનો લાભ. આ બંનેથી યુક્ત બુદ્ધો બે ભેદે છે. એ બુદ્ધો ધર્મથી જ ભિન્ન છે, ધર્મપણે નહીં. કેમકે જ્ઞાન-દર્શનનું અન્યોન્ય રહિત અસ્તિત્વ નથી. જેમ બોધિ અને બુદ્ધ બે ભેદે કહ્યા તેમ મોહ અને મૂઢો જાણવા. તેથી મોહના બે ભેદ-જ્ઞાનમોહ, દર્શનમોહ. જે જ્ઞાનને આચ્છાદન કરે છે. તે જ્ઞાનમોહ-જ્ઞાનાવરણનો ઉદય. એ રીતે સમ્યગ્દર્શન મોહનો ઉદય તે દર્શનમોહ. મૂઢ પણ બે ભેદે (૧) જ્ઞાનમૂઢ-ઉદિત જ્ઞાનાવરણ અને (૨) દર્શનમૂઢ-મિથ્યાĚષ્ટિ, બે પ્રકારનો પણ આ મોહ જ્ઞાનાવરણથી કર્મનો બંધક છે, તે સંબંધ વડે જ્ઞાનાવરણાદિ કર્મોનું આઠ સૂત્રો વડે વૈવિધ્ય
• સૂત્ર-૧૧૩ :
૧-જ્ઞાનાવરણીય કર્મ બે ભેદે - દેશ જ્ઞાનાવરણીય, સર્વ જ્ઞાનાવરણીય.
૨-દર્શનાવરણીય કર્મ પણ એ રીતે બે ભેટે છે. ૩-વેદનીય કર્મ બે ભેદે - સાતા
Page #74
--------------------------------------------------------------------------
________________
૨/૪/૧૧૩
૧૩૩
વેદનીય, અસાતા વેદનીય. ૪-મોહનીય કર્મ બે ભેદે - દર્શન મોહનીય, ચાસ્ત્રિ મોહનીય. પ-આયુષકર્મ ને ભેદે - અદ્ધાયુ અને ભવાયુ. ૬-નામકર્મ બે ભેદે - શુભનામ, અશુભનામ. ૩-ગોકર્મ બે ભેદ - ઉચ્ચગોઝ, નીચગોઝ૮-અંતરાય કર્મ બે ભેદે - વર્તમાનમાં મળેલ વસ્તુનો નાશ કરે અને ભાવિમાં મેળવવા યોગ્ય લાભને અટકાવે.
• વિવેચન-૧૧૩ :
બઘાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - જ્ઞાનને આવરે તે જ્ઞાનાવરણીય. કહ્યું છે કે - શરદ્ પૂનમના ચંદ્રની જેમ અતિશય નિર્મલ જીવના જ્ઞાનગુણને આચ્છાદન કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ, તે ચક્ષુને પાટાની જેમ છે. (૧) દેશ-જ્ઞાનનો જ દેશમતિ આદિને આવરે છે તે દેશજ્ઞાનાવરણીય અને (૨) સવ-કેવલજ્ઞાનને આવરે છે. તે સર્વજ્ઞાનાવરણીય. કેવલાવરણ જ સૂર્ય સમાન કેવલજ્ઞાન સ્વરૂપ જીવને આચ્છાદકપણે જે અત્યંત ધન-વાદળસમૂહ તુચ તે સર્વ જ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાદિનું આવરણ તો વાદળા વડે અત્યંત ઢંકાયેલ સૂર્યની અલ્પ પ્રભા સમાન કેવલજ્ઞાનના દેશને ઘાસની સાદડીના ઘર આદિ રૂપ આવરણ તુચ તે દેશાવરણ છે.
કહેવાય છે કે - કેવલજ્ઞાનાવરણની એક, દર્શનાવરણીયની છે, મોહનીયની બાર અને મિથ્યાત્વ મોહનીય, આ વીશ પ્રકૃતિ સર્વઘાતી સંજ્ઞાવાળી છે અથવા દેશઉપઘાત કરનાર અને સર્વ ઉપઘાત કરનાર કોની અપેક્ષાએ જ્ઞાનને દેશથી અને સર્વથી આવરણપણું છે. મતિ-શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહ આ ત્રણ પ્રકૃતિઓ મતિ-શ્રુત-સમ્યકત્વનો ઉપઘાત કરે છે. તેના ફક્કો દેશ અને સર્વથી ઘાતક છે.
સર્વથી સર્વ ઘાતક ને દેશોપઘાતિ હણાતા અનંત ભાગોથી સમયે સમયે મૂકાય છે. તેથી જીવ પહેલા કારનો લાભ મેળવે છે, એ રીતે ક્રમશઃ એક-એક વર્ણનો લાભ પામતો ક્રમશઃ વિશુદ્ધ થતો સંપૂર્ણ નમો ક્ષાર નિવકાર] પદને મેળવે છે.
તથા દર્શન-સામાન્ય અર્થના બોધને આવરણ કરે તે દર્શનાવરણીય. કહ્યું છે કે - દર્શન સ્વભાવવાળા જીવો દર્શનનો ઘાત કરનાર જે કર્મ તે પ્રતીહારી સમાન દર્શનાવરણ, જીવના દર્શન ગુણને અટકાવે છે. દેશદર્શનાવરણીય કર્મ તે ચક્ષુઅચા-અવધિ દર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીય નિદ્રાપંચક અને કેવલદર્શનાવરણીય એમ છ ભેદે છે. ભાવના પૂર્વવત્ જાણવી.
તથા જે વેદાય, અનુભવાય તે વેદનીય કર્મ - (૧) સાતા-સુખરૂપાણીએ વેદાય છે, તે સાતા વેદનીય - x - (૨) દુ:ખરૂપે વેદાય તે અસાતા વેદનીય કહ્યું છે. કે - જેમ મધુથી ચોપડેલી તીણ તલવારની ધારને જીભ વડે ચાટવા સમાન છે સુખ અને દુઃખનું ઉત્પાદક વેદનીયકર્મ જાણવું.
જે મુંઝવે તે મોહનીય. તે આ રીતે - લોકમાં મધપાન વડે મૂઢ થયેલ મનુષ્ય જેમ પરતંત્ર થાય છે. તેમ મોહનીય વડે મૂઢ જીવ પરતંત્ર થાય છે. તેમાં (૧) દર્શનને મંઝવે તે દર્શન મોહનીય તેના ત્રણ ભેદ-મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય. અને
૧૩૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ (૨) ચાસ્ટિા-સામાયિકાદિને મુંઝવે તે ૧૬-કપાય, ૯-તો કષાય ભેદરૂપ તે ચાસ્ત્રિ મોહનીય. - - ગતિને જે પ્રાપ્ત કરાવે તે આયુષ્ય, તેનું સ્વરૂપ –
ચાર ગતિને વિશે જીવોને આયુષ્યકર્મ તે દુ:ખ કે સુખ આપતાં નથી, પણ દુઃખ-સુખના આધારભૂત દેહમાં રહેલ જીવને ધારણ કરે છે. તેમાં (૧) અદ્ધાયું - તે કાયસ્થિતિ રૂપ છે, ભાવના પૂર્વવત્. (૨) ભવાયુ તે ભવસ્થિતિરૂપ છે.
જે જીવને વિચિત્ર પર્યાયો વડે નમાવે છે - પરિણમે છે, તે નામકર્મ. તેનું સ્વરૂપ • જેમ નિપુણ ચિત્રકાર, અનેક પ્રકારના નિર્મલ-નિર્મલ રૂપોને કરે છે. તેમ નામકર્મ પણ લોકમાં સારા-નઠારા અને ઇષ્ટ-અનિટ અનેક પ્રકારે જીવના રૂપોને કરે છે. (૧) શુભ-તીર્થકરાદિ, (૨) અશુભ-અનાર્દયત્વ આદિ.
આ પૂજ્ય કે અપૂર્યો છે ઇત્યાદિ કથનરૂપ r • વાણીને ગાયતે • રક્ષા કરે, તે ગોત્રકર્મ, તેનું સ્વરૂપ - જેમ કુંભાર વાસણોને ઘડે છે તે લોકમાં પૂજય [શુભ અને પુજ્ય [અશુભ, તેમ લોકને વિશે ગોગકર્મ પૂજ્ય-અપુજ્ય ગોમાં ઉત્પન્ન થયેલા જીવન કરે છે. ઉચ્ચગોગ-પૂજ્યત્વ નિબંધક, નીચગોઝ-ઉલટું છે.
જીવને અર્થના સાધનના અંતરા - વચમાં જીત - પડે છે, તે અંતરાયકર્મ છે. જેમ ભંડારી પ્રતિકૂલ હોય તો રાજા દાન ન કરી શકે, તેમ જીવ જે કર્મ વડે દાન આદિ ન કરી શકે તે અંતરાય કર્મ. ૧-વર્તમાન સમયમાં મળેલ વસ્તુ જે કર્મ વડે નાશ પામે છે, તે પ્રત્યુત્પન્ન વિનાશી (અંતરાય કમ પાઠાંતથી-વર્તમાનમાં પ્રાપ્ત વસ્તુને નાશ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પન્ન વિનાશી. - X • (૨) બીજો ભેદ - ભાવિમાં મેળવવા યોગ્ય વસ્તુના માર્ગને જે રોકે તે પિહિત આગામી પ [અંતરાયકર્મ). ક્યાંક “આગામિપથાન” કે આગમપ” એવો પાઠ છે. ત્યાં “લાભનો માર્ગ" એવો અર્થ છે. આ કર્મો મૂછી જન્મે છે માટે મૂછને કહે છે–
• સૂગ-૧૧૪ થી ૧૧૬ :| [૧૧] મૂછી બે ભેદે છે . પ્રેમપત્યયા, દ્વેષપત્યયા. • • પ્રેમપત્યયા મૂછી બે ભેદ છે . માયા, લોભ. • • àષાપત્યયા મૂછ બે ભેદે - ક્રોધ, માન.
[૧૧] આરાધના બે ભેદે - ધાર્મિક આરાધના, કેવલિ આરાધના. - ધાર્મિક આરાધના બે ભેદે છે - કૃતધમરાધના, ચાઅિધમરિાધના. • • કેવલિ આરાધના બે ભેદે છે - અંતક્રિયા, કલ્યવિમાનોપપત્તિકા.
[૧૬] બે તીર્થકરો વર્ષથી નીલકમલ સમાન કહ્યા છે . મુનિસુવત અને અરિષ્ટનેમિ. • • બે તીર્થકરો પિચંગ સમાન વાળા છે . મલ્લિ, પાર્શ . બે તીર વણથી પા જેવા [રાd] કહ્યા છે - પાપભ, વાસુપૂજ્ય. બે તીર્થકર ચંદ્ર જેવા શેત વર્ણ છે - ચંદ્રપ્રભ અને પુષ્પદંત સિવિધિ.
• વિવેચન-૧૧૪ થી ૧૧૬ :
[૧૧૪] ત્રણે સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - મૂછ - મોહ અર્થાત્ સત્ અને અસતના વિવેકનો નાશ. પ્રેમ - રાગ, વૃત્તિ - વર્તનરૂપ પ્રત્યય કે હેતુ જેનો છે તે
Page #75
--------------------------------------------------------------------------
________________
૨/૪/૧૧૪ થી ૧૧૬
પ્રેમવૃત્તિકા કે પ્રેમપ્રત્યયા. એ જ રીતે દ્વેષવૃત્તિકા કે દ્વેષપ્રત્યયા મૂર્છા છે. [૧૧૫] મૂર્છાથી ઉત્પન્ન થયેલ કર્મનો ક્ષય આરાધના વડે થાય છે. તેથી ત્રણ સૂત્ર વડે આરાધના કહે છે - સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આરાધવું તે આરાધના. તે જ્ઞાનાદિ વસ્તુને અનુકૂલ વર્તવાપણું અર્થાત્ નિરતિચાર જ્ઞાનાદિનું આસેવન કરવું. શ્રુત અને ચાસ્ત્રિરૂપ ધર્મ વડે વર્તે તે ધાર્મિક-સાધુઓ, તેઓ સંબંધી જે ક્રિયા તે ધાર્મિકી, એવી જે આરાધના તે ધાર્મિકારાધના. કેવલીઓની - જે શ્રુત
અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાનીની જે ક્રિયા તે કેવલિકી. એવી જે આરાધના તે કેવલિક આરાધના. “શ્રુતધર્મમાં વિષયના ભેદથી આરાધના ભેદ કહ્યો છે. “કેવલિ આરાધના” તેમાં ફળના ભેદ વડે આરાધનાનો ભેદ કહેલ છે.
૧૩૫
તેમાં ભવનો અંત, તેની ક્રિયા તે અંતક્રિયા - ભવનો છંદ, તેના હેતુરૂપ જે આરાધના શૈલેશીરૂપ છે તે ઉપચારથી અંતક્રિયા છે. તે ક્રિયા ક્ષાયિકજ્ઞાન હોતો જ કેવલીઓને થાય છે.
તથા દેવલોકોને વિશે, પણ જ્યોતિશ્વક્રમાં નહીં. દૈવાવાસ વિશેષ વિમાનો અથવા ત્ત્વ - સૌધર્માદિ વિમાનો અને તેની ઉપર ત્રૈવેયકાદિ કલ્પ વિમાનોમાં જેમનો ઉપપાત-જન્મ, જે આરાધના દ્વારા પ્રાપ્ત થાય તે કલ્પવિમાનોપપત્તિકા જ્ઞાન આદિ આરાધના, તે શ્રુતકેવલી વગેરેને હોય. આવા ફળવાળી આરાધના અનંતર ફલ દ્વાર વડે કહી. પરંપરાએ તો ભવાંત ક્રિયાને અનુસરનારી જ છે.
જ્ઞાનાદિ આરાધના હમણાં કહી, તે આરાધનાના ફળભૂત તીર્થંકરો છે અથવા અથવા તે આરાધના તીર્થંકરોએ સમ્યક્ આરાધી છે કે બીજાઓને ઉપદેશેલી છે. તે
કારણથી બે સ્થાનકના સંબંધ વડે તીર્થંકરોને કહે છે–
[૧૧૬] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પદ્ય એટલે રાતા કમલની માફક સુંદર વર્ણવાળા - પાગૌ-રાતા તથા ચંદ્ર માફક ગૌર-શુક્લ. અહીં ગાથા કહે છે - પદ્મપ્રભ, વાસુપુજ્ય લાલવર્ણી, શશિ, પુષ્પદંત [ચંદ્રપ્રભ-સુવિધિ] ચંદ્ર જેવા શ્વેત છે. સુવ્રત, નેમી કાળા વર્ણના છે. પાર્શ્વ, મલ્લી પ્રિયંગુની આભા જેવા નીલા છે. એ રીતે તીર્થંકરનું સ્વરૂપ કહ્યું. તીર્થને કરનાર હોવાથી તીર્થંકર છે. તીર્થ એટલે પ્રવચન, આ કારણથી પ્રવચનના એક વિભાગરૂપ પૂર્વવિશેષને બે સ્થાનક વડે કહે છે. - સૂત્ર-૧૧૭ થી ૧૨૦ :
[૧૧૭] સાપવાદ [છટ્ઠા] પૂર્વની બે વસ્તુ કહી છે.
[૧૧૮] પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, પૂવફિાલ્ગુની, ઉત્તરાફાલ્ગુનીના બબ્બે તારા છે.
[૧૧૯] મનુષ્યક્ષેત્ર અંતર્ગત્ બે સમુદ્રો કહ્યા છે - લવણ, કાલોદ. [૧૨૦] બે ચક્રવર્તી કામભોગોને ન તજીને અવસરે આયુ પૂર્ણ કરીને નીચે સાતમીપૃથ્વીમાં પ્રતિષ્ઠાનનરકમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થયા - સુભૂમ,
GIGHET.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૧૧૭ થી ૧૨૦ :
[૧૧૭] સત્યપ્રવાદ - જીવોના હિત માટે તે સત્ય-સંયમ કે સત્યવચન જેમાં છે, વળી ભેદ સહિત અને પ્રતિપક્ષ. પ્રકર્ષથી કહેવાય છે, તે સત્યપ્રવાદ એવું જે પૂર્વ, તે સર્વશ્રુતથી પૂર્વે રચાયેલ હોવાથી સત્યપ્રવાદ પૂર્વ, તે છઠું છે. તેનું પ્રમાણ છ પદ અધિક એક કોટિ છે. તે પૂર્વની બે વસ્તુ છે. તે વસ્તુ અધ્યયનાદિની માફ્ક પૂર્વના વિભાગ વિશેષ છે. હમણાં જ છટ્ઠા પૂર્વનું સ્વરૂપ કહ્યું છે. હવે પૂર્વ શબ્દના સમાનપણાથી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનું સ્વરૂપ કહે છે.
[૧૧૮] સૂત્ર સુગમ છે. નક્ષત્રના પ્રસંગથી બીજા નક્ષત્રના સ્વરૂપને ત્રણ સૂત્ર વડે કહે છે - ઉત્તરા આદિ સુગમ છે. નક્ષત્રવાળા દ્વીપો અને સમુદ્રો હોય છે માટે સમુદ્ર દ્વિસ્થાનકને કહે છે - ‘સંતોળ‘મિત્કાર્િ
૧૩૬
[૧૧૯] મધ્યમાં, મનુષ્યોની ઉત્પતિ આદિ વિશિષ્ટ આકાશ ખંડના ૪૫-લાખ યોજન પ્રમાણવાળો મનુષ્ય ક્ષેત્ર. શેષ સુગમ છે. મનુષ્ય ક્ષેત્રના પ્રસંગથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ઉત્તમ પુરુષોના નસ્કગામીપણાએ બે સ્થાનકને કહે છે–
[૧૨૦] બે ચક્રવર્તી આદિ. રત્નભૂત ચક્ર વિશેષથી વર્તવાનો આચાર જેનો છે તે બે ચક્રવર્તી; હ્રામ એટલે શબ્દ, રૂપ. ભોશ એટલે ગંધ, રસ, સ્પર્શ તે કામભોગ અથવા મનને ગમતા તે કામ. ભોગવાય તે ભોગ - શબ્દાદિ. તે કામભોગો જે બંને વડે નથી છોડાયેલા તે બે ચક્રવર્તીઓ બાનમા5 - X - એટલે મરણના અવસરે મૃત્યુ પામીને નીચે સાતમી પૃથ્વીમાં-તમામા નરકમાં, અો શબ્દના ગ્રહણ વિના ઉપરથી વિચારતાં રત્નપ્રભા પણ સાતમી થાય, તેથી ઋષો શબ્દનું ગ્રહણ કર્યુ છે. પાંચ નકાવાસના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નૈરયિકપણાએ ઉત્પન્ન થયા, તે આઠમો સુભૂમ અને બારમા બ્રહ્મદત્ત ચક્રી. ત્યાં તે બંનેની 33-સાગરોપમની સ્થિતિ
છે. - નારકોની અસંખ્યાત કાલ પણ સ્થિતિ હોય છે. ભવનપતિ આદિની સ્થિતિને
દર્શાવતા પાંચ સૂત્રો કહે છે–
• સૂત્ર-૧૨૧ થી ૧૨૬ :
[૧૨] સુરેન્દ્રને વર્જીને ભવનવાસી દેવોની દેશ ઊન બે પલ્યોપમ સ્થિતિ કહી છે. - - સૌધર્મકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ કહી છે, ઇશાન કલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમ કહી છે. સનકુમાર કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ ને સાગરોપમ છે, માહેન્દ્ર કલ્પે દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની સ્થિતિ છે.
[૧૨૨] બે કલ્પોમાં કલ્પી [દેવી ઓ કહી છે - સૌધર્મ અને ઇશાનમાં. [૧૨૩] બે કલ્પોમાં દેવો તેજોલેશ્મી કહ્યા છે સૌધર્મમાં, ઇશાનમાં. [૧૨૪] બે કલ્પોમાં દેવો કાયપરિયાક કહ્યા છે - સૌધર્મમાં, ઇશાનમાં, બે કલ્પોમાં દેવો સ્પર્શ પરિચારક કહ્યા છે સનકુમારમાં, માહેન્દ્રમાં, બે કલ્પોમાં દેવો રૂપ પરિચારક કહ્યા છે - બ્રહ્મલોકમાં, સંતકમાં, જે કલ્પોમાં દેવો
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૪/૧૨૧ થી ૧૨૩
૧૩૩
શબ્દ પશ્ચિક કહ્યા છે . મહાશુકમાં, સહસ્ત્રારમાં, બે ઇન્દ્ર મન પશ્ચિારક છે - પાણત, અશ્રુતે.
રિપ) જીવોએ બે થાનમાં સામાન્યથી ઉપાર્જિત યુગલોને પાપકર્મપણાએ ગ્રહણ કર્યા છે - કરે છે અને કરશે - ત્રસકાયમાં ઉપાલા, સ્થાવકામમાં ઉપાર્જેલા. એવી રીતે ઉપસ્થિત કર્યા છે - કરે છે . કરશે... બાંધ્યા છે . બાંધે છે . બાંધશે... ઉદીરણા કરી છે . કરે છે - કરશે... વેદન કર્યા છે . કરે છે - કરશે...નિશ ફ્રી છે . કરે છે - કરશે.
[૧૬] બે પ્રદેશવાળ સ્કંધો અનંતા કહ્યા છે, બે પ્રદેશોને અવગાહીને રહેલ પગલો અનંતા કહ્યા છે યાવત્ દ્વિગુણસૂક્ષ યુગલો અનંતા કહ્યા છે.
• વિવેચન-૧૨૧ થી ૧૨૬ :
[૧૨૧] અસુરેન્દ્રરામર અને બલી, તેને લઈને તેના સામાનિકને વર્જીને) માં ઇન્દ્રના ગ્રહણથી ઇન્દ્રના સામાનિકને પણ ગ્રહણ કરવા, અન્યથા તેમનું સામાનિકપણું જ નહીં થાય. શેષ ત્રાયઅિંશકાદિ અસુરોને પણ છોડીને બાકીના નાગકુમાર આદિ નવા નિકાયના દેવોથી ઉત્કૃષ્ટથી કિંચિત જૂન બે પલ્યોપમની કહી છે.
કહ્યું છે કે - અમરેન્દ્રની સ્થિતિ એક સાગરોપમ છે, બલીન્દ્રની સ્થિતિ સાધિક સાગરોપમ છે. બાકીના દેવોનું આયુ-દક્ષિણ દિશાના નવ નિકાયોના દેવોનું આયુ દોઢ પલ્યોપમનું અને ઉત્તર દિશાના નવનિકાયોના દેવોનું આયુ દેશઉન બે પલ્યોપમનું છે. તે ઉત્કૃષ્ટથી કહ્યું, જઘન્યથી ૧૦,000 વર્ષની સ્થિતિ છે.
કહ્યું છે કે - ભવનપતિ, વ્યંતરોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, વ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ જાણવી. શેપ સુગમ છે. સૌધમદિની સ્થિતિ આ છે - સૌધર્મથી સાતમા મહાશુક્ર પર્યન્ત અનુક્રમે - બે, સાધિક બે, સાત, સાધિક સાત, દશ, ચૌદ, સત્તર સાગરોપમની છે. તેના ઉપર એક-એક સાગરોપમની વૃદ્ધિ કરવી. તેમની જઘન્યથી સ્થિતિ - પલ્યોપમ, સાધિક પલ્યોપમ, બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત, દશ, ચૌદ, સત્તરની છે. આઠમાથી ઉપર એક એકની વૃદ્ધિ કરવી.
- દેવલોકના પ્રસ્તાવથી સ્ત્રી આદિ દ્વાર વડે દેવલોકનું બે સ્થાનોમાં સાત સૂત્રો વડે અવતરણ કરે છે. તે આ પ્રમાણે - ‘રોયું ત્યાર
[૧૨૨] બે દેવલોકની સ્ત્રીઓ તે કાઝી - દેવી. તેની ઉપર દેવીઓ નથી.
[૧૨] તેજો રૂપ લેગ્યા છે જેઓને તે તેજોલેશ્યાવાળા દેવો, તે સૌધર્મ અને ઇશાનમાં જ છે, તેથી ઉપર નથી. કહ્યું છે કે - ભવનપતિ અને વ્યંતર દેવ કૃણનીલ-કાપોત-dજોલેશ્યક છે, જ્યોતિક-સૌધર્મ-ઇશાન તેજોલેશ્યક છે.
[૧૨૪] પરિચરે છે - સ્ત્રીઓને સેવે છે, તે પરિચાક. જે કાયા વડે પરિચારક છે તે કાયપરિચાક. એ રીતે આગળ પણ જાણવું. વિશેષ એ કે - સ્પશિિદ પરિચારક સ્પર્શ માત્રથી જ વેદની શાંતિવાળા હોય છે. આનત આદિ ચાર કપોમાં મનથી વિષય સેવનાર દેવો હોય છે. બે સ્થાનના અનુરોધથી અહીં બે ઇન્દ્રો એમ કહ્યું. કેમકે
૧૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આનતાદિમાં ઇન્દ્રો બે જ છે. અહીં ગાયા છે
પહેલા બે કલામાં કાયાથી વિષય સેવનારા, પછીના બે સ્પર્શથી, પછીના બે રૂપથી, પછીના બે શબ્દથી, બાકીના ચાર મનથી વિષય સેવનારા છે. તેની ઉપર વિષય સેવન નથી. આ પરિચારણા કર્મથી થાય છે અને કર્મ તો જીવો વહેત વડે મણ કાળમાં પણ યિતાદિ અવસ્થાને કરે છે, તેથી કહે છે - નવા મત્યાર
| [૧૨૫] સૂણ સુગમ છે. વિશેષ એ કે - શીવ પ્રાણીઓ. ત્રસકાય અને સ્થાવરકાયરૂપ બે સ્થાનનો જે સમાહાર તે દ્વિસ્થાન. તેમાં મિથ્યાત્વાદિ વડે જે પુદ્ગલો સામાન્યથી ઉપાર્જેલા આગળ કહેવામાં આવનાર છ અવસ્થા યોગ્ય કરેલા અથવા બે સ્થાનમાં જેઓનું ભોગવવું છે તે દ્વિસ્થાનનિવૃત્તિક. તેવા કામણ પુદ્ગલોને પાપકર્મ-ધાતકર્મ અથવા જ્ઞાનાવરણાદિ સર્વકર્મ તેના ભાવપણાએ પાપ-કમતાથી તદરૂપપણે અતીતકાળમાં ગ્રહણ કર્યા, વર્તમાનકાળમાં ગ્રહણ કરે છે, કેટલાંક ભવિષ્યકાળમાં ગ્રહણ કરશે એમ જણાય છે.
કષાય વગેરેથી પરિણત જીવને કર્મયુગલનું ઉપાદાન-ગ્રહણ માત્ર તે ચયન જાણવું. ઉપચયનતો ગ્રહણ કરેલા કર્મના અબાધાકાળને છોડીને જ્ઞાનાવરણીયાદિ વડે નિપેક છે. તે આ રીતે - પ્રથમસ્થિતિમાં અતિ ઘણાં કર્મદલિકોની રચના કરે છે, પછી બીજી સ્થિતિમાં વિશેષહીન નિષેક કરે છે. ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષ હીન નિષેક કરે છે.
બંધન - તે જ જ્ઞાનાવરણીયાદિ કર્મપણાએ ચના કરાયેલ નિષેકને જ ફરીથી પણ કષાયની પરિણતિ વિશેષથી નિકાચિત [Ėઢબંધનરૂપ જાણવું. - ઉદીરણા-ઉદયને પ્રાપ્ત ન થયેલ કર્મને કરણ [જીવ વીર્ય] વડે ખેંચીને ઉદયમાં લાવવું તે. • વેદનઅનુભવ અર્થાત્ કર્મનું ભોગવવું - નિર્જરા-કર્મનું અકર્મપણું થવું અતિ કર્મના નાશરૂપ. કર્મ તો પુદ્ગલાત્મક છે, માટે પુગલોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વડે બે સ્થાનકમાં અવતાર વડે નિરુપણ કરતાં કહે છે–
[૧૨૬ દ્વિપદેશિક ઇત્યાદિ. ૨૩-સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ચાવતું શબ્દથી દ્વિસમય સ્થિતિક આદિ ૨૧-સૂત્રો કહેવા. એક કાલસૂગ, પાંચ વર્ણસૂમ બે ગંધ સુગ, પાંચ સસૂત્ર, આઠ સ્પસૂત્ર. તેની વાયના આ પ્રમાણે છે - ‘હિંસમય સ્થિતિક પુદ્ગલો ઇત્યાદિ.
સ્થાન-૨, ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
"
સ્થાન-૨ - અભયદેવસૂરિવૃત્તિસહ અનુવાદ પૂર્ણ ષ — X - X - X - X — X - X –
Page #77
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૨૩
સ્થાન-૩ છે.
– X - X - X – • ભૂમિકા :
બે સ્થાનક પછી સંખ્યાક્રમના પ્રામાણ્યથી બીજું સ્થાનક જ આવે. એ સંબંધથી આવેલ ચાર ચાનુયોગના દ્વારરૂપ આ ચાર ઉદ્દેશક છે, તેમાં પણ બીજા અધ્યયનના છેલ્લા ઉદ્દેશકને વિશે જીવાદિ પર્યાય કહ્યા. આ ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં તે જ જીવાદિ પયયો કહેવાય છે. આવા સંબંધવાળા અધ્યયનના પહેલા ઉદ્દેશો છે. અનંતરોક્ત ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં પુદ્ગલો ધર્મો કહ્યા. આ બીજા અધ્યયનના પહેલાં સૂત્રમાં જીવના ધર્મો કહેવાય છે. તે સંબંધે પહેલું સૂત્ર
સ્થાન-3 - ઉદ્દેશો-૧ ૬ • સૂઝ-૧૨૭ - ઈન્દ્રો ત્રણ પ્રકારે છે - નામ ઈન્દ્ર, રસ્થાપના ઈન્દ્ર, દ્રવ્ય .. ઈન્દ્રો ત્રણ પ્રકારે છે - દશનેન્દ્ર, જ્ઞાનેન્દ્ર, ચાસ્ટિોન્દ્ર.. ઈન્દ્રો ત્રણ પ્રકારે - દેવેન્દ્ર, અસુરેન્દ્ર, મનુષ્યન્દ્ર • વિવેચન-૧૨૩ :
સૂર વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ કે - ઐશ્વર્યથી તે ઇન્દ્ર, નામ-સંજ્ઞા તે યથાર્થ ઇન્દ્ર એવા અક્ષરાત્મક જે ઇન્દ્ર તે નામેન્દ્ર અથવા કોઈ સચેતનકે અચેતન વસ્તુનું ઇન્દ્ર એવું યથાર્થ નામ કરાય છે, તે નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામ એવો જે ઇન્દ્ર તે નામેન્દ્ર. અથવા ઇન્દ્રના અર્થ વડે શૂન્ય હોવાથી કેવલ નામ વડે જ જે ઇન્દ્ર તે નામેન્દ્ર. વળી નામનું લક્ષણ આ છે - વસ્તુ આદિ પદ વડે યથાર્થ ઈન્દ્ર વગેરે નામ કહ્યું. સ્થિત ઇત્યાદિ પદ વડે તો યથાર્થ ગોપાલ વગેરેમાં ઇન્દ્ર ઇત્યાદિ નામ સ્થાપેલું તે, યાવિ - અર્થ વગરનું જે નામ અથવા ઐશ્વર્યાદિ અર્થથી નિરપેક્ષ ગોપાલ આદિ વસ્તુનું જે ઇન્દ્ર વગેરે નામ છે તે યથાર્થપણાને અન્યત્ર શકાદિમાં જ રહેલું છે વસ્તુનું ઇન્દ્રાદિ નામ તે ઐશ્વર્યાદિ અર્થની અપેક્ષા હિત ગોપાલ આદિ બીજા અર્થમાં રહેલું નામ તે નામ-ઇન્દ્ર.
ઇન્દ્રાદિના અભિપ્રાય વડે જે સ્થાપના કરાય છે તે સ્થાપના - લેપ્યાદિ કર્મ જે ઇન્દ્ર તે સ્થાપના-ઇન્દ્ર, ઇન્દ્રની પ્રતિમા ને સાકાર સ્થાપના ઇન્દ્ર અને ઇન્દ્રના આકાર રહિત જે અક્ષ વગેરેનું સ્થાપન કરવું તે અવાકાલીન સ્થાપના. સ્થાપનાનું લક્ષણ આ પ્રમાણે - જે ઇન્દ્રાદિ શબ્દના અર્થથી હિત અને સદ્ભૂત ઇન્દ્રાદિના આશય વડે તેની આકૃતિ - લેયાદિ કર્મરૂપ સ્થાપના અલ્પકાળ પર્યન્ત કરાય છે. તથા લેuહતી તે હાથી, આ સભાવ સ્થાપના છે. અસદ્ભાવ સ્થાપના તે હાથીના આકારરહિત જે અક્ષ, તે અસદ્ભાવ સ્થાપના છે.
- તે તે પર્યાયોને પ્રાપ્ત થાય છે, તે તે પર્યાયો વડે પ્રાપ્ત થવાય છે.
૧૪૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અથવા ટ્રો સતાનો અવયવ કે વિકાર અથવા વણદિ ગુણોનો ત્રાવ - સમૂહ તે દ્રવ્ય. તે ભૂતપર્યાય અને ભાવિપર્યાયને યોગ્ય હોય તે દ્રવ્ય કહ્યું છે કે • x • ભૂતપયચ કે ભાવિ પર્યાય જે લોકમાં કહેવાય છે, તે તવના જાણનારાઓએ સચેતન કે અચેતન વસ્તુને દ્રવ્ય કહેલ છે. તથા ઉપયોગરહિત અને પ્રધાન તે દ્રવ્ય, તેમાં દ્રવ્ય એવો જે ઇન્દ્ર, તે દ્રવ્ય ઇન્દ્ર. તે બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. આગમથી-આગમને ચોક્કસ સ્વીકારીને જ્ઞાનની અપેક્ષાએ આ અર્થ છે. નોઆગમથીઆગમને નહીં સ્વીકારીને છે, તેમાં આગમથી ઇન્દ્ર શબ્દનો જ્ઞાતા પણ ઉપયોગરહિત તે દ્રવ્ય-ઇન્દ્ર. “ઉપયોગરહિત તે દ્રવ્ય” એ વચનથી એ જ અર્થ મંગલને આશ્રીને ભાગમાં કહ્યો છે - મંગલ શબ્દના સંસ્કારને પામેલો એવો અનુપયોગી વકતા તેના અર્થજ્ઞાનની લબ્ધિયુકત હોવા છતાં પણ ઉપયોગરહિત હોવાથી તે આગમથી દ્રવ્યમંગલ છે.
નોઆગમથી ત્રણ પ્રકારે દ્રવ્યેન્દ્ર છે - જ્ઞશરીરદ્રવ્યેન્દ્ર, ભથશરીરદ્રવ્યેન્દ્ર, જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક દ્રવ્યેન્દ્ર. તેમાં જાણનારનું શરીર તે જ્ઞશરીર, શરીર જ દ્રવ્યોન્દ્ર તે જ્ઞશરીવ્યેન્દ્ર. અર્થાત્ ઇન્દ્ર પદાર્થજ્ઞનું જીવરહિત જે શરીર, તે અતીતકાળમાં અનુભવેલની અનુવૃત્તિ વડે સિદ્ધશિલાતલ આદિ ગયેલ છતાં ધૃતઘટાદિ ન્યાય વડે નોઆગમથી દ્રવ્યેન્દ્ર કહેવાય છે. કેમકે શરીરને ઇન્દ્રશબ્દના જ્ઞાનનું કારણપણું હોય છે અને ઇન્દ્રના જ્ઞાનનું શૂન્યપણું હોય છે.
નોઆગમમાં ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે તથા ભવ્ય-યોગ્ય, જે ઇન્દ્ર શબ્દના અને વર્તમાનમાં જ્યાં સુધી જાણતો નથી. પણ ભવિષ્યમાં જાણશે તે ભવ્ય, તેનું શરીર તે ભવ્ય શરીર તે જ દ્રવ્યેન્દ્ર તે ભવ્યશરીર-દ્રવ્યેન્દ્ર અર્થાત ભાવિની વૃત્તિને સ્વીકારીને ઇન્દ્રના ઉપયોગનું આધારપણું હોવાથી મધુઘટ આદિ ન્યાયથી જે બાલાદિ શરીર તે ભવ્ય શરીર દ્રવ્ય%. ‘નો' શબ્દનો અર્થ પૂર્વવત. મંગલને આશ્રીને કહે છે
મંગલ પદાર્થના જાણનારનો નિર્જીવ દેહ અથવા ભવિષ્યમાં જાણનારનો સજીવ દેહ, તે નોઆગમથી દ્રવ્યમંગલ છે, જે કારણથી આગમરહિત છે.
જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર. આગમથી ઉપયોગરહિત દ્રવ્યેન્દ્રની માફક ભાવેન્દ્રના કાર્યોને પ્રવૃતિરહિત તથા ભૂતકાળમાં થયેલ ભાવેન્દ્રના પરિણામ એવું જેનું શરીર કે આત્મદ્રવ્ય તે તદુભવ વ્યતિક્તિ દ્રવ્યેન્દ્ર, ડ્રાશરીર દ્રોન્દ્રની માફક જાણવું. વળી જે ભાવિમાં ઇન્દ્ર પર્યાયને યોગ્ય પુદ્ગલ શશિ અને જે ભાવિમાં ઇન્દ્રપર્યાયિને પ્રાપ્ત થનાર આત્મદ્રવ્ય, તે તદુભય વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર, ભવ્ય શરીર દ્રવ્યેન્દ્ર માફક જાણવું. તે ભાવીન્દ્ર પર્યાય યોગ્ય દ્રવ્યેન્દ્ર, અવસ્થા ભેદથી ત્રણ પ્રકારે છે–
(૧) એકબવિક - એક ભવમાં, તે જ ભવ અતિકાંત થતાં થનાર તે એક ભવિક, અર્થાત્ જે અનંતર ભવે જ ઇન્દ્રપણે ઉત્પન્ન થશે તે, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના
Page #78
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૨૭
આયુવાળા છે. દેવકુરુ આદિના યુગલિકને ભવનપતિ આદિ ઇન્દ્રપણાએ ઉત્પન્ન થવાનો સંભવ છે. (૨) વળી એક ભવિક જ ઇંદ્રાયુÒ બાંધ્યા પછી બદ્ધાયુક કહેવાય છે. કેમકે આગળ આ કાલ વિશેષથી આયુષ્યના બંધનો અભાવ હોવાથી તે ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વના ત્રીજા ભાગ પર્યન્ત હોય છે. (૩) અભિમુખ નામ ગોત્રરૂપ અભિમુખ એટલે સન્મુખમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી ભાવિપણાએ ઇન્દ્ર સંબંધી નામ-ગોત્ર જેને છે તે અભિમુખ નામ ગોત્રરૂપ તથા ભાવ ઐશ્વર્યયુક્ત તીર્થંકરાદિ ભાવેન્દ્રની અપેક્ષાએ અપ્રધાનપણાથી શક્ર વગેરે ઇન્દ્રો પણ દ્રવ્યેન્દ્ર જ છે. દ્રવ્ય શબ્દની અપ્રધાન અર્થમાં પણ પ્રવૃત્તિ છે.
૧૪૧
ત્રણ સ્થાનકના અનુરોધથી અહીં ભાવેન્દ્ર કહેલ નથી. તેનું લક્ષણ આ છે - ભાવ ઐશ્વર્યની ક્રિયાના અનુભવ લક્ષણના પરિણામને આશ્રીને અથવા ઐશ્વર્યના પરિણામ વડે ઇન્દ્ર થાય છે, તે ભાવ અને ભાવ એવો ઇન્દ્ર તે ભાવેન્દ્ર - ૪ - તે
ભાવેન્દ્ર બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી.
તેમાં આગમથી ઇન્દ્ર શબ્દના જ્ઞાનના ઉપયોગસહિત જે જીવ તે ભાવેન્દ્ર પ્રશ્ન - ઇન્દ્રના ઉપયોગ માત્રથી ભાવેન્દ્રમયપણું કેમ જણાય છે ? કેમકે અગ્નિના જ્ઞાનના ઉપયોગવાળો માણવક અગ્નિ ન કહેવાય કેમકે માણવકમાં દહન, પાન અને પ્રકાશાદિ અર્થક્રિયાના સાધકપણાનો અભાવ હોય છે.
સમાધાન - આમ કહેવું અયોગ્ય છે. અભિપ્રાયને ન જાણવાથી સંવિત્, જ્ઞાન, અવગમ અને ભાવ એ બધા એકાર્થક વાચક છે. તેમાં અર્થને કહેનારા પ્રત્યયો તુલ્યનામવાળા છે. આ કારણથી સર્વદર્શનવાળાઓને વિસંવાદનું સ્થાન નથી. - x - ૪ - x - ઇત્યાદિ દલીલો વૃત્તિથી જાણવી - x -
નોઆગમથી ભાવેન્દ્ર, ઇન્દ્રના નામકર્મ અને ગોત્રકર્મને અનુભવતો એવો પરમૈશ્વર્યનું પાત્ર છે. કેમકે ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે. જે કારણથી તેમાં ઇન્દ્ર પદાર્થનું જ્ઞાન, ઇન્દ્રના વ્યવહારના સંબંધ વડે વિવક્ષિત નથી. ઇન્દ્રની ક્રિયાની જ વિવક્ષા હોવાથી અથવા તથાવિધ જ્ઞાન અને ક્રિયા સહિત જે પરિણામ, તે કેવલ આગમ નથી તેમ કેવળ અનાગમ પણ નથી. આ કારણથી મિશ્રવચનપણાથી ‘નો’ શબ્દ નોઆગમથી કહેવાય છે.
શંકા-નામ, સ્થાપના અને દ્રવ્યને વિશે ઇન્દ્ર એવું નામ અને દ્રવ્યપણું સમાન વર્તે છે કેમકે વિવક્ષિત ભાવ વડે શૂન્ય હોય છે, તેથી આમાં શું વિશેષ છે ?
સમાધાન - ૪ - જે રીતે સ્થાપના ઇન્દ્રમાં ઇન્દ્રનો આકાર જોવાય છે, તથા કર્તાનો સદ્ભુત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય હોય છે, વળી જોનારને ઇન્દ્રનો આકાર જોવાથી ઇન્દ્રનો નિર્ણય થાય છે, વળી નમન કરવાની બુદ્ધિવાળા અને ફલની ઇચ્છાવાળા જીવો સ્તુતિ માટે પ્રવર્તે છે અને કેટલાંક દેવતાના અનુગ્રહથી ફળને પણ પામે છે તથા નામેન્દ્ર, દ્રવ્યેન્દ્રને વિશે તેવું કાંઈ જણાતું નથી, તેથી સ્થાપનાનો આ ભેદ કહ્યો છે. જેમ દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્રના કારણપણાને પામે છે, તથા ઉપયોગની
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અપેક્ષામાં પણ તે ભાવેન્દ્રની ઉપયોગતાને પામે છે અને પ્રાપ્ત કરેલ છે, તેમ નામ,
સ્થાપના ઇન્દ્ર પ્રાપ્ત કરતા નથી. દ્રવ્યેન્દ્રમાં આ વિશેષ છે. જેમ દ્રવ્ય ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમા જે ભાવ તે દ્રવ્યનો પર્યાય છે, તેમ નામ, સ્થાપના ભૂત અને ભાવિમાં પર્યાય થતા નથી.
નામ, સ્થાપના, દ્રોન્દ્ર કહ્યા. હવે ભાવેન્દ્રને ત્રણ સ્થાન વડે કહે છે– સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે કે - જ્ઞાન વડે, જ્ઞાનના કે જ્ઞાનને વિશે ઇન્દ્રપરમેશ્વર તે જ્ઞાનેન્દ્ર અર્થાત્ અતિશયવાન્, શ્રુતાદિ કોઈપણ જ્ઞાનાધીનના વશથી વિવેચન કરેલ વસ્તુના વિસ્તારવાળા તે અથવા કેવલી, એ રીતે “દર્શનેન્દ્ર” ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા. ચામેિન્દ્ર-યયાખ્યાત ચાસ્ત્રિવાળા. તેઓનું સર્વભાવમાં શ્રેષ્ઠ ક્ષાયિક લક્ષણ વડે કે વિવક્ષિત ક્ષાયોપશમિક લક્ષણ વડે અથવા પરમાર્થથી ઇન્દ્રપણું હોવાથી સર્વ સંસારી જીવો વડે ભૂતકાળમાં ન પ્રાપ્ત કરાયેલ ગુણરૂપ લક્ષ્મીલક્ષણ પરઐશ્વર્યયુક્ત હોવાથી ભાવેન્દ્રપણું જાણવું.
૧૪૨
આધ્યાત્મિક ઐશ્વર્યની અપેક્ષાએ ભાવેન્દ્રનું ત્રિવિધપણું કહ્યું, હવે બાહ્ય ઐશ્વર્યની અપેક્ષાએ તે ભાવેન્દ્રનું જ ત્રિવિધપણું કહે છે - અર્થ સુગમ છે. વિશેષ એ કે - દેવો એટલે વૈમાનિકો અથવા જ્યોતિકો અને વૈમાનિકો, રૂઢિથી અસુરભવનપતિ વિશેષો અથવા ભવનપતિ અને વ્યંતરો તે સુર ન હોવાથી અસુર છે. ચક્રવર્તી આદિ મનુષ્યેન્દ્ર છે. આ ત્રણેમાં વૈક્રિયકરણાદિ શક્તિયુક્ત ઇન્દ્રત્વ છે. આ કારણથી વિકુર્વણાનું નિરૂપણ કરવા માટે કહે છે–
- સૂત્ર-૧૨૮,૧૨૯ :
વિકુર્વણા ત્રણ પ્રકારે કહી છે - બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુર્વણા, બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના કરાતી વિકુર્વણા, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કે ગ્રહણ કર્યા વિના કરાતી વિકુર્વણ...
વિકુર્વણા ત્રણ પ્રકારે કહી છે - અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુર્વણા, અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુર્વણા, અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કે કર્યા વિના કરાતી વિપુર્વણા...
વળી ત્રણ પ્રકારે વિકુર્વણા કહી છે - બાહ્યાાંતર પુદ્ગલ ગ્રહણ કરીને એક, બાહ્યાભ્યતર પુદ્ગલ ગ્રહણ કર્યા વિના એક, બાાાંતર પુદ્ગલ ગ્રહણ કરીને કે કર્યા વિના એક એવી ત્રણ વિપુર્વણા કરાય છે.
-
[૨૯] નૈરયિક ત્રણ પ્રકારે કહ્યા છે કતિસંચિત, અકતિસંચિત, અવક્તવ્યસંચિત. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિકપર્યંત જાણવું. • વિવેચન-૧૨૮,૧૨૯ :
[૧૨૯ ત્રણ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે બાહ્ય પુદ્ગલો - ભવધારણીય શરીરને અવગાહીને ન રહેલ બહારના ક્ષેત્ર પ્રદેશમાં વર્તનારા પુદ્ગલોને વૈક્રિય સમુદ્દાત વડે ગ્રહણ કરીને જે વિણા કરાય તે પહેલી., તે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ
Page #79
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૨૮,૧૨૯
૧૪૩
ન કરીને જે ભવધારણીયરૂપ બીજી વિકવણા જાણવી. વળી જે ભવધારણીયને કંઈક વિશેષ કરવારૂપ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કે ન કરીને કરાય તે ત્રીજી. વિકવણા જાણવી. - અથવા -
વિકુણા એટલે શોભા કરવી તે. (૧) બાહ્ય પુદ્ગલ - આભરણાદિને ગ્રહણ કરીને શોભા કરવી, (૨) બાહ્ય પુદ્ગલો ગ્રહણ ન કરીને કેશ, નખની સુંદર સ્ત્રના વડે શોભા કરવી, (3) ઉભયથી ઉભયપ્રકારે શોભા કરવી અથવા ન ગ્રહણ કરીને કાંકીડો અને સાપ વગેરેની ઋતતા અને ફેણ કરવા રૂપ શોભા કરવી.
આ રીતે બીજું સૂત્ર પણ જાણવું. વિશેષ એ કે - ભવધારણીય કે ઔદારિક શરીર વડે જે અવગાહેલા ક્ષેત્રપદેશો, તેઓને વિશે જ જે વર્તે છે, તે અત્યંતર પુદ્ગલો જાણવા. વિભૂષા પક્ષમાં તો ઘૂંકવું વગેરે અત્યંતર પુદ્ગલો જાણવા. બીજું સૂત્ર તો બાહ્યઅવ્યંતર પુગલોના યોગ વડે કહેવું
બાહ્ય અત્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી ભવધારણીય શરીરની સ્ત્રના કરવી, પછી તેના જ કેશ વગેરેની ચના કરવી અને નહીં ગ્રહણ કરવાથી ઘણાં વખતથી વિકવણા કરાયેલ શરીરનાં જ મુખ વગેરેનું વિકાર કરવારૂપ, ઉભયથી તો અનિટ બાહ્ય-વ્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી અને ઇષ્ટ બાહ્ય-વ્યંતર પુગલોનું ગ્રહણ ન કરવાથી ભવધારણીયથી જુદું અનિષ્ટ રૂપ રચવું. હમણાં જ વિકુણા કહી તે નૈરયિકોને છે, તેથી નાકોનું વર્ણન
[૧૨૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ક્ષત્તિ શબ્દ સંખ્યાવાચી છે, તેના વડે બે, ત્રણ આદિ સંખ્યાવાળા કહેવાય છે. આ શબ્દ બીજે પ્રશ્ન વિશિષ્ટ સંખ્યાના વાયકપણાથી રૂઢ છે. તો પણ અહીં સંખ્યા માત્રમાં જ જાણવો. તેમાં નારકો કેટલી સંગાવાળા સંખ્યાતા, એક એક સમયમાં જે ઉત્પન્ન થતાં સંચિતા-કેટલાંક ઉત્પત્તિની સમાનતાથી બુદ્ધિ વડે એકત્રિત કરેલા તે કતિસંચિતો, તથા ન ત - સંખ્યાતા નહીં તે “અકતિ' એટલે અસંખ્યાતા કે અનંતા, તેમાં જે એકતિ સંખ્યાતા અસંખ્યાતા એક એક સમયમાં ઉત્પન્ન થતા તેવી જ રીતે સંચિતો-એક્ટ કરેલા તે અકતિ સંચિતો તથા જે પરિણામ વિશેષ સંખ્યાત અને અસંખ્યાત કે અનંત એમ નિર્ણય કરવો શક્ય નથી છે. અવકતવ્ય, તે એક એ રીતે એક વડે જે સંચિત તે અવક્તવ્યસંચિત
- સમય સમયમાં એકપણાએ ઉત્પન્ન થયેલ, નાકો જ એક સમયે એકાદિ અસંખ્યય પર્વત ઉત્પન્ન થાય છે. કહ્યું છે - દેવો એક સમયમાં એક, બે, ત્રણથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, એ રીતે એટલા જ ચ્યવે છે. આ દેવનું પરિણામ છે, એટલું જ નાકોનું પણ જાણવું. જેથી કહ્યું છે - “નાકોની સંખ્યા પણ દેવના તુલ્ય છે. દંડકમાં કહેલ અસુરદિનો કતિસંચિતાદિ અર્થનો અતિદેશ કરતા કહે છે . વનતિ નાકની માફક ચોવીશ દંડકમાં કહેલા શેષ દંડકો એકેન્દ્રિય વઈને કહેવા, કેમકે - એકેન્દ્રિયોને વિશે પ્રતિસમયે અકતિ શબ્દ વડે કહેવા યોગ્ય અસંખ્યાતા કે અનંતા જ ઉત્પન્ન થાય છે. એક અથવા અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી.
૧૪૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહ્યું પણ છે કે
એકેન્દ્રિયોને વિશે પ્રતિસમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, તે સંખ્યાત આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યો, ભવનપતિથી પહેલા બે દેવલોક પર્યાના દેવો એકત્યિમાં જાય છે. એક અસંખ્યાતમો ભાગ, એકનિગોદમાં ઉદ્વર્તન અને ઉપપાત વર્તે છે, એ રીતે શેષ બધા નિગોદને વિશે પણ જાણવું. ઉકત સૂત્રમાં વૈમાનિક દેવોનો કતિસંચિતાદિક ધર્મ કહ્યો.
હવે સામાન્ય વડે દેવોના પચિારણા ધર્મનું નિરૂપણ કરે છે– • સૂઝ-૧૩૦,૧૩૧ :
ત્રણ પ્રકારે પચિારણા દેિવોનું વિષય સેવન] કહેલ છે . ૧-કોઈ દેવ અન્ય દેવોને કે બીજા દેવોની દેવીઓને આલિંગન કરી-કરીને ભોગવે છે, પોતા વડે પોતાની વિકdણા કરી - કરીને પશ્ચિારણા કરે છે. --કોઈ દેવ અન્ય દેવોને કે અન્ય દેવોની દેવીઓને આલિંગન કરી કરીને રિચારણા કરતો નથી, પણ પોતાની દેવીઓને આલિંગન કરી - કરીને પરિચરણ કરે છે. પોતા વડે પોતાની વિકdણા કરી - કરીને ભોગવવા યોગ્ય શરીર કરીને પરિચારણા રે છે. -૩-કોઈ દેવ અન્ય દેવોને, અન્ય દેવોની દેવીને આલિંગન કરીને પરિચારણા કરતો નથી, પોતાની દેવીને આલિંગન કરીને પણ પશ્ચિારણા કરતો નથી, પણ પોતા વડે પોતાની વિકુdણા કરી-કરીને પરિચારણા કરે છે.
[૧૧] ત્રણ પ્રકારે મૈથુન કહેલ છે - દેવ સંબંધી, મનુષ્યસંબંધી, તિચિ સંબંધી. ત્રણ જીવો મૈથુન પામે છે - દેવો, મનુષ્ય, તિચિયોનિક. ત્રણ જીવો મૈથુન સેવે છે - સ્ત્રી, પુરષ, નપુંસક.
• વિવેચન-૧૩૦,૧૩૧ -
[૧૩] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - પરિચારણા એટલે દેવોનું મૈથુન સેવન. કોઈક દેવો, બધાં નહીં. અન્ને - અલગઋદ્ધિક અન્ય દેવો તથા બીજાની દેવીઓ. આલિંગી-આલિંગીને અથવા વશ્ય કરીને, વેદોદયની પીડાને ઉપશમ કરવા માટે ભોગવે છે. દેવને દેવ સાથે પરિચારણા પુરુષપણાએ સંભવે નહીં એવી આશંકા ન કરવી. કેમકે મનુષ્યોમાં પણ તેવા પ્રકારનું સંભળાય છે. આ સંબંધે મનુષ્ય અને દેવમાં પ્રાયઃ વિશેષ નથી. દેવ અને દેવીઓનું અન્યપણું સમાન હોવાથી આ એક જ પ્રકાર છે. તેથી બે પદમાં ક્રિયાનો સંબંધ એક છે.
એવી રીતે પોતાની દેવીઓને ભોગવે છે, એ બીજો ભેદ તથા પોતાને ભોગવે છે. કેવી રીતે? પોતા વડે વિફર્વણા કરી-કરીને પસ્ચિારણા વિષય ભોગવવા યોગ્ય કરીને પચિારણા કરે છે. એ બીજો ભેદ છે.
એવી રીતે ત્રણ પ્રકારરૂપ પણ આ એક પચિાણા છે, કેમકે ઉત્પન્ન થવાના સ્વભાવ વિશિષ્ટ અતિશય કામરૂપ એક જ પરિચારક બીજા દેવ, પહેલા પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા બે પ્રકાર વડે પરિચારણા કરે છે, તે બીજી જાણવી, કેમકે વિશેષ
Page #80
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૩૨
૧૫
ન ઉત્પન્ન થવાના સ્વભાવરૂપ યોગ્ય કામ પરિયાક દેવ વિશેષ હોય છે. તથા અન્ય દેવ પહેલા બે પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા પ્રકાર વડે પરિચારણા કરે છે, એ ત્રીજી પરિચારણા જાણવી કેમકે અપકામ અને અસાકદ્ધિક દેવ વિશેષનો સ્વામી હોય છે.
[૧૩૧] મૈથુન વિશેષ હમણાં કહ્યું. તે મૈથુનની જ સામાન્ય પ્રરૂપણા કરતા કહે છે - સૂગ સુગમ છે. વિશેષ એ કે - સ્ત્રીપુરુષનું યુગલ તે મિથુન, તે બંનેનું કાર્ય તે મૈથુન. નાસ્કોને દ્રવ્યથી મૈથુન સંભવતું નથી, તેથી ચોથો ભેદ કહ્યો નથી. મૈથુન કરનારને કહે છે - તમો ત્યાર સુગમ છે, તેઓના જ ભેદોને કહે છે. તો જુઓ, ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે • વિચક્ષણો સ્ત્રી આદિના લક્ષણ આ રીતે કહે છે - યોનિ, મૃદુત્વ, અદ્વૈર્ય, મુગ્ધત્વ, કાયરતા, બે સ્તન, પુરુષ કામના. આ સાત સ્ત્રીવના લક્ષણો છે.
પુરષ ચિલ, કઠોરતા, દેઢત્વ, શૂરવીરતા, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રીની ઇચ્છા આ સાત લક્ષણો પુરુષપણામાં છે. તથા સ્તનાદિ અને દાઢી-મૂછાદિ ભાવ અભાવ સમન્વિત અને મોહરૂપ અગ્નિ વડે પ્રજવલિત હોય તેને ડાહ્યા પુરુષો નપુંસક કહે છે. વળી અન્યત્ર પણ કહ્યું છે કે સ્તન અને કેશવતી સ્ત્રી હોય, રોમવાળો પુરષ હોય, સ્ત્રી તેમજ પુરુષ બંનેમાં જે અંતર છે તેના અભાવમાં નપુંસક હોય છે. આ બધાં યોગવાળા હોય છે, માટે યોગ - કહે છે–
• સૂઝ-૧૩૨ -
યોગ ત્રણ પ્રકારે કહેલ છે . મનોયોગ, વચનયોગ, કાયયોગ. એવી રીતે વિકલૅન્દ્રિયને વજીને નૈરયિકશી વૈમાનિક પર્યન્ત ત્રણ યોગ હોય છે.
ત્રણ પ્રકારે પ્રયોગ કહેલ છે - મનપયોગ, વચનપયોગ કાયપયોગ. જેમ યોગમાં કહ્યું તેમ વિકસેન્દ્રિયને વજીને પ્રયોગમાં પણ ગણવું.
કરણ ત્રણ ભેદ કહેલ છે . મનકરણ, વચન , કાયકરણ. એ પ્રમાણે વિકલૅન્દ્રિયને વજીને વૈમાનિક પર્યન્ત જાણવું...કરણ ત્રણ ભેદે કહ્યા છે - આરંભકરણ, સંરંભકરણ, સમારંભકરણ. તે વૈમાનિક પર્યન્ત બધાને છે.
• વિવેચન-૧૩૨ -
યોગ ત્રણ પ્રકારે - અહીં વયન્તિરાયના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત લબ્ધિ વિશેષના પ્રત્યયરૂપ અભિસંધિ અને અનભિસંધિપૂર્વક આત્માનું જે વીર્ય તે યોગ. કહ્યું છે કે - યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેટા, શક્તિ અને સામર્થ્ય આ આઠ યોગના પયિો છે. તે વીર્ય બે પ્રકારે છે - સકરણ, અકરણ. તેમાં અલેશ્ય કેવલીને સમસ્ત શેય અને દેશ્ય પદાર્થને વિશે કેવલજ્ઞાન, કેવલદર્શનને જોડનાર જે
પરિસ્પદ, પ્રતિઘાત રહિત વીર્ય વિશેષ તે એકરણવીર્ય. તેનો અહીં અધિકાર નથી, સકરણવીર્યનું જ બિસ્થાનકમાં અવતારિતપણું હોવાથી તેમાં જ યોગ શબ્દની વ્યુત્પત્તિ છે. તેને આશ્રીને સૂત્રની વ્યાખ્યા છે.
કર્મથી જીવ જેના વડે જોડાય છે, કર્મ જોગના નિમિત્તથી બંધાય છે. આ [5/10]
૧૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વયનથી જે પયય પ્રત્યે વિશેષ જોડાય છે તે યોગ- વીાિરાયના ક્ષયોપશમ જનિત જીવના પરિણામ વિશેષ. કહ્યું છે કે - મન વડે, વચન વડે કે કાયા વડે યુક્ત જીવનો આત્મ સંબંધી જે વીર્ય પરિણામ, તે જિનેશ્વરે યોગસંજ્ઞા કહેલ છે. અગ્નિના યોગ વડે ઘડાનો જેમ સતાપણું પરિણામ થાય છે. તેમ જીવના કરણ પ્રયોગમાં વીર્ય પણ આત્માનો પરિણામ થાય છે. | મનકરણથી યુક્ત જીવનો યોગ-વીર્ય પર્યાય, દુર્બલ માણસને લાકડીની જેમ જે મદદગાર થાય છે, તે મનોયોગ. તે ચાર પ્રકારે કહ્યો છે - સત્યમનોયોગ, મૃષા મનોયોગ, સત્યમૃષા મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ અથવા મનનો યોગ કરવું, કરાવવું, અનુમતિરૂપ જે વ્યાપાર તે મનોયોગ ચાર પ્રકારે છે.
એ જ રીતે વચનયોગ તથા કાયયોગ જાણવો. કાયયોગ સાત પ્રકારે છે : ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કામણકાયયોગ. તેમાં શુદ્ધ ઔદારિકાદિનો બોધ સુગમ છે. ઔદારિકમિશ્ર તો અપરિપૂર્ણ
દારિક જ મિશ્ર કહેવાય છે. જેમ ગોળ મિશ્ર દહીંનો ગોળ કે દહીં રૂપે વ્યવહાર કરાતો નથી, કેમકે તે ગોળ કે દહીં વડે અપરિપૂર્ણ હોય છે. એવી રીતે ઔદારિક, કાર્પણની સાથે મિશ્ર છે, તે દારિકપણાએ વ્યવહાર કરવાનું શક્ય નથી અને કામણપણાએ પણ વ્યવહાર કરવા યોગ્ય નથી. અપરિપૂર્ણ હોવાથી દારિક મિશ્ર એવો તેનો વ્યવહાર કરાય છે. એ રીતે વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર જાણવું. આ શતક નામક કર્મગ્રંથની ટીકાનો લેશ [અંશ જાણવો.
પન્નવણાની વ્યાખ્યાના અંશ તો આ પ્રમાણે છે - શુદ્ધ ઔદારિક વગેરે કાયયોગો ઔદારિકાદિ શરીરપર્યાતિ વડે પર્યાપ્તકને અને મિશ્રો અપયપ્તિકને હોય છે. તેમાં ઉત્પતિકાળમાં ઔદાકિકાય, કાર્પણ સાથે મિશ્ર થાય છે અને દારિક શરીરવાળા જીવનો વૈક્રિય અને આહારક શરીર કરવાના કાળમાં વૈક્રિય અને હાસ્ક વડે મિશ્ર થાય છે. એ રીતે દારિક મિશ્ર થાય છે. તથા વૈક્રિયમિશ્ર દેવાદિના ઉત્પતિકાળમાં કામણ વડે થાય છે અને કૃત વૈક્રિયના ઔદાકિના પ્રવેશકાળમાં ઔદારિક સાથે મિશ્ર થાય છે. આહાફ મિશ્ર તો તે શરીરનું પ્રયોજન જેણે સિદ્ધ કર્યું છે, તે ફરીથી ઔદારિક શરીરના પ્રવેશકાળમાં દારિક સાથે મિશ્ર થાય છે. કામણયોગ વિગ્રહગતિમાં અથવા કેવલિ સમુઠ્ઠાતને વિશે છે. આ બધાં યોગ પંદર પ્રકારે છે. • x -
સામાન્યથી યોગની પ્રરૂપણા કરી વિશેષથી નાકાદિ ચોવીશ પદોમાં યોગનો અતિદેશ કરતું સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અતિ પ્રસંગના પરિહાર માટે કહ્યું કે • પંચેન્દ્રિય સિવાય. એકેન્દ્રિયોને તો કાયયોગ જ હોય, વિકલેન્દ્રિયોને કાય અને વાણુ યોગ હોય, મન વગેરે સંબંધથી આ પ્રમાણે કહે છે - પ્રયોગ ત્રણ છે, તેમાં વિશેષ એ કે • વ્યાપાર કરતાં મન વગેરેનું હેતુમાં કતરૂપ જીવ વડે જે પ્રયોજન છે પ્રયોગ, મનનો જે પ્રયોગ તે મન:પ્રયોગ. એ રીતે કાયપયોગ વચનપયોગ પણ
Page #81
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૩૨
૧૪૩
જાણવા. નહેર અતિદેશ સૂત્ર પૂર્વવત્ જાણવું.
મન વગેરેના સંબંધથી બીજું કહે છે - કરણ ત્રણ છે. વિશેષ એ કે જે વડે કરાય તે કરણ. મનનાદિ ક્રિયામાં પ્રવર્તમાન આત્માના ઉપકરણભૂત તથા રૂપ પરિણામી પુદ્ગલ સમૂહ. તેમાં મન એ જ કારણ તે મનકરણ. એ રીતે વચનકરણ, કાયકરણ જાણવું. અતિદેશ સૂત્ર પૂર્વવતુ. અથવા યોગ-પ્રયોગ-કરણ શબ્દ સંબંધી જે મન વગેરે શબ્દ તે યોગ-પ્રયોગ-કરણ સુબોને વિશે શદ ભેદથી કહ્યા, તેનો અર્થભેદ વિચારવો નહીં. આ ત્રણેની પણ એકાર્યપણે આગમમાં બહુ જ પ્રવૃત્તિ દેખાય છે, તે આ પ્રમાણે - યોગ પંદર પ્રકારે છે. કર્મગ્રંથોમાં તે કહ્યું છે.
- પ્રજ્ઞાપનામાં તો એવી રીતે જ પ્રયોગ શબ્દ વડે કહ્યું છે - જેમકે - હે ભંતે! પ્રયોગ કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ! પંદર ભેદે. આવશ્યકમાં એ જ વાત કરણપણે કહી છે. જેમકે - યોજનાકરણ મન, વચન, કાય વિષયમાં ત્રણ પ્રકારે છે મનને વિશે સત્યાદિ ગુંજન કરણ. તેના ચાચાર-સાત ભેદો અનુક્રમે છે.
પ્રકારનાંતરથી કરણનું ત્રિવિધપણું કહે છે - આરંભવું તે આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન અથવા આરંભ કરવો તે આરંભકરણ. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - સંરંભકરણ પૃથ્વી આદિ વિષય જ છે, મનને સંકલેશ કરવો તે. સમારંભ એટલે તેને સંતાપ કરવો તે. કહ્યું છે કે - સંકલ્પ તે સંરંભ, પરિતાપ કરવો તે સમારંભ, જીવનથી હિત કરવા તે આરંભ. એમ શુદ્ધનય સંમત છે. આ આરંભાદિ ત્રણ કરણ નારકોથી વૈમાનિકપર્યત હોય છે. - x - કેવલ સંરંભ કરણ અસંજ્ઞી. જીવોને પૂર્વભવના સંસ્કારની અનુવૃત્તિ માત્રપણાથી ભાવવું. કેમકે મન વિના સંકલ ન થઈ શકે. આરંભાદિ કરણનું અને બીજી ક્રિયાનું ફળ
• સૂમ-૧૩૩ ?
ત્રણ સ્થાન વડે જીવો અલ્પ આયુષણે કર્મ બાંધે છે - iણનો વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી, તથારૂપ શ્રમણ કે માહણને અપાક, નેપણીય અશ-પાન-ખાદિમાદિમ વડે કિલાભવાથી. રીતે જીવ અપાયુ કર્મ બાંધે.
ત્રણ સ્થાન વડે જીવ દીધયુ યોગ્ય કર્મને બાંધે - પાણીની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે માહણને પાસુક તથા એષણીય આશન, પાન, ખાદિમ, વાદિમ વડે પડિલાભીને. આ રીતે જીવ દીધયુરૂપ કર્મ બાંધે.
ત્રણ સ્થાન વડે જીવ અશુભ દીધયુિ યોગ્ય કર્મ બાંધે છે . પાણીની હિંસા કરીને, અસત્ય બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હેલા-નિંદimહ-અપમાન કરીને. આ હેલણાદિમાંથી કોઈ એક વડે, અમનો-પીતિકારી આશનાદિ આપીને થાય છે. આ ત્રણ સ્થાનો વડે જીવ શુભ દીધયુિપણે કર્મ બાંધે છે.
ત્રણ સ્થાન વડે જીવ શુભ દીધયુ યોગ્ય કર્મ બાંધે - પ્રાપ્તિની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહાણને અશન-પાન-ખાદિમ
૧૪૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વાદિમ પડિલાભીને. આ ત્રણ સ્થાનથી જીવને શુભ દીધયુકર્મનો બંધ થાય છે.
• વિવેચન-૧૩} :
ત્રણ સ્થાન-કારણો વડે જીવો અલા આયુ-જીવિત છે જેને તે અપાયુ, તેનો જે ભાવ તે અપાયુષ્યતા. તે અપાયુષ્યને માટે. - તેને બાંધનાર કર્મ-આયુષ આદિ અથવા થોડા જીવનવાનું આયુષ્ય જે આયુષ્યથી તે અલાયુષ્ય, તેનો જે ભાવ તે અલ્પાયુષ્યતા, તે વડે આયુષ્ય સ્વરૂપ કમને બાંધે છે. તે આ રીતે
પ્રાણનો વિનાશ કરવાથી, - x - પ્રાણીઓના વિનાશશીલ-સ્વભાવવાળો જે હોય તેથી. એ રીતે જે મૃષાવાદ-બોલનાર હોય છે. તેવા પ્રકારે સ્વભાવ કે વઆદિ જેને છે તે તયારૂપ - દાનને પત્ર. તપસ્યા કરે તે શ્રમણ-cપયુક્ત તેને, ‘હણો નહીં* એમ બીજાને કહેનાર અને જે સ્વયં હણવાથી નિવૃત છે તે માહત-મૂલગુણને ધારણ કરનારને. • x - જેમાંથી જીવો ગયેલા છે તે પ્રાસુક [અચિત્ત] તેના નિષેધરી અપાતુક-સચિત. સાધુ વડે ઉદ્ગમાદિ દોષરહિતપણે ગવેષણા કરાય તે એષણીયકલય, તેનો નિષેધ છે અનેષણીય, તેના વડે.
ભોજન કરાય છે, તે અશન-ભાત વગેરે. પીવાય છે તે પાન-કાંજી આદિ. જે ખાવું તે ખાદ, તેના વડે થયેલ - x - તે ખાદિમ-શેકેલા ચણા વગેરે. સ્વાદ લેવો તે સ્વાદ, તેના વડે બનેલ, દાતણ વગેરે, અશનાદિને અર્થે કહે છે - અશન તે ભાત, સાથવો, મગ, સાબ વગેરે. ખાધક વિધિ-ખાવા યોગ્ય પુડલાદિ, ક્ષીર-આદિ તથા સૂરણ આદિ, મંડક વગેરેને અશન જાણવું.
પાન-કાંજી, જવ, ઘઉં, ચોખા વગેરેનું ધોવાણ, મદિરાદિ, સર્વે અકાય, શેલડીનો રસ વગેરે બધાં પાનક જાણવા. મુંજેલા ચણા, દંત્યાદિ, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ આદિ, કાકડી, કેરી, ફણસ આદિ ઘણા પ્રકારે ખાદિમ જાણવું. દંતવાણ-દાંતણ તાંબુલ, વિવિધ અwગ, કુહેડક, મધુ, પીપર, સુંઠાદિ અનેક સ્વાદિમ છે.
એ પ્રતિલાભીને - આત્માને લાભવાળો કરવાનો જે સ્વભાવ છે, તે અ૫ આયુષ્યપણાએ કમને બાંધે છે. અર્થાત્ ઉક્ત પ્રાણાતિપાતાદિ ત્રણ કારણો વડે જીવો અલ્પાયુયપણાએ કમને બાંધે છે. અહીં પ્રાણાતિપાતયિક પક્ષ નિર્દેશ છતાં પ્રાણાતિપાતને જ અપાયુ બંધક કારણરૂપે જાણવું. આ સૂત્રની આ ભાવનાઅધ્યવસાય વિશેષ ત્રણ કારણ જેમ કહેલ છે, તેમ ફળરૂપ થાય છે અથવા જે જીવ, તીર્થક દિના ગુણાનુરાગથી તેઓની પૂજાદિને માટે પૃથ્વી આદિના આરંભ વડે અને ન્યાસાપહારાદિથી પ્રાણાતિપાતાદિમાં વર્તે છે.
તે જીવને સરોગસંયમ અને નિરવધદાનના નિમિતથી જે આયુ બંધાય તેની અપેક્ષાએ આ અલ્પાયુષ્યપણું જાણવું.
શંકા-તમારું કહેવું યોગ્ય નથી, કેમકે સૂત્રમાં વિશેષણ નથી. કેમકે ક્ષુલ્લક ભવના ગ્રહણ રૂપ અપાયુષ્યને પણ પ્રાણાતિપાતાદિ હેતુ વર્ષે યોજાય છે. તેથી તમે એમ કેમ કહો છો કે સવિશેષણ પ્રાણાતિપાતાદિ વર્તી જીવ અપેક્ષાઓ અપાયુ ?
Page #82
--------------------------------------------------------------------------
________________
3/4/13
૧૪૯
સમાધાન - સમને વિશેષણવ હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું જોઈએ. જે કારણથી આ સૂત્રથી બીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ શુભ દીધયુિષ્યપણાને કહેવામાં આવશે. સમાન હેતુથી કાર્ય વૈષમ્ય ન ઘટે.
વળી - હે ભગવદ્ તયારૂપ શ્રમણ કે માહણને પામુક, અનેષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પડિલાભતા શ્રાવક વડે શું કરાય છે?
હે ગૌતમ ! તેના વડે ઘણી જ નિર્જર અને અા પાપકર્મ કરાય છે. આ પ્રમાણે ભગવતી સૂત્રના વચનથી ચોક્કસ થાય છે કે - આ ક્ષુલ્લક ભવ ગ્રહણરૂપ અપાયુષ્યપણું નથી. સ્વ૫ પાપ અને નિર્જરાના કારણભૂત અનુષ્ઠાનનું ફળ મુલકભવ ગ્રહણપણું ન સંભવે. કેમકે જિનપૂજાદિ અનુષ્ઠાનમાં પણ તેવો પ્રસંગ આવશે.
શિકા] પાસુક દાનનું ફળ તમે કહેલ અપાયુપણું થાય, પણ હિંસા અને જૂઠનું ફળ તો મુલક ભવગ્રહણ જ થશે. [સમાધાનએવું નથી, કેમકે એક કાર્યમાં પ્રવર્તવાપણું છે તેમજ અવિરુદ્ધપણું છે.
(શંકામિથ્યાષ્ટિ શ્રમણ - બ્રાહ્મણોને જે અપાસુક દાનથી અપાયુષત્વ નિરુપચરિત જ ઘટી શકે છે, તો પ્રાણાતિપાત અને મૃષાવાદને કેમ વિચારવું ?
| (સમાધાન] એવું નથી, સૂત્રમાં પ્રાસુક દાનના પણ અપાયુષ્યવાળા ફલવનો અવિરોધ હોવાથી અપાતુક વિશેષણનું નિરર્થકપણું થશે. ભગવતીજીમાં કહ્યું છે કે - હે ભંતે ! શ્રમણોપાસક વડે તથારૂપ - અસંયત, અવિરત, અપ્રતિહd, અપ્રત્યાખ્યાન પાપકર્મવાળાને પ્રાસક અથવા અપાસક, એપણીય કે અનપણીય અશન આદિ આહાર વડે પ્રતિલાભનારને શું થાય? હે ગૌતમ! એકાંતે પાપકર્મ થાય અને નિર્જરા કંઈપણ ના થાય. જે પાપકર્મનું કારણ છે તે જ અપાયુવનું કારણ છે.
[શંકા પ્રાણાતિપાત, મૃષાવાદ, અપ્રાસુક દાન કર્તવ્યરૂપે થયા?
| (સમાધાન] ભલે થાય. ભૂમિકાની અપેક્ષાએ શો દોષ છે ? કેમકે કહ્યું છે કે - શારામાં અધિકારીના વશચી ધર્મના સાધનની વ્યવસ્થા, તે ગુણ અને દોષમાં વ્યાધિની પ્રતિક્રિયા સમાન જાણવી. તથા ગૃહસ્થ પ્રત્યે જિનભવન કરાવવાનું ફળ આ પ્રમાણે છે - આ લોકમાં જિનભવનનું કરાવવું તે ભાવયજ્ઞ છે. સગૃહસ્થને જન્મનું આ ઉત્કૃષ્ટ ફળ છે. અભ્યદય પરંપરાથી મોક્ષનું બીજ છે.
કોઈ શંકા કરે કે - જિનપૂજામાં તો હિંસા થાય છે, તેનું સમાધાન કરે છે–
જો કે જિનપૂજામાં કથંચિત્ કાયવધ થાય છે, તો પણ તે ગૃહસ્થને કૂવો ખોદવાના દૈટાંતે તે પરિશુદ્ધ છે. વળી અસત્ આરંભમાં જે હેતુથી પ્રવર્તેલા છે, તે કારણે ગૃહસ્થોને તે અસદારંભની નિવૃત્તિરૂપ ફળવાળી આ જિનપૂજા જાણવી એમ વિચારવું જોઈએ. દાનાધિકારમાં તો સંભળાય છે કે શ્રાવકો બે પ્રકારના છે : સંવિનુભાષિતો અને લુબ્ધકદટાંત ભાવિતો. કહ્યું છે કે
શ્રાવકો બે ભેદે છે - (૧) સંવિગ્ન ભાવિત- સંવિગ્નમુનિ વડે સંસ્કાર પામેલ, (૨) લુબ્ધક દષ્ટાંતભાવિત - પાસત્યાદિ વડે સંસ્કાર પામેલ. * * * લુબ્ધક દષ્ટાંત
૧૫o
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવિત જેમ તેમ દાન આપે છે, સંવિનભાવિત ઉચિતપણે દાન આપે છે. તે આ પ્રમાણે - સામર્થ્ય છતાં અશુદ્ધ આહાર લેવામાં મુનિને અને દેનારને બંનેને અહિત થાય, તે જ અશુદ્ધ આહાર અસમર્થપણામાં લેનાર સાધુને અને દેનાર શ્રાવકને બંનેને હિતકર છે. તથા ન્યાયોપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત, કણ પાણી વગેરે દ્રવ્યોનું દાન, દેશ-કાલ-શ્રદ્ધા-સકારના ક્રમે આપે. ક્યાંક પાઠભેદ છે, ત્યાં પણ આ જ અર્થ છે. • X - X -
અથવા પ્રતિભંભન સ્થાનકના બે વિશેષણ છે. તે આ રીતે - આધાકર્મ આદિ દોષથી પ્રાણીઓની હિંસા કરીને, જૂઠ બોલીને - જેમ અહો! સાધુ! આ અમારા માટે બનાવેલ ભોજનાદિ કાનીય છે માટે તમારે શંકા ન કરવી. • ઇત્યાદિ બોલીને તે કારણથી પ્રતિભાભીને કમને બાંધે છે. અહીં બળે પદના વિશેષણપણાએ અને રોક પદના વિશેષ્યપણાથી ત્રણ સ્થાનકપણું જાણવું. આ સૂત્ર ગંભીર અર્થવાળું છે, તેથી બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે.
અપાયકપણાનાં કારણો કહ્યા, હવે તેના વિપરિત દીધયુષ્યના ત્રણ કારણો કહે છે - પૂર્વવતુ જાણવું. વિશેષ કહે છે - શુભ દીર્ધાયુષ્યપણાએ જાણવું. પ્રાણાતિપાતની વિરતિ આદિ શુભ દીધયુષ્યનું જ નિમિતપણું હોવાથી કહ્યું છે કે - મહાવતો, અણુવતો, બાલતપ, અકામનિર્જરા વડે જીવ દેવનું આયુષ્ય બાંધે છે, વળી જે સમ્યગૃષ્ટિ જીવ છે, તે પણ દેવાયુને બાંધે છે.
સ્વભાવથી અલાકષાયી, દાનરત, શીલ સંયમ, મધ્યમગુણોયુક્ત જે જીવ તે મનુષ્પાયુને બાંધે છે. દેવ અને મનુષ્યાયુ શુભ છે. ભગવતીજીમાં કહ્યું છે - કે હે ભગવનું તયારૂપ શ્રમણ-માહણને પ્રાસક અને પોષણીય આહાર આદિ વડે પ્રતિલામનાર શ્રમણોપાસક વડે શું કરાય છે ? હે ગૌતમ ! એકાંતે નિર્જન કરાય છે, પાપકર્મ બંધાતું નથી. જે નિર્જરાનું કારણ, તે શુભ દીધયુષ્યના કારણપણા મહાવતવતું વિરુદ્ધ નથી.
હમણાં આયુષ્યના દીર્ધપણાના કારણો કહ્યા. તે દીધયુિષ્ય શુભ અને અશુભ બે પ્રકારનું છે. તેથી પહેલા અશુભાયુની દીર્ધતાનાં કારણ કહે છે - તે પૂર્વવતુ જાણવું. વિશેષ એ કે - અશુભ દીધયુષ્યપણા માટે - નારકાયુષ્ય માટે છે. તે આ પ્રમાણે - નકાયુ પાપપ્રકૃતિરૂપ હોવાથી અશુભ છે અને નાકાયુ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ હોવાથી અશુભદીધું છે. તેવા પ્રકારનું આયુ-જીવિત જે કર્મથી બંધાય તે અશુભ દીધયુ. તેનો જે ભાવ તે અશુભ દીધયુષ્યતા, તેના વડે. પ્રાણીઓને પ્રાણથી રહિત કરનાર હોય, જૂઠું બોલનાર હોય તથા સાધુની હેલનાદિ કરીને અશનાદિ વડે પ્રતિલાભનાર હોય છે. આ શબ્દાર્થ છે.
હીલના-જાતિ વગેરેથી ઉઘાડા પાડવું, મનથી નિંદવું તે નિંદા, લોકસમક્ષ નિંદા તે ખ્રિસના, તેમની સમક્ષ નિંદા તે ગહ, ઉભા ન થવું તે અપમાન. આ બધામાંથી
Page #83
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૩૩
૧૫૧
કોઈપણ એક પ્રકાર વડે સ્વરૂપથી અસુંદર અાદિ, આ કારણથી અહીતિ કરાવનાર છે, જે કે ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. કેમકે આયચંદનાની માફક મનોજ્ઞ ફળ હોય છે. ચંદનાએ સૂપડાના ખૂણામાં આપ્યા ત્યારે તેણીની લોઢાની બેડીઓ સુવર્ણમય ઝાંઝરરૂપ બની, માથાના કેશ પૂર્વવત્ થયા. પંચરત્નોની વૃષ્ટિ થઈ, ઇન્દ્રાદિએ સ્તુતિ કરી, પછી તેણીએ ચાસ્ત્રિ લીધું. મોક્ષે ગયા.
અહીં ત્રીજા સૂત્રમાં અશનાદિ પ્રાસુક પાસુકાદિપણે વિશેષણ સહિત નથી, કેમકે હીલનાદિ કરનાને પાટુકાદિ વિશેષણના ફળ પ્રત્યે અકારણપણું હોય છે. મત્સર વડે ઉત્પન થયેલ હીલનાદિ વિશેષણોને જ મુખ્યપણાને અશુભ દીધયુષ્યરૂપ ફળનું કારણ પણું હોવાથી પ્રાણાતિપાત અને મૃષાવાદને વિશે દાન વિશેષણ પરૂપ વ્યાખ્યાન પણ યોગ્ય જ છે. • X - X - X ".
પ્રાણાતિપાતાદિથી નરકાયું બંધાય છે, જે માટે કહ્યું છે - મિથ્યાદેષ્ટિ, મહારંભી, મહાપરિગ્રહી, તીવલોભી, શીલરહિત, પાપમતિ, રૌદ્રપરિણામી જીવ નરકાયુને બાંધે છે. હવે શુભ દીધયુષ્ય કહે છે–
સૂકાઈ પૂર્વવતુ. વિશેષ એ કે - સ્તુતિ કરીને, નમસ્કાર કરીને, વધ આદિથી સકાર કરીને, સન્માનીને, સમૃદ્ધિના હેતુભૂત હોવાથી સાધુ પણ કલ્યાણ સ્વરૂપ, મંગલ-વિદનક્ષયના યોગથી મંગલરૂપ, દેવતાની માફક દેવસ્વરૂપ, જિન વગેરે માફક ચૈત્ય સ્વરૂપ એવા શ્રમણ પ્રત્યે સેવા કરીને. અહીં પણ પાસુક અને અપાતુકપણાએ વિશેષણરહિત દાન છે. કેમકે આ સૂત્રનું પૂર્વસૂઝથી વિપર્યયપણું છે અને પૂર્વમૂત્રનું
વિશેષણપણામાં પ્રવર્તવાપણું છે. પ્રાસુક-અપાયુકદાનને વિશે ફલ પ્રત્યે વિશેષ નથી, એમ સમજવું. કેમકે પૂર્વસૂત્રને વિશે પ્રાસુક-અપાયુકરૂપ દાનના વિશેષ ફલનું પ્રતિપાદન કરેલું છે • x • x --
પ્રાણનું અતિપાતન ગુપ્તિના સદ્ભાવમાં છે, તેથી ગુપ્તિ કહે છે• સૂત્ર-૧૩૪ -
ગુતિઓ કણ કહી છે - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિ... સંયત મનુષ્યોને ત્રણ ગુપ્તિ કહી છે - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુતિ.
ત્રણ ગુતિઓ કહી છે - મનઅગુતિ, વચનગુપ્તિ, કાયઅગુપ્તિ. એમ નાકોને યાવતુ અનિતકુમારોને, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને, અસંયત મનુષ્યોને, વ્યંતરોને, જ્યોતિકોને, વૈમાનિકોને હોય.
ત્રણ દંડ કહેલા છે . મનદંડ, વાનદંડ, કાયદંડ, નૈરયિકોને ત્રણ દંડ કહેલા છે . મનદંડ, વયનદંડ, કાયદંડ. વિકલેન્દ્રિય વજીને ચાવ4 વૈમાનિક.
• વિવેચન-૧૩૪ -
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ગોપવવું તે ગુપ્તિ - કુશળ મન વગેરેના પ્રવર્ધનરૂપ અને અકુશલ મન વગેરેના નિવર્ધનરૂપ છે. કહ્યું છે ... મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ, સિદ્ધાંતના જાણનાર વડે પ્રવર્તનરૂપ અને નિવર્ધનરૂપ કહેવાયેલી છે
૧૫ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • x • તે માટે કહે છે - સમિત નિયમથી ગુપ્ત હોય, ગુપ્ત સમિત હોય કે ન પણ હોય અથવું ભજના જાણવી. કેમકે કુશલ વચનને બોલતો વચનગુપ્ત અને સમિત પણ હોય છે. આ ગુપ્તિ ચોવીશ દંડકમાં વિચારતાં મનુષ્યોને જ અને તેમાં પણ સંયતોને જ હોય. નારકાદિને ન હોય. • x -
ગુપ્તિ કહી હવે તેથી વિપરીત અગુપ્તિ કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ છે કે - ચોવીશ દંડકમાં અણુતિઓનો અતિદેશ કરેલ છે. સામાન્ય સૂત્રવતુ નારકાદિને ત્રણ અગુપ્તિ કહેવી. શેષ સુગમ. વિશેષ એ કે - અહીં એકેન્દ્રિય અને વિલેન્દ્રિય ન કહ્યા. કેમકે એકેન્દ્રિયાદિને યથાયોગ્ય વાણી, મનનો અભાવ છે. તથા સંયમનુષ્યોને પણ ન કહા, કેમકે તેઓને ગુપ્તિનું પ્રતિપાદન કરેલ છે, અગુપ્તિઓ પોતાને અને બીજઓને દંડરૂપ થાય છે. આ કારણથી હવે દંડનું નિરૂપણ કરતા કહે છે–
ત્રણ દંડ ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - મન વડે પોતાને કે બીજાને દંડવું તે મનોદંડ અથવા જેના વડે દંડાય તે દંડ, મન એ જ દંડ તે મનોદંડ. એ રીતે વયનદંડ અને કાયદંડ પણ જાણવા. વિશેષ વિચારણામાં ચોવીશ દંડકને વિશે યાવતું વૈમાનિક પર્યન્તોનું સૂત્ર કહેવું. વિશેષ એ કે એક, બે, ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળાને છોડીને કહેવું. તેઓનો ત્રણ દંડ સંભવતા નથી કેમકે વચન અને મનનો અભાવ છે. દંડ ગહણીય છે, તેથી ગહ કહે છે
• સત્ર-૧૩૫ :
ગઈ ત્રણ ભેદે છે - કોઈ મનથી નહીં કરે છે, કોઈ વચનથી ગઈ કરે છે, કોઈ કાયાથી નહીં કરે છે . પાપકર્મો ન કરીને - અથવા • નહીં ત્રણ ભેદે છે– કોઈ દીર્ધકાળ નહીં કરે છે, કોઈ અલ્પકાળ નહીં કરે છે. કોઈ પાપકર્મથી પોતાને દૂર રાખવા માટે કાયાથી પાપ પ્રવૃત્તિ કરતા નથી.
પ્રત્યાખ્યાન ત્રણ ભેટે કહેલ છે - કોઈ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ વચનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. જેમ નહીં કહી તેમ પચ્ચખાણને વિશે પણ બે આલાવા કહેવા.
વિવેચન-૧૩૫ :
બંને સૂત્રના અર્થ કહેલા છે. વિશેષ એ કે - પોતાના કે બીજાના આત્મા સંબંધી દંડ પ્રત્યે ગુપ્સા કરે તે ગહ. ‘સ'કારનો આગમ હોવાથી કાયા વડે પણ એક જીવ પાપકર્મના હેતુભૂત ન કરવાપણે - હિંસાદિ ન કરવાથી, કાય વડે ગઈ, પાપકર્મની અપ્રવૃત્તિ વડે જ થાય છે, કહ્યું છે કે - પાપજુગુપ્સા યથાર્થ વિશુદ્ધ ચિત્ત વડે, નિરંતર પાપનો ખેદ કરવો, પાપ કરવું નહીં, પાપની વિચારણા કરવી નહીં. આ અનુક્રમ ભૂત-વર્તમાન-ભાવિ અપેક્ષાએ કહેલ છે.
અથવા પાપકર્મોને ન કરવા માટે ત્રણ પ્રકારે પણ નહીં કરે છે અથવા પાપકર્મોની ગુસા કરે છે, શા માટે ? પાપ ન કરવા માટે. • હું પાપકર્મો ન કરું. દીર્ધકાળ પર્યન્ત. તથા કોઈ કાયા પ્રત્યે અટકાવે છે, કઈ રીતે? પાપકર્મોના કાર્યો
Page #84
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૩૫
૧૫૩
ન કરવા વડે કે ન કરવા માટે પાપોની નહીં કરે છે. પાપો જ ન કરવા માટે પાપોથી કાયાને અટકાવે છે. અતીતકાલ વિષયક ગહ હોય, તે કહી.
હવે ભાવિ કાલ વિષયક પચ્ચખાણ બે સૂત્ર વડે કહે છે - સૂગ સુગમ છે. વિશેષ એ કે - ગહનિ વિશે, બે આલાપક આ રીતે - મન વડે ઇત્યાદિ. કાયા વડે કોઈ પાપકમોંને ન કરવા પચ્ચકખાણ કરે છે. આ અંત પર્યક્ત એક આલાપક. અથવા પચ્ચખાણ ત્રણ પ્રકારે કહ્યા છે. • x • તે બીજો આલાવો જાણવો. તેમાં કાયાને પણ કોઈ એક પાપકર્મ ન કરવા માટે પ્રતિસંહરે છે અથવા પાપકર્મથી કાયાને પ્રતિસંહરે છે. તે પાપકર્મોને જ ન કરવા માટે પાપકર્મ પ્રત્યાખ્યાતા પરોપકારીઓ હોય છે, તે બતાવવા માટે દૃષ્ટાંતભૂત વૃક્ષોની પ્રરૂપણા કરે છે–
• સૂગ-૧૩૬ -
-૧-ત્રણ વૃક્ષો કહ્યા છે - પગસહિત પુuસહિત, ફળસહિત. -- પ્રમાણે ત્રણ પ્રકારે પુરુષો કહ્યા છે - પત્રસહિત વૃક્ષ સમાન, પુuસહિત વૃક્ષો સમાન, ફલ સહિત વૃક્ષો સમાન. --પુરુષ ત્રણ પ્રકારે કહા છે • નામપુર, સ્થાપનાપુર, દ્રવ્યપુરુષ. -૪-ત્રણ પ્રકારે પુરણ કહ્યા છે - જ્ઞાનપુર, દશનપુરષ, ચાર્ષિ .
-પ-ત્રણ પ્રકારે પુરણ કહ્યા છે વેદપુરુષ, લિંગપુરુષ, અભિલાપપુરુષ. - ૬-ત્રણ પ્રકારે પુરુષ કહl છે - ઉત્તમપુરુષ, મધ્યમપુરષ, જઘન્યપુરુષ. • - ઉત્તમપુરો ત્રણ પ્રકારે છે - ધર્મપુરુષ, ભોગપુરુષ, કર્મપુરષ, ધર્મપુરષ તે અરિહંતો, ભોગપુરુષ તે ચક્રવર્તી, કર્મપુરુષ તે વાસુદેવ -૮-મધ્યમ પુરુષો ત્રણ પ્રકારે - ઉગ્ર, ભોગ, રાજન્ય. -૬-જઘન્યપુરુષ ગણ-દાસ, નૃત્ય, ભાગિયા.
• વિવેચન-૧૩૬ :
બે સૂત્ર છે - પત્રોને જે પ્રાપ્ત થાય તે પત્રોપણ, એવી રીતે બીજા બે વૃક્ષો જાણવા. દષ્ટાંત સંબંધી ઉપનય કહે છે -પુરુષના પ્રકારો આ રીતે પસાદિ યુકતપણાએ ઇચ્છાવાળાને વિશે ઉપકાર માત્ર વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉપકાને કરવાવાળા વૃક્ષો છે, તે રીતે લોકોત્તર પુરુષો સૂત્ર, અર્થ, સૂત્રાર્થના દાનાદિ વડે અનુક્રમે વિશેષ વિશેષ ઉપકાર કરનારા હોવાથી વૃક્ષ સમાન માનવા. એવી રીતે લૌકિક પુરુષો પણ માનવા.
અહીં ‘પતોવગ’ ઇત્યાદિ. સૂગના કથનમાં પ્રાકૃત શૈલી છે. • x •
ધે પુરુષના પ્રસ્તાવથી પુરુષોને સાત સૂત્ર વડે નિરૂપણ કરે છે - તે સુગમ છે. વિશેષ એ કે - નામ એ જ પુરુષ તે નામપુરુષ. પુરુષ પ્રતિમાદિ સ્થાપનાપુરુષ. પુરુષપણે ભાવિમાં ઉત્પન્ન થશે કે ભૂતકાળમાં જે ઉત્પન્ન થયા છે, તે દ્રવ્યપુરષ. અહીં વિશેષ સંબંધ ઇન્દ્રના સૂત્રથી જોઈ લેવો.
કહ્યું છે - આગમથી અનુપયુક્ત, નોઆગમથી દ્રવ્ય પુરુષ ત્રણ પ્રકારેએકભવિકાદિ ત્રણ પ્રકારે છે - મૂલ, ઉતર નિર્મિત. મૂલગુણ નિર્મિત પુરુષને પ્રાયોગ્ય દ્રવ્યો અને ઉત્તગુણ નિર્મિત - તે આકારવાળા પુદ્ગલો. તે જ ભાવપુરના ભેદ છે
૧૫૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જ્ઞાનપુરુષાદિ. જેને જ્ઞાન લક્ષણરૂપ ભાવ પ્રધાન છે, તે જ્ઞાનપુરુષ. એ પ્રમાણે બીજા બંને ભેદો પણ જાણવા.
વેદ-પુરુષ વેદના અનુભવની પ્રધાનતા છે તે વેદપુરુષ. તે સ્ત્રી, પુરુષ, નપુંસક સંબંધી ત્રણ લિંગ હોય છે. તથા પુરુષ ચિન્હ-દાઢી મુછાદિ ઉપલક્ષિત પુરુષ તે ચિન્હપુરષ. જેમ નપુંસક છતાં દાઢી-મૂંછ ચિહ્નવાળો પુરષ. અથવા પુરષ વેદરૂપ ચિહપુરષ. જેના વડે બોલાય છે તે અભિલાપ - શબ્દ, તે જ પુરુષ પુલિંગપણે કથન કરવાથી જેમ ઘટ, કૂટ.
કહ્યું છે કે - અભિલાપ પુલિંગાભિધાન માત્ર, જેમ ઘટ શબ્દ છે. ચિલપરને વિશે પુરુષાકૃતિ નપુંસક પુરુષ વેદે કે પુરુષવેશે કહેવાય છે. ત્રણ લિંગમાં વર્તનાર પણ પુરુષવેદાનુભવ કાલે વેદપુરુષ કહેવાય છે.
ધર્મપુરુષ - ધર્મ-ક્ષાયિક ચાસ્ત્રિાદિ, તેને મેળવવા તત્પર પુરુષ તે ધર્મપુરુષ. કહ્યું છે કે - ધર્મને ઉત્પન્ન કરવાના વ્યાપારમાં તત્પર તે ધર્મપુરુષ. જેમકે - સુસાધુ..ભોગ-મનોજ્ઞ શબ્દાદિ તત્પર પુરષ, તે ભોગ પુરષ. કહ્યું છે કે - જેણે વિષયસુખ સારી રીતે મેળવેલ છે, તે ચક્રવર્તી તે ભોગપુરપ. કર્મ - મહારંભાદિ વડે પ્રાપ્ત કરેલ નરકાયુકાદિ.
| ઉગ્ર-ભગવંત ઋષભદેવના રાજ્યકાળમાં જે આરક્ષકો હતા તે... ભોગ - તે રાજ્યમાં ગુરુપદે રહેલ. રાજન્ય - તે રાજ્યમાં જે મિત્ર હતા તે પુરુષો. કહ્યું છે કે - ઉગ્ર, ભોગ, સજન્ય, ક્ષત્રિય તે ચારનો સંગ્રહ હતો - તેમાં અનુકર્મ આરક્ષક, ગુ, વયસ્ક જાણવા બાકીના બધાં ક્ષત્રિયો છે. તેમના વંશજો પણ ઉગ્ર આદિ રૂપે જાણવા. જો ત્રણેનું માધ્યમપણું અનુકૃષ્ટપણાથી, અજઘન્યપણાથી છે...દાસ-દાસીમાદિ, મૃતક-મચથી કામ કરનાર, ભાણ જેમને વિદ્યમાન છે, તે ભાગીયા • ચોથો ભાગ લેનારાદિ જાણવા.
મનુષ્ય પુરુષોનું ત્રિવિધપણું કહ્યું. હવે સામાન્યથી જલચર, સ્થલચર, ખેચર વિશેષ તિર્યંચોનું બાર સૂત્રો વડે મૈવિધ્ય કહે છે.
• સૂઝ-૧૩૩ થી ૧૩૯ :
[૧૩] -૧-ત્રણ પ્રકારે મસ્સો કહ્યા છે . અંડજ પોતજ, સંમૂર્ણિમજ - -અંડજ મસ્સો ત્રણ પ્રકારે કહ્યા છે - શ્રી, પુરુષ, નપુંસક. -3- પોતજ મચ્યો ત્રણ પ્રકારે કહ્યા છે . ી, પુરુષ, નપુંસક. [સંમૂછિમજ જાપુંસક જ હોય.
-૧-પક્ષીઓ ત્રણ પ્રકારે છે તિર્યંચયોનિક પુરુષ, મનુષ્યયોનિક પુરણ, દેવપુરુષ. -ર-તિચિયોનિક પુરુષ ત્રણ પ્રકારે છે : જલચર, સ્થલચર, બેચર. - 3-મનુષ્ય પુરો ત્રણ પ્રકારે છે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્લીપજ
૧-નપુંસકો ત્રણ પ્રકારે છે . નૈરયિકનપુંસક, તિરચિયોનિકનપુંસક, મનુષ્ય નપુંસક. --તિર્યંચયોનિક નપુંસકો ત્રણ પ્રકારે છે . જલચર, સ્થલચર, ખેચર, -૩-મનુષ્યનપુંસક ત્રણ પ્રકારે છે . કમભૂમિજ, અકર્મભૂમિજ, અંતદ્વીપજ.
Page #85
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૩૩ થી ૧૩૯
૧પપ
૧૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૧૩૯] તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે - શ્રી, પુરુષ, નપુંસક. • વિવેચન-૧૩૩ થી ૧૩૯ -
[૧૩] આ સૂત્રો સુગમ છે વિશેષ એ કે - ઇંડાથી જન્મેલ તે અંડજ, પોતવસ્ત્ર તે જરાય વજિત હોવાથી વસ્ત્ર માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. અથવા વહાણની માફક ઉત્પન્ન થયેલા તે પોતજ. ગર્ભરહિત ઉત્પન્ન થાય તે સંમૂચ્છિમ. સંમૂચ્છિમમાં શ્રી આદિ ભેદો ન હોય, તેઓને નપુંસકત્વ જ હોય તેથી સૂરમાં કહ્યા નથી.
પક્ષીઓમાં સંડજ-હંસ આદિ, પોતજ-વગુલી આદિ, સંમૂછિમ, ખંજક-આદિ. ઉદ્ભિજ્જત્વ હોવા છતાં પણ તેઓનો સંમૂચ્છિકપણે વપદેશ થાય છે. કેમકે ઉદ્ભિજ્જ આદિનો સમૂર્છાનપણે ઉત્પન્ન થવારૂપ વિશેષ હોય.
gવે. એટલે- પક્ષી માફક, આ પ્રત્યક્ષ અમિલાપ વડે ઉ૫રિસર્પ-સર્પ આદિના ત્રણ સૂત્રો કહ્યા. ઉસ એટલે છાતી વડે, સકે છે તે - ઉ૫રિસર્પ-સર્પ વગેરે - કહેવા. તથા ભુજપરિસર્પ-ભુજ એટલે હાથ વડે ચાલનાર. તે નોળીયા વગેરે કહેવાય. - પક્ષીની માફક જાણવા. અહીં પણ ત્રણ સૂત્રો કહેવા તે ભાવ છે.
[૧૩૮] તિર્યંચ વિશેષોનું નૈવિધ્ય કહ્યું, હવે સ્ત્રી, પુરુષ, નપુંસકોને કહે છે - એ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - છું. એટલે આકાશ. કૃષિ આદિ કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ. - ભરત આદિ પંદર ભેદે, તેમાં જન્મેલા તે કર્મભૂમિજ. એ રીતે અકર્મભૂમિજ. વિશેષ એ કે - અકર્મભૂમિ એટલે ભોગભૂમિ - દેવકુરુ આદિ ત્રીશ ભેદે છે. અંતર એટલે મધ્ય. સમુદ્રના દ્વીપો, તેમાં જન્મેલ તે અંતર્લીપજ.
(૧૩૯] વિશેષથી ત્રણ ભેદ કહી સામાન્યથી તિર્યંચોને કહે છે - તે સુગમ છે.
સ્ત્રી વગેરેની પરિણતિ જીવોને લેશ્યાના કારણે થાય છે. લેશ્યાઓ સ્વી આદિ બંધક કર્મનું કારણ છે. તેથી નાકાદિમાં લેશ્યાઓનું ત્રણ સ્થાન વડે કવન
• સૂઝ-૧૪o -
-૧-નૈરયિકોને ત્રણ વેશ્યાઓ કહી છે . કૃણવેશ્યા, નીલલેશ્યા, કાપોતdશ્યા. અસુકુમારોને ત્રણ વેશ્યાઓ સંકિલિષ્ટ કહી છે - કૃષણલેશ્યા, નીલલેશ્યા, કપોતલેચા. -૩ થી ૧૧- એ પ્રમાણે ચાવતું સાનિતકુમારો જાણવા.
એ પ્રમાણે -૧ર-મૃedીકાયિક, -૧૩-કાયિક, ૧૪-વનસ્પતિકાયિક, ૧૫-તેઉકાયિક, ૧૬-વાયુકાયિક, ૧૭-ઇન્દ્રિય, -૧૮-dઇન્દ્રિય, -૧૯-ચઉરિન્દ્રિય, એ બધાંને નૈરયિકોની માફક ત્રણ લેયાઓ કહેલી છે.
-ર૦-પંચેન્દ્રિય તિચિયોનિકોને ત્રણ લેગ્યાઓ સંલિષ્ટ કહી છે. • કૃણ લેસા, નીલલેશ્યા, કાપોતલેચ્છા. -૨૧-પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને ત્રણ વેશ્યા અસંકિલષ્ટ કહેલી છે તેજલેયા, પાલેશ્યા, શુકa૯યા. ૨૨- એ રીતે મનુષ્યોને પણ જાણવું. -ર૩-વ્યાંતરોને અસુકુમારની જેમ જણવું.
ર૪-વૈમાનિકોને ત્રણ વેશ્યાઓ કહી છે . તેજલેયા, પાલેયા, શુક્લલેયા.
• વિવેચન-૧૪૦ -
આ દંડક સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - નૈરયિકોને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો જ સંભવ હોવાથી વિશેષણ રહિત કહેલ છે. અસુરકુમારોને ચાર લેશ્યાનો સદ્ભાવ હોવાથી ‘સંક્ષિણ' એમ વિશેષિત કરી. તેમને ચોથી તેજોલેશ્યા છે, પણ તે સંક્ષિપ્ત નથી. પૃથ્વી આદિને અસુરકુમારના સૂત્રાર્થનો અતિદેશ કરતા કહ્યું કે - પૃથ્વી - અમ્ - વનસ્પતિમાં દેવના ઉત્પાના સંભવથી ચોથી તેજોલેસ્યા છે. આ કારણથી વિશેષણ સહિત લેશ્યાનું કથન અતિદેશ કર્યું છે. તેઉ, વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને વિશે દેવોત્પત્તિ ન હોવાથી તેજોલેસ્યાનો અભાવ છે, તેથી તેને વિશેષણરહિત કહેલ છે.
પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને છ લેશ્યાઓ પણ છે, આ કારણથી સંક્ષિપ્ત અને અસંક્તિ વિશેષણથી ચાર સૂત્રો કહેલ છે. વિશેષ એ કે - મનુષ્યસૂમમાં અતિદેશથી કહેલી છે. વ્યંતરસૂત્રમાં સંક્ષિપ્ત લેશ્યાઓ જાણવી. વૈમાનિક સ્ત્ર વિશેષણરહિત જ છે, કારણ કે તેમાં ત્રણ અસંક્ષિપ્ત લેશ્યાનો જ સદ્ભાવ હોવાથી નિષેધ કરવા યોગ્યના અભાવ વડે વિશેષણનો સંબંધ નથી. જ્યોતિકોને તેજોલેસ્યા હોવાથી ત્રણ સ્થાનમાં સદ્ભાવના અભાવે- કહેલ નથી. હાલ વૈમાનિકોને * * * કહ્યા.
હવે જ્યોતિકોને - x - ચલન સ્વભાવથી કહે છે• સૂત્ર-૧૪૧ :
ત્રણ સ્થાન છે તારા પોતાના સ્થાનેથી ચલિત થાય છે - વિફર્વણા કરતા, પરિચારણા કરતા, એક રસ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરતા...ત્રણ
સ્થાને દેવો વિધુતકાર કરે • વિકુવણા કરતા, પરિચારણા કરતા, તથારૂપ શ્રમણ કે માહણને ઋહિલ, કાંતિ, યશ, બલ, પુરસ્કાર, પરાક્રમ બતાવતા દેવ વિધુતકાર કરે...સ્થાને દેવ સ્વનિત શબ્દ કરે - વિકુવણા કરતો ઇત્યાદિ સૂત્ર વિધુતકાર સૂકવતુ જાણવું.
• વિવેચન-૧૪૧ -
તારમણ પોતાના સ્થાનને છોડે. [ક્યારે ?] વૈક્રિયને વૈક્રિયને કસ્તા, પચિારણા કરતા - મૈથુન માટે તીવ્ર અભિલાષયુક્ત બનતા અને એક સ્થાનેથી બીજા સ્થાને જતા. જેમ ધાતકીખંડાદિના મેરુ પ્રત્યે પરિહરે અથવા ચમરેન્દ્ર માફક કોઈક મહર્તિક દેવાદિ વૈક્રિયાદિ કરે તો તેને માર્ગ આપવા ખસે છે. કહ્યું છે કે • તે બંનેમાં વ્યાઘાતવાળું અંતર, તે જઘન્યથી ૬૬ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨,000 યોજન છે, તેમાં વ્યાઘાતિક અંતર, મહર્વિક દેવને માર્ગ આપવાથી થાય છે. તારા દેવની ચલનક્રિયાના કારણો કહ્યા, હવે દેવના જ વીજળી અને મેઘગર્જનાની ક્રિયાના કારણો બે સૂત્રો વડે કહે છે
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વીજળી કરાય છે તે જ કાર્ય અથવા વિજળીનું જે કરવું તે ક્રિયા, તે વિધુકાર સમજવું. વૈકિયાં કરવું આદિ અહંકાસ્વાળાને જ
Page #86
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૪૧
૧૫૩
૧૫૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હોય છે. તેમાં પ્રવૃત અને અહંકારના ઉલ્લાસવાળાને ચલન, વિજળી અને ગર્જનાદિ પણ હોય છે. તેથી ચલન, વિધુકાર આદિને વિદુર્વણાના કારણપણાએ કહેલું છે.
દ્ધિ-વિમાન, પરિવારસદિ. ઇતિ-શરીર, આભરણાદિની, ચશ-પ્રખ્યાતિ. બલ-શરીરની શક્તિ. વીર્ય-જીવની શક્તિ. પુરુષકાર-અભિમાન વિશેષ તેજ. આ સર્વે પોતે સંપાદિત કરેલ છે, તે પરાક્રમ. પુરુષકારપરાક્રમ એ સમાહાર વંધ્યું છે. આ સર્વે બતાવતો દેવ વિધુત્કારાદિ કરે છે.
તથા સ્વનિત શબ્દ - મેઘગર્જના. á. એ પ્રમાણે છે. - x -
અહીં વિધુત્કાર અને સ્વનિત શબ્દો ઉત્પાતરૂપ કહેવાયા. હવે ઉત્પાતરૂપો જ લોકાંધકાર આદિ પંદર સૂત્રો વડે કહે છે
• સૂત્ર-૧૪૨ -
૧- ત્રણ સ્થાને લોકમાં આંધકાર થાય • અરિહંત નિવસિ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞત ધર્મ વિચ્છેદ પામે ત્યારે, પૂર્વ-શ્રુત નાશ પામતા.
-- Aણ સ્થાને લોકમાં ઉધોત થાય - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdજ્યા છે ત્યારે અરિહંતોના કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં.
- - ત્રણ કારણે દેવ ભવનોમાં આંધકાર થાય • અરિહંતો નિર્વાણ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મ વિચ્છેદ થતાં, પૂર્વગdશ્રુત નાશ પામતા.
-- ત્રણ કારણે દેવ ભવનોમાં ઉધોતું થાય - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdજ્યા છે ત્યારે અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં.
-૫- ત્રણ કારણે દેવોનો સક્રિપાત [આગમન થાય અરિહંતો જન્મ ત્યારે, અરિહંતો dજ્યા છે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં.
-૬- એ રીતે દેવોનું એકઠા થતું. - દેવતાનો હર્ષનાદ [ત્રણે કારણે જાણવો.]
•૮- કણ કારણે દેવો મનુષ્યલોકમાં જલ્દી આવે છે . અરિહંતો જન્મ ત્યારે, અરિહંતો પવા છે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં. એવી રીતે
-૯- સામાનિક દેવો, ૧૦- ગાયશિકો, -૧૧- લોકપાલ દેવો, -૧અગ્ર મહિષીઓ, -૧૩- ત્રણ પર્ષદાના દેવો, -૧૪- અનિકાધિપતિ, -૧૫- આત્મરક્ષક દેવો (એ બધાં મનુષ્યલોકમાં શીઘ આવે છે.
ત્રણ કારણે દેવો -૧- સિંહાસથી ઉભા થાય છે - અરિહંતો જન્મ લે ત્યારે. ઇત્યાદિ પૂર્વવત જાણતું. એવી રીતે -- આસનો ચલાયમાન થાય છે, •• સિંહનાદ કરે -૪- વસાની વૃષ્ટિ કરે -૫- ત્રણ કારણે દેવોના ચાવૃક્ષો ચલાયમાન થાય છે . અરિહંતો જન્મ લે ત્યારે આદિ પૂર્વવત -૬- ત્રણ કારણે લોકાંતિક દેવો મનુષ્યલોકમાં શીઘ આવે. - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdયા લે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં.
• વિવેચન-૧૪ર :
સુગમ છે. વિશેષ એ કે - ક્ષેત્રલોકને વિશે જે અંધકાર તે લોકાંધકાર. દ્રવ્યથી લોકાનુભાવથી અથવા ભાવથી પ્રકાશક સ્વભાવવાળા જ્ઞાનના અભાવે. તે આ રીતે - અશોકાદિ આઠ પ્રકારની મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય, પરમ ભક્તિ તત્પર, સુરઅસુરના સમૂહ વડે વિશેષે ચાયેલી, જન્માંતરરૂપ મોટા ક્યારામાં ઉગેલ અને નિર્દોષ વાસના રૂપ જલ વડે સીંચાયેલ પંચરૂપ મહાવૃક્ષના કલ્યાણ સદંશ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને અને સર્વ ગાદિ શત્રુના તદ્દન ક્ષયથી મુકિતામંદિરના શિખર ઉપર ચડવાને જે યોગ્ય છે, તે અહંન્તો.
કહ્યું છે કે • વંદન, નમસ્કારને જે યોગ્ય છે, પૂજા-સત્કારને યોગ્ય છે, વળી સિદ્ધિગમનમાં યોગ્ય છે, તે કારણથી અહતો કહેવાય છે. તે અહતો નિર્વાણને પ્રાપ્ત થતાં, વળી અહેનોએ પ્રરૂપેલ ધર્મ નાશ પામતા, તીર્થના વિચ્છેદ કાળે. તથા દૈષ્ટિવાદ
ગના વિભાગભૂત જે પૂર્વો, તેને વિશે પ્રવેશેલું, તેના અત્યંતરીભૂત જે શ્રુત તે પૂર્વગત નાશ પામતા લોકમાં અંધકાર થાય છે. રાજાનું મરણ, દેશ અને નગરના ભંગાદિમાં પણ દિશાઓમાં અતિ ધૂળપણાએ કેવળ અંધકાર દેખાય છે. તો વળી સમગ્ર ત્રિભુવનના મનુષ્યોને નિર્દોષ નયન સમાન પરમ શ્વર્યવાન અહમ્નાદિનો વિચ્છેદ થતાં લોકમાં અંઘકાર થાય તેમાં શું આશ્ચર્ય ? લોકમાં ઉધોત લોકાનુભાવથી કે દેવોના મનુષ્યલોકમાં આગમનથી થાય છે. કેવળજ્ઞાનોત્પાદમાં દેવોએ કરેલા મહોત્સવથી થાય છે.
દેવોના ભવનાદિને વિશે જે અંધકાર, તે દેવાંધકાર, તે લોકના અનુભાવથી જ થાય છે. લોકાંધકાર કહ્યા છતાં, જે દેવાંધકાર કહ્યો તે સર્વત્ર અંધકારના પ્રતિપાદન માટે છે. એવી રીતે દેવ-ઉધોત પણ જાણવો.
પૃથ્વી પર દેવોનું આવવું તે દેવ સન્નિપાત. દેવોકલિકા-દેવોનું એઝ મળવું. એવી રીતે ત્રણ સ્થાનો વડે, દેવો વડે કરાયેલ હષત્મિક શબ્દ ત્રણ વડે-શીઘ મનુષ્યલોકમાં આવે છે. સામાનિક - ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા, બાયઢિશક - મહતર સમાન પૂજય. લોકપાલ - સોમ આદિ, દિશામાં નિયુક્ત અણમહિણી-મુખ્ય સ્ત્રી. પરિષતુ - પરિવારમાં ઉત્પા. હસ્તિ આદિ સૈન્યપધાન ઐરવત વગેરે દેવો. રાજાની માફક અંગની રક્ષા કરનાર દેવો તે આત્મરક્ષક દેવો. “-મનુષ્યલોકમાં જલ્દી આવે છે.” આ પ્રમાણે દરેક પદમાં જોડવું.
આ પ્રમાણે દેવોને મનુષ્યલોકમાં આગમનના જે કારણો કહ્યા તે જ કારણો દેવોના અગ્રુત્થાનાદિના કારણપણે પાંચ સૂત્રો વડે કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે. સિંહાસનથી ઉઠે. આસનો - શકાદિના સિંહાસનો, તેઓનું ચલન લોકાનુભાવથી થાય છે. સિંહનાદ અને વસ્ત્રની વૃષ્ટિ એ બે પ્રમોદના કાર્યો લોકપ્રતીત છે. ચૈત્યવૃક્ષો • સુધમદિ સભાના દરેક દ્વાર સામે મુખમંડપ - પ્રેક્ષામંડપ - ચૈત્યતૂપ - ચૈત્યવૃક્ષ - મહાદેવજાદિ ક્રમચી છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૪૨
૧૫૯
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
લોકાંતિક દેવોનો અતિ પ્રધાનપણારૂપ ભેદ વડે મનુષ્યક્ષેત્રમાં આવવા સંબંધી કારણો કહે છે - સત્ર સંગમ છે. વિશેષ એ કે - બ્રહ્મલોકની સમીપે કૃણરાજી ક્ષેત્રમાં નિવાસ કરનારા લોકાંતિકો અથવા ઔદયિક ભાવલોકના અંતે થનાર, અનંતર ભવે મોક્ષમાં જનાર હોવાથી લોકાંતિકો - ધે કહેવાશે તેવા સાસ્વતાદિ આઠ પ્રકારે છે - - હવે શા માટે દેવો અહીં આવે છે ? તે કહે છે - અહંન્તોનું ધમચાર્યપણાએ મહાન ઉપકાર હોવાથી પૂજાદિ અર્થે આવે છે, જેના ઉપકારનો બદલો ન વાળી શકાય એવા ધમરચાય છે, તેથી
• સૂત્ર-૧૪૩ :
હે આયુષ્યમાન શ્રમણો ! ત્રણ દુલ્હતિકાર - [ઉપકારનો બદલો વાળી ન શકાય તેવો છે. - માતા-પિતાનો, ભતનિો, ધમરચાનો. કોઈ પણ દરરોજ માતાપિતાનું શતપક, સહમ્રપાક તેલ વડે મર્દન કરીને, સુગંધિ દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્ધતન કરીને, ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવે, સવલિંકાર વડે વિભૂષિત કરીને મનોજ્ઞ વાસણમાં સારી રીતે પકાવેલ નિદોષ અઢર જાતિના વ્યંજન યુક્ત ભોજન જમાડીને, જીવનપર્યન્ત કાંધે બેસાડીને લઈ જાય તો પણ તે માતાપિતાના ઉપકારનો બદલો ન વાળી શકે. પણ જો તે પણ તે માતાપિતાને કેવલિપાત ધર્મ કહીને, સમજાવીને, પરૂપીને, સ્થાપિત કરે તો તે માતાપિતાના ઉપકારનો બદલો હે આયુષ્યમાન શ્રમણો : વાળી શકે.
કોઈ મહાદ્ધિવાળો દરિદ્ધને ધન આપીને તેનો સમુત્કર્ષ કરે. ત્યારે તે દક્તિ સમુહર્ષ પામીને પછી તે શ્રેષ્ઠીની સામે કે પાછળ વિપુલ ભોગસામગ્રી વડે યુકત થઈને રહે, ત્યારપછી તે શ્રેષ્ઠી અન્ય કોઈ વખત દરિદ્રી થઈને તે પેલા દરિદ્ર પાસે શીઘ આવે, ત્યારે તે દરિદ્રી તે ભતf [ધના ને પોતાનું સર્વસ્વ આપી દે તો પણ શ્રેષ્ઠીના ઉપકારનો બદલો ન વાળી શકે, પણ તે દરિદ્રી તે શ્રેઠીને ડેવલીપજ્ઞ ધર્મ કહીને, સમજાવીને, પરપીન, સ્થાપીને તે અવશ્ય તે શ્રેષ્ઠીના ઉપકારનો બદલો વાળનાર થાય.
કોઈક તદ્મ શ્રમણ કે માહણની પાસેથી એક પણ આર્ય-ધાર્મિક સુવચન સાંભળીને, સમજીને યોગ્ય અવસરે મૃત્યુ પામીને કોઈ એક દેવલોક દેવપણે ઉત્પન્ન થાય, ત્યારે તે દેવ તે ધમરચાયનિ દુર્ભિક્ષવાળા દેશમાંથી મુભિક્ષવાળ દેશમાં લઈ જાય, કોઈ અટવીમાંથી વસતિમાં લઈ જાય, દીર્ધકાલીન રોગાતંકથી અભિભૂત થયેલા તેમને વિમુક્ત કરાવે, તો પણ તે ધમચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકે, પણ જે તે ધમચિાર્યને કેવલિપજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થતા હોય તો વારંવાર કેલિપજ્ઞખ ધર્મ કહીને યાવતુ ધર્મમાં સ્થાપિત કરે તો તેના વડે તે ધમચાર્યના ઉપકારનો બદલો વાળી શકે.
વિવેચન-૧૪૩ :જેના પર ઉપકાર કરાયેલ છે તે પુરુષ વડે તે ત્રણનો દુઃખે કરીને પ્રતિ ઉપકાર
કરાય છે. •x• પ્રત્યુપકાર કરવા માટે અશક્ય સમજવું. હે શ્રમણ ! હે આયુષ્યમાનું ! અથવા સમાસસહિત કથન - હે શ્રમણાયુષ્યમાન્ ! એ રીતે ભગવંત વડે શિષ્યને સંબોધન કરાયું. માતાસહિત પિતા અર્થાત્ માતાપિતા, જન્મદાતાપણાની એકવ વિવાથી તેનું એક સ્થાન. તથા ભર્તુપોષક - સ્વામીનું બીજું સ્થાન. ઘર્મદાતા આચાર્ય તે ધર્માચાર્ય તે ત્રીજું સ્થાન, કહ્યું છે કે, આ લોકમાં માતાપિતા, સ્વામી, ગુર દુપ્રતિકાર છે. તેમાં ગુરુ તો આલોક અને પરલોકમાં પણ અતિ દુપ્રતિકારક છે.
તેમાં માતાપિતાના દુપ્રતિકારપણા સંબંધિ કહે છે - પ્રાતઃ તે પ્રભાd, પ્રભાત સહિત તે સંપાત અને સંપાતર તે પ્રભાતકાળ. અર્થાત્ “જ્યારે પ્રભાત થયું ત્યારે જ' એ અર્થ છે. આ શબ્દ વડે બીજા કાર્યમાં અવ્યગ્રતા દેખાડે છે. અથવા ‘સ' શબ્દનો અતિશય અર્થ હોવાથી અતિ પ્રભાતમાં અ0િ પ્રતિ શબ્દથી પ્રતિપ્રભાત - “દરરોજ' એ ભાવ સમજવો. કોઈ કુલીન પુરષ-મનુષ્ય કેમકે દેવ અને તિર્યંચોને આવા વ્યતિકરનો અસંભવ છે - તે શતપાક - તે ૧૦૦ ઔષધ યુક્ત તેલના પાકમાં, અથવા ૧૦૦ ઔષધિ સાથે જે પકાવાય છે તે શતપાક, અથવા ૧૦૦ રૂપિયાના ખર્ચથી જે પકાવાય તે શતપાક. એવી રીતે સહસંપાક તેલ જાણવું. આ બંને તેલ વડે મર્દન કરીને, સુગંધી ચૂર્ણ વડે ઉદ્વલન કરીને, ગંધોદક - ઉણોદક - શીતોદક વડે સ્નાન કરાવીને, મનોજ્ઞ-ભાત આદિ, શાલીમાં જેનો પાક છે, તે થાલીપાક. અહીં વાસણ સિવાય કાચું-પાકું થાય તેથી આ વિશેષણ મુકેલ છે. શુદ્ધ-ભોજનના દોષરહિત થાલીમાં પકાવેલું એવું જે શુદ્ધ, વળી લોકપ્રસિદ્ધ અઢાર પ્રકારના શાક તથા દાળ કે છાસ વગેરેથી વ્યાપ્ત છે અથવા અઢાર ભેદ વિશિષ્ટ વ્યંજન [ભોજન] આવું ભોજન જમાડીને - વ્યંજન ભોજન ના અઢાર ભેદ આ પ્રમાણે છે–
દાળ, ભાત, જવ-a, ત્રણ માંસ, ગોરસ, જૂસ-ઓસામણ, ભચ-મીઠાઈ, ગોળપાપડી, મૂળમ્ફળ, હરિત, શાક, રસાલુ, પાન, પાણી, પાનક, છાશથી સંઘેલું શાક. આ અઢાર પ્રકારનો આહાર બે પ્રકારે છે - નિર્દોષ, લૌકિક. જેમકે ત્રણ પ્રકારે માંસ વગેરે વિવેકીને ત્યાજ્ય છે. જૂસ એટલે મગ, ચોખા, જીરક આદિનો રસ. ભક્ષ્ય એટલે ખાંડના ખાજા વગેરે. ગુલલાવણિકા એટલે ગોળ ધાણા કે ગોળ પાપડી. મૂલ અને ફળને એક પદ રૂપે લીધા. શાક-વત્યુલાદિની ભાજી, -x • x • ઇત્યાદિ. જ્યાં સુધી પ્રાણ ધારણ કરે ત્યાં સુધી ખભા ઉપર વહન કરવા વડે પણ તે માતાપિતાનો બદલો વાળવો અશક્ય છે, કેમકે તે અનુભવેલ ઉપકાર વડે તે માતાપિતાનો પ્રત્યુપકાર કરનાર હોય છે.
કહ્યું છે કે - જેના ઉપર ઉપકાર કરેલ છે એવો માણસ સજ્જન થાય તેમાં તેનો શો ગુણ ? જે અનુપકારી પ્રત્યે ઉપકાર કરે તે સજ્જન કહેવાય. જો તે પુરુષ, માતાપિતાને ધર્મને વિશે સ્થાપે તો બદલો વાળી શકે. કેવી રીતે સ્થાપે ? અનુષ્ઠાનથી સ્થાપે છે. શું કરીને? ધર્મ કહીને, સમજાવીને, વિશેષ ભેદથી પ્રરૂપીને અથવા સામાન્યથી કહીને - જેમકે ધર્મ કરવો જોઈએ. વિશેષથી પ્રરૂપીને એટલે કે ધર્મ
दृष्टि हह
Page #88
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૪૨
૧૬૧
અહિંસાદિ લક્ષણવાળો છે. પ્રભેદથી પ્રરૂપીને એટલે ૧૮,ooo શીલાંગ સ્વરૂપ છે, તેના વડે . ધર્મ સ્થાપીને, પરિવહન વડે નહીં અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરષ વડે અથવા તે ધર્મમાં સ્થાપનાર પુરુષ વડે માતાપિતાના ઉપકારનો પ્રત્યુપકાર થાય, વહન કરીને નહીં. તે માતા-પિતાનો સુખપૂર્વક પ્રત્યુપકાર કરાય તે સુપતિકાર. ધર્મસ્થાપનાના મહોપકારીપણાથી તેમનો પ્રતિ ઉપકાર કરાય છે.
કહ્યું છે કે - ઘણા ભવોને વિશે સર્વ ગુણ વડે મેળવેલ હજાર કોટિ ઉપકાર વડે પણ સમકિત દાતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. હવે સ્વામીના
પ્રતિ કાર્યપણા સંબંધે કહે છે - કોઈ પણ મહાત્ ઐશ્વર્ય સ્વરૂપ માં કે પૂજા છે જેને, અથવા મહાન ધનપતિ - શ્રેષ્ઠી, મહત્ત્વ તેના યોગ વડે માહત્ય અર્થાત્ ઈશ્વર, દરિદ્ર - ઐશ્વર્યરહિત, કોઈ દુઃખી પુરુષ. સમુકર્ષ-ધનદાનાદિથી ઉત્કૃષ્ટ કરે. ઉત્કૃષ્ટપણું પામીને તે દરિદ્ર ધનાદિ વડે સમુત્કૃષ્ટ થઈને પશ્ચાતુ કે પૂર્વકાળમાં અથવા સ્વામીની સમક્ષ કે પરોક્ષ ભોગની સામગ્રી વડે સ્વામી જેવો થાય. કોઈ વખતે તે સ્વામી - શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયે કદાચ પેલા દરિદ્રી જેવો દરિદ્રી થઈ જાય, ત્યારે પૂર્વે જેને ઉત્કૃષ્ટ કર્યો છે, તે દરિદ્રી પાસે જલ્દીથી શરણ અંગીકાર કરતો આવે ત્યારે પર્વની પોતાની અવસ્થા જાણી તે દરિદ્રી પૂર્વના ઉપકારી સ્વામીને માટે પોતાનું સર્વ દ્રવ્ય-સર્વરવ આપીને પણ તેણે કરેલા ઉપકારનો બદલો વાળી ન શકે. અર્થાત્ સર્વસ્વના દાન વડે પણ તે દુપ્પતિકાર જ છે.
હધે ધમચાર્યની દુષ્પતિકાર્યતાને કહે છે - પાપકર્મોથી જે દૂર રહે તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, મનથી વધારીને કોઈપણ દેવલોકના વિશે દેવપણે ઉત્પન્ન થાય. પછી જે દેશમાં ભિક્ષા દુર્લભ હોય તે દુર્મિક્ષ, તે દુભિક્ષી સુભિક્ષ દેશમાં લઈ જાય, ભયંકર અટવીસી વસ્તીવાળા પ્રદેશમાં લઈ જાય, જેનો લાંબો કાળ છે તે દીર્ધકાલિક, તેવા રોગ વડે અર્થાતુ ઘણાં કાલ સહન કરાય તે કુષ્ટાદિ અને આતંક-તુરંત પ્રાણનો નાશ કરનાર કષ્ટમય શૂલાદિ, આ બંનેનો કંઠ સમાસ કરતા રોગાતંક થાય, તેનાથી ધમચાનેિ મુક્ત કરે તો પણ તેમનો પ્રત્યુપકાર ન થઈ શકે, પણ જો ધર્માચાર્યને (ધર્મથી ચુત થયા હોય તો તેમને પુનઃ ધર્મમાં સ્થાપન કરવા વડે પ્રત્યુપકાર થાય છે. કહ્યું છે કે જેના વડે ધર્મોપદેશ આપવાથી સમ્યકત્વ કે ચાસ્ત્રિને વિશે જે સ્થાપિત કરાયો હોય તે પુરુષ જો ગર પણ દર્શન, ચાત્રિથી ભ્રષ્ટ થયા હોય તો તેમને તેમાં પુનઃ સ્થાપન કરીને મણ હિત થાય. શેષ સુગમ છે.
ધર્મસ્થાપન વડે આનો ભવ છેદ લક્ષણરૂપ પ્રત્યુપકાર થાય, માટે ધમને ત્રણ સ્થાનમાં અવતારવા વડે ભવચ્છેદના કારણપણે કહે છે
• સૂત્ર-૧૪૪ થી ૧૪૬ :
[૧૪] ઋણ સ્થાન વડે સંપન્ન અણગર અનાદિ, અનંત, દીર્ધમાવિાળા, [5/11].
૧૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચતુરંત સંસાર કાંતારનું ઉલ્લંઘન કરે છે - નિયાણું ન કરીને, સખ્ય દૈષ્ટિપણાઓ, ઉપધાનપૂર્વક શુdનું વહન કરવા વડે.
[૧૪૫] ત્રણ ભેદે અવસર્પિણી કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય. એ રીતે ત્રણ ભેદથી છ આરા પણ કહેવા ચાવ4 Kયમ દૂષમ પર્યત
ત્રણ પ્રકારે ઉત્સર્પિણી કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય. એવી રીતે ત્રણ ભેદથી છ આરસ પણ કહેવા, ચાવતું સુષમસુષમ પર્યા .
[૧૪૬] ત્રણ કારણે આચ્છિન્ન પુલો ચલિત થાય છે - આહારપણે જીવ વડે પુગલો ગ્રહણ કરવાથી, વિકુવા કરવા વડે પુગલો ચલિત થાય, એક સ્થાનથી બીજે સ્થાને મૂકવાથી પુદ્ગલ ચલિત થાય.
ઉપધિ ત્રણ પ્રકારે છે - કર્મ ઉપધિ, શરીર ઉપધિ, બાહ્ય ભાંડ માત્ર ઉપાધિ. એ પ્રમાણે સુસ્કુમારોને કહેવું. એવી રીતે એકેન્દ્રિય અને નૈરચિકને વજીને ચાવતું વૈમાનિક પર્યન્ત કહેવું . - અથવા -
ઉપધિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અચિત્ત મિશ્ર. આ પ્રમાણે નૈરયિક ચાવતું વૈમાનિકોને ત્રણ ઉપધિ કહેવી.
પરિગ્રહ ત્રણ પ્રકારે છે - કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડ મામ પરિગ્રહ. આ ત્રણે અસુરકુમારોને હોય છે, એ પ્રમાણે એકેન્દ્રિય અને નૈરયિકને વજીન ચાવતુ વૈમાનિક પર્યન્ત કહેવું. - અથવા • પરિગ્રહ ત્રણ પ્રકારે છે - સચિત્ત, અસિત, મિશ્ર. આ ત્રણ પરિગ્રહ મૈરવિકથી વૈમાનિક પર્વત છે.
• વિવેચન-૧૪૪ થી ૧૪૬ :
[૧૪] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- આદિ હિત, અનંત, લાંબા માર્ગવાળા, નરકાદિ ગતિરૂપ ચાર સંત-વિભાગો જેના છે, તે ચતુરંત, સંસાર એ જ કાંતાર, તેનું ઉલ્લંઘન કરે. અનાદિકવ આદિ વિશેષણ અરણ્યના પક્ષે પણ વિવા વડે યોજવા. તે આ રીતે - અનાદિ અનંત એવું જે અરણ્ય, તે અતિ મોટું હોવાથી અને દિશા ભેદથી ચતુરંત હોવાથી. નિદાન - ભોગ ઋદ્ધિની પ્રાર્થનાના સ્વભાવરૂપ આર્તધ્યાન, તેનું ત્યાગપણું તે અનિદાનતા, તેના વડે. સમ્યગ્રષ્ટિપણાએ જાણવું. યોગવાહિતાસૂગના ઉપધાન વહન કરવા અથવા સમાધિમાં રહેવું, તેના વડે.
[૧૫] ભવ-સંસારનું ઉલ્લંઘન કાળ વિશેષમાં થાય, આ કારણથી કાલ વિશેષને કહે છે - ચૌદ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - અવસર્પિણીના પહેલા મારામાં ઉત્કૃષ્ટી, ચાર આરામાં મધ્યમાંછેલ્લા આરામાં જઘન્ય છે. એવી જ રીતે સુષમ સુષમાદિમાં પણ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કલ્પવા તથા ઉત્સર્પિણીના દુષમદુષમાદિ ભેદોને ઉકત ભેદથી વિપરીતપણે ઉત્કૃષ્ટ પૂર્વવત્ યોજવું. કાલલક્ષણરૂપ અચેતન દ્રવ્યના ધર્મો હમણાં કહ્યા, તેના સાધચ્ચેથી પુદ્ગલના ધર્મોનું નિરૂપણ કરતાં પાંચ સૂત્રાદિ કહે છે
[૧૪૬] બલ્ગાદિ વડે છેદેલ પુલ સમુદાયથી ચલિત થાય છે જ. તેથી કહે
Page #89
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૪૪ થી ૧૪૬
૧૬૩
છે - અછિન્નપુદગલ. આહારપણાએ જીવ વડે ગ્રહણ કરાતા - જીવ વડે આકર્ષણ કરવાથી પોતાના સ્થાનથી પુદ્ગલ ચલિત થાય છે. એ પ્રમાણે વૈક્રિય માણ-ઑક્રિયકરણ વશવર્તીતાથી ચલિત થાય. એક સ્થાનથી બીજા સ્થાને હાથ આદિ વડે સંક્રમણ કરતા ચલે છે.
જેના વડે જીવ પોષાય છે, તે ઉપધિ. કર્મ એ જ ઉપધિ તે કર્મોપધિ. એ રીતે શરીર-ઉપધિ, બાહ્ય શરીરવર્તી માટીના ભાજન અને માગાયુક્ત - કાંસા આદિના ભાજનો, ભાજન-ઉપકરણ, ભાંડ માત્ર એ જ ઉપધિ તે માંડ માગોપધિ. અથવા ભાંડ* વા, આભરણાદિ, તે જ માબા-પરિચ્છેદ, તે જ ઉપધિ. તેથી બાહ્ય શબ્દનો કર્મધારય કરવો. ચોવીશ દંડકની વિચારણામાં અસુરાદિને ગણે ઉપધિઓ કહેવી. પણ નારક અને એકેન્દ્રિયને વર્જવા. કેમકે તેઓને ઉપકરણનો અભાવ હોય છે. કેટલાંક હીન્દ્રિયાદિને તો ઉપકરણ દેખાય છે, જે આ કારણથી કહે છે - 'જીવ'
fથાય અથવા સયિત ઉપધિ, જેમ પત્થરનું ભાજન, અચિત - વસા આદિ. મિશ્ર - પ્રાયઃ પરિણત પત્થરનું ભોજન. દંડક વિચારણા સુગમ છે. વિશેષ એ કે નાકોને સચિત ઉપધિ શરીર છે, અચિત - ઉત્પત્તિ સ્થાન છે, મિશ્ર-ઉચ્છવાસ આદિ પુદ્ગલ શરીર જ. તેઓને સચેતન, અચેતન, મિશ્રવની વિવેક્ષા છે. તેમજ બીજાઓને માટે પણ આ જાણવું.
પરિગ્રહ ત્રણ ભેદ. આદિ સૂત્રો ઉપધિની માફક જાણવા. વિશેષ એ કે - સ્વીકાર કરાય છે તે પરિગ્રહ-મૂછ વિષય. અહીં આનો આ ચપદેશ ભાગ જ ગ્રહણ કરવા યોગ્ય છે, તે નાક અને એકેન્દ્રિયોને કમદિ જ સંભવે છે, પણ ભાંડાદિ પરિગ્રહ સંભવતો નથી.
પુદ્ગલના ધર્મોનું ઝિવ નિરૂપીને જીવ ધર્મોને ત્રણ સૂત્રો વડે કહે છે• સૂત્ર-૧૪૩,૧૪૮ -
[૧૪] ત્રણ પ્રકારે પ્રણિધાન કહ્યા છે . મનપરિધાન, વચનપણિધાન, કાયમણિધાન. એ પ્રમાણે પંચેન્દ્રિયો ચાવતુ વૈમાનિકોને જાણવા.
સંત મનુષ્યોને ત્રણ સુપ્રણિધાન કહ્યા છે - મનસુખણિધાન, વચન સુપ્રણિધાન, કાયસુપ્રણિધાન... ત્રણ દુણિધાન કહ્યા છે - મનદુuણિધાન, વચનહુણિધાન, કાયદુસ્પણિધાન એ રીતે પંચેન્દ્રિય યાવત વૈમાનિક,
[૧૪] યોનિ ત્રણ પ્રકારે છે . શીત, ઉષ્ણ, શીતોષ્ણ. એ રીતે તેઉકાયને છોડીને બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને સમુર્ણિમ મનુષ્યોને હોય છે... યોનિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અશિd, મિ. એ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને સંમૂર્ણિમ મનુષ્યોને હોય છે... યોનિ ત્રણ પ્રકારે છે - સંવૃત્ત, વિવૃત્ત, મિશ્ર.
1 ... યોનિ ત્રણ પ્રકારે છે - કૂમતા, શંખાવર્તાઈ, વશી. તેમાં કૂewા યોનિ ઉત્તમ પુરુષોની માતાને હોય છે, કૂમwા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ
૧૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરો ગર્ભમાં ઉન્ન થાય છે . અરિહંત, ચકવત, બલદેવ-વાસુદેવ. શંખાવdf યોનિ શ્રી રતનની હોય છે, શંખાવતાં યોનિમાં ઘણાં જીવો અને પુગલો આવે છે, જાય છે . સ્ત્રવે છે અને ઉત્પન્ન થાય છે, પણ તેની નિષ્પત્તિ થતી નથી. delી યોનિ સામાન્ય મનુષ્યોની છે, તેમાં સમાજજનો ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૧૪૩,૧૪૮ :
[૧૪] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પ્રણિધાન - એકાગ્રતા, તે મન વગેરેના સંબંધથી ત્રણ ભેદે છે. તેમાં મનની જે એકાગ્રતા તે મનપણિધાન. એ રીતે વયન પ્રણિધાન અને કાય પ્રણિધાન જાણવું. તે પ્રણિધાન ચોવીશ દંડકમાં સર્વે પંચેન્દ્રિય દંડકોને હોય છે, અન્ય દંડકોને નહીં. કેમકે તેમને ત્રણ યોગનો અભાવ હોય છે. • x - આ પ્રણિધાન શુભ અને અશુભ ભેદરૂપ છે.
તેમાં શુભ પ્રણિધાન ત્રણ પ્રકારે છે, તે સામાન્ય સૂત્ર છે, વિશેષને આશ્રીને તો ચોવીશ દંડકની વિચારણામાં મનુષ્યોને જ, તેમાં પણ સંયતોને જ હોય છે, કેમકે સંયતને ચાત્રિ પરિણામ હોય છે, માટે સૂગમાં આમ કહ્યું છે.
દુષ્ટ પ્રણિધાન - અશુભ મન વગેરેની પ્રવૃત્તિ છે. સામાન્ય પ્રણિધાનવત્ છે.
[૧૪૮] જીવપર્યાયના અધિકારી વિશે થી માંડીને frof યતિ સુધી છેલ્લા સૂર વડે યોનિનું સ્વરૂપ કહે છે - જેને વિશે તૈજસ અને કામણ શરીરી જીવો ઔદાકિ શરીર વડે મિશ્ર થાય છે, તે યોનિ. અર્થાત્ શીતાદિ સ્પર્શવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ. જેમ સામાન્યથી ત્રણ પ્રકારે છે, તેમ ચોવીશ દંડકની વિચારણામાં તેઉકાય વજીને બાકીના એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયોને હોય છે. તેઉકાયને ઉણયોનિ હોવાથી તેનો નિષેધ કરેલ છે. પંચેન્દ્રિય તિર્યયના દંડકમાં અને મનુષ્ય દંડકમાં સંમૂર્ણિમ જીવોને ત્રણ યોનિ હોય છે, બાકીનાને બીજી રીતે હોય છે. કહ્યું છે કે • સર્વે દેવો અને ગર્ભજ મનુષ્ય - તિર્યંચો એક શીતોષ્ણ યોનિવાળા છે, તેઉકાયને ઉણયોનિ છે, નકમાં શીત અને ઉણયોનિ છે બાકીનાને ત્રણે યોનિ હોય છે. બીજી રીતે યોનિનું સૈવિધ્ય કહે છે–
સુગમ છે, વિશેષ એ કે દંડકની વિચારણામાં કેન્દ્રિયાદિને સચિવાદિ ત્રણે યોનિ હોય છે. બીજાઓને બીજી રીતે હોય છે. કહ્યું છે - નાસ્કો અને દેવોને ચોક્કસ અચિત યોનિ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને મિશ્રયોનિ હોય છે. બાકીનાને સચિત્તાદિ ત્રણે પ્રકારની યોનિ હોય છે.
ફરીથી બીજી રીતે યોનિને કહે છે - સંવૃતા - સંકટા, ઘડીના ઘર જેવી, વિવૃતા-ખુલ્લી અને સંવૃત વિવૃતા-ઉભયરૂપ. તેનો વિભાગ આ પ્રમાણે - એકેન્દ્રિય, નૈરયિક અને દેવોને સંવૃત્ત યોનિ છે, વિકલૅન્દ્રિયોને વિસ્તૃત અને ગર્ભજને સંવૃતવિવૃત યોનિ હોય છે. [સંમૂર્ણિમ પંચેન્દ્રિયને વિવૃત્ત.].
કૂમોંnતાદિ ત્રણ ભેદ સુગમ છે. કૂર્મ એટલે કાચબો, તેની જેમ ઉd તે કર્મોન્નતા, શંખની જેમ વર્તવાળી તે શંખાવત, વેશ્યા-વંશજાલીના પાન જેવી તે
Page #90
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૪૬,૧૪૮
૧૬૫
વંશપત્રિકા. વ્યક્રમ એટલે ઉત્પન્ન થવું. બલદેવ-વાસુદેવોનું સાથે રહેવાપણું હોવાથી એકત્વ વિવા વડે ઉત્તમ પુરુષનું ઐવિધ્યત્વ જાણવું. હવે ઇત્યાદિ. યોનિપણાથી જીવો અને જીવને ગ્રહણ યોગ્ય પુદ્ગલો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ જ વ્યાખ્યા કરે - વિધિમતી - ચ્યવે છે, યતિ - ઉત્પન્ન થાય છે. પૃથગૃજન - સામાન્ય મનુષ્યની ઉત્પત્તિનું કારણ છે.
યોનિ વડે મનુષ્યો કહ્યા. તેના સમાનધર્મી બાદવનસ્પતિકાય કહે છે. • સૂત્ર-૧૪૯,૧૫૦ :
[૧૯] તૃણ [બાદર) વનસ્પતિકાચિક ત્રણ પ્રકારે કહી છે • સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી અને અનંત જીવવાળી.
[૧૫] જંબૂદ્વીપનામક દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે ત્રણ તીર્થો કહેલ છે . માગધ, વરદામ અને પ્રભાસ. એ રીતે ઐરવતમાં પણ ઝિણ તીથી છે.
જંબુદ્વીપનામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં એક-એક ચક્રવર્તી વિજયમાં ત્રણ તીર્થો કહેલા છે . માગધ, વરદમ અને પ્રભાસ. એ પ્રમાણે ધાતકી ખાંડ દ્વીપમાં પૂવદ્ધિમાં પણ છે. પશ્ચિમાદ્ધમાં પણ છે. પુકરવર દ્વીપાદ્ધના પૂવધિમાં પણ છે અને પશ્ચિમમાં પણ છે. [દરેકમાં ત્રણ-ત્રણ તીર્થો છે.)
• વિવેચન-૧૪૯,૧૫૦ -
[૧૪૯] તૃણ વનસ્પતિઓ એટલે બાદર, સંખ્યાતા જીવોવાળા - જેમ નાલિકા બદ્ધ ફલો • જઈ આદિ છે, અસંખ્યાત જીવવાળા - જેમકે • લીમડો, લાંબો વગેરેના મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ છે, અનંત જીવવાળા-પનક આદિ છે.
અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં આ રીતે છે - જે કોઈ નાલિકાબદ્ધ પુષ્પો છે તે સંખ્યાત જીવવાળા છે, નિહ તેમજ તેવા પ્રકારના બીજા પણ અનંત જીવવાળા જાણવા. ૫દાઉત્પલ-નલિન-સુભગ-સૌગંધિક-અરવિંદ-કોકનદ-શતપત્ર-સહમ્રપત્ર-કમલોના બટબહારના ગો-કણિકા-અંદરના પગો-કેશરા-મિંજા તે દરેક એક એક જીવવાળા છે. લીંમડો-આમ-જાંબૂ-કોસાંબ-શાલ-અંકોલ-પીલુ,-શાલૂક-સલ્લકી-મોયડી-માલુક-બકુલપલાશ-કરંજ ઇત્યાદિ તેના મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, કુંપણ એ અસંખ્ય જીવવાળા છે, દરેક પત્રો એકૈક જીવવાળા છે અને તેના પુષ્પો પ્રાયઃ અનેક જીવવાળા છે. તથા ફળો એક અસ્થિવાળા છે.
હમણાં વનસ્પતિઓ કહી. તે જળાશ્રયી છે, જળાશ્રયરૂપ તીર્થોને કહે છે, સાક્ષાત્ અને અતિદેશથી કહેલા ૧૫-સૂત્રો સુગમ છે. કેવલ ચક્રવર્તીઓને સમુદ્ર અને શીતાદિ મહાનદીઓમાં ઉતારવા રૂપ તે તીર્થોના નામવાળા દેવોના નિવાસભૂત તીર્થો છે. તેમાં ભારત અને ઐરવત ક્ષેત્રને વિશે તે તીર્થો પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં ક્રમશઃ માગધ, વરદામ, પ્રભાસ નામે છે. વિજયોને વિશે તો સીતા, સીતોદા મહાનદીમાં પૂર્વાદિ ક્રમે જાણવા.
જંબૂઢીપાદિમાં મનુષ્યોગમાં તીર્થો કહ્યા છે. હવે તે મનુષ્ય ક્ષેત્રમાં જ રહેલ
૧૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્રણ સ્થાનને ઉપયોગી કાળનું સાક્ષાત્, અતિદેશથી નિરૂપણ
• સૂત્ર-૧૫૧ :
૧-જંબુદ્વીપ નામક દ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમા આરામાં ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ હતો. -- એ રીતે અવસર્પિણીમાં પણ કહેલ છે. • • આગામી ઉત્સર્પિણીમાં પણ એ પ્રમાણે જ કાલમાન થશે. - ૪ થી ૯૯ એ રીતે ધાતકી ખંડના પૂર્તિમાં અને પશ્ચિમાદ્ધિમાં પણ કહેવું. -૧૦ થી ૧૫- એ રીતે પુરવટદ્વીપાદ્ધના પૂર્વ-પશ્ચિમમાં કહેવું.
-૧- જંબુદ્વીપ નામક દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામક આરામાં મનુષ્યો ત્રણ ગાઉની ઊંચાઈવાળા હતા અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ પાળ્યું. -- આ પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં જાણવું. *3- આગામી ઉત્સર્પિણીમાં પણ એમ જ જાણવું. •૪- જંબૂદ્વીપમાં દેવકુર-ઉત્તરકુરમાં મનુષ્યો ત્રણ ગાઉ ઉંચા છે અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ પાળે છે. એ પ્રમાણે ચાવતું પુષ્કરવર હીપાદ્ધ છે.
જંબુદ્વીપદ્ધીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને - થશે. તે આ પ્રમાણે * અરિહંત વંશ, ચક્રવતવંશ, દસાર વંશ. એવી રીતે યાવત પુષ્કરધરદ્ધીપાઈના પશ્ચિમાદ્ધમાં જીણવું. - - જંબુદ્વીપના ભરત, ઐરવતમાં એક એક અવસર્પિણી, ઉત્સર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરષો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. * અરિહંત, ચક્રવતી, બલદેવ-Mાસુદેવ. એ પ્રમાણે ચાવત પુરવરદ્વીપાર્વના પશ્ચિમાર્કમાં જાણવું. • • ઝણ યથાયુષ્યને પાળે છે - અરિહંત ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ - - ત્રણ મળમાયુને પાળે છે - અરિહંત, ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ.
• વિવેચન-૧૫૧ -
સૂત્ર સુગમ છે. પણ ‘v=' શબ્દથી અવસર્પિણીકાળના, વર્તમાનત્વથી અતીત ઉત્સર્પિણીવત્ હોલ્યા એમ ચપદેશ ન કરવો, પણ ‘પન્ન' એમ વ્યપદેશ કરવો જિંબૂદ્વીપમાં” એ આદિ સૂત્રથી આરંભીને છેલ્લા સૂગ વડે કાળના ધર્મો કહેલ છે. જે સુગમ છે. વિશેષ એ કે - યથાયુષ્ય એટલે કે નિરૂપકમથી હોવાથી યથાયુષ્યને પાળે છે અને વૃદ્ધત્વનો અભાવ હોવાથી મધ્યમાયુને પાળે છે.
આયુષ્ય અધિકારથી હવે કહે છે– • સૂત્ર-૧૫ર થી ૧૫૪ :[૧પર) ભાદર તેઉકાચિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિ કહી છે. ભાદર વાયુકાયિકોની સ્થિતિ ઉકૃષ્ટથી ૩ooo વર્ષ પ્રમાણ છે.
[૧૩] હે ભગવન શાલી, વીહિ, જવ, જવજવ,આ ધાન્યોને કોઠામાં નાખેલા, પાવામાં રાખેલા, મંચો પર સ્થાપેલા, માળ ઉપર રાખેલા, ઢાંકણ મૂકી લીંપીને રાખેલા, ચોતરફ લીમ્પલ, લંકિત કરેલા, મુદ્રિત કરેલા, ઢાંકેલા એવા
Page #91
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૫૨ થી ૧૫૪
૧૬૩
૧૬૮
ધાન્યોની કેટલો કાળ સુધી યોનિ રહે છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મહત, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી. ત્યારપછી યોનિ વણદિથી પ્લાન થાય છે, પછી યોનિ વંસ અભિમુખ થાય છે, પછી યોનિ નાશ પામે છે, પછી તે બીજ બીજ થાય છે પછી યોનિનો વિચ્છેદ-ભાવ થાય છે.
[૧૫૪] બીજી શર્કરાપભા પૃedીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ કહી છે. ત્રીજી વાલુકાપભામાં નૈરયિકોની જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ છે.
• વિવેચન-૧૫૨ થી ૧૫૪ :[૧૫] સૂત્ર સ્પષ્ટ છે. સ્થિતિ અધિકારથી જ આ બીજો અધિકાર કહે છે -
[૧૫]] અથ શબ્દ પ્રશ્નાર્થે છે. મને - કલ્યાણ, સુખના હેતુથી કલ્યાણરૂપ અને સુખરૂપ છે. કહે છે - ર ધાતુ કલ્યાણ, સુખના અર્થમાં છે. તેનાથી “ભદંત” શબ્દ સિદ્ધ થાય છે, ભદેલ શબદ કલ્યાણ અને સુખ અર્થમાં છે. કલ્ય એટલે આરોગ્ય. અથવા સિદ્ધો કે સિદ્ધિના માર્ગને ભજે છે, સેવે છે. તેના અભિલાષી વડે સેવાય છે માટે તે ભર્જત છે. કહ્યું છે કે
અથવા જન્ એટલે સેવા, તેથી ‘ભનંત રૂપ થયું ઇત્યાદિ પૂર્વવત. અથવા fa - દીપે છે, પ્રનતે • દીપે છે અથવા જ્ઞાન, તપ અને ગુણની શોભા વડે જે શોભાયમાન છે તે જ ભાત કે ભાજd. • x • અથવા ભાજંત તે આચાર્ય - ૪ - અથવા પાન - મિથ્યાત્વ આદિથી હિત - તેમાં ત રહેલ. અથવા ખાવાનું એટલે ઐશ્વર્યયુકત. કહ્યું છે કે • x • ભવ-સંસાના અથવા ભય-નાસના અંતનો હેતુ હોવાથી ભવાંત અથવા ભયાંત. •x• અહીં મન વગેરે શબ્દોના સ્થાનમાં પ્રાકૃતપણાથી આમંત્રણના અર્થે અંતે એ પદ સાધવા યોગ્ય છે. તેથી તે શબ્દથી મહાવીર પ્રભુને આમંત્રણ કરી ગૌતમે કહ્યું
શાલી - કલમ આદિના ચોખા વિશેષ બાકી વીહિ આદિ સામાન્ય છે. જવજવ - જવ વિશેષ તેને કહેવા વડે પ્રત્યક્ષ ધાન્યોને કોઠારમાં નાખવા માટે સારી રીતે જે રક્ષણ કરાયેલા તે કોઠગુપ્ત તેઓને, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે - પલ્ય એટલે વાંસની સાદડી આદિથી કરાયેલ ધાન્યનો આધાર વિશેષ. મંચ - એટલે થાંભલાની ઉપર સ્થાપિત વાંસના કટક વગેરે વગે. માલક-ગૃહનો ઉપરનો ભાગ-માળ જાણવો. કહ્યું છે કે • ભીંત રહિત હોય તે માંયો અને ઘર ઉપર જે હોય તે માળ કહેવાય છે. દસ્વાજાના ભાગે ઢાંકેલ, છાણ આદિથી લીધેલ તે અવલિd. ચોતરફથી લિંપાયેલા તે લિપ્ત. રેખાદિ વડે લાંછિત કરેલ, માટી વગેરેથી મુદ્રિત કરેલા, ઢાંકેલા
- કેટલો કાળ, જેમાં અંકુર ઉત્પન્ન થાય છે તે યોનિ રહે છે ? ત્યારપછી યોનિ પ્લાન થાય છે એટલે વર્ણાદિ વડે હીન થાય છે, નાશની સન્મુખ થાય છે, ક્ષય પામે છે. તેનું બીજ અબીજ થાય છે. વાવવા છતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતાં નથી. • x• ત્યારબાદ યોનિનો વિચ્છેદ થાય છે એમ મેં તથા અન્ય કેવલિઓએ કહ્યું છે. શેષ સ્પષ્ટ છે. સ્થિતિ અધિકારથી જ બીજું સૂત્ર કહે છે–
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૧૫૪] રોચ્ચે. આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે - બીજી પૃથ્વીમાં - શર્કરા પ્રભામાં એ રીતે બધે જોડવું. સર્વ પૃથ્વીમાં આ સ્થિતિ છે - સાતે નકમાં અનુક્રમે - એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ, તેત્રીશ સાગરોપમ સ્થિતિ ઉત્કૃષ્ટથી છે. જે પહેલી નાકની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજી નરકની જઘન્ય સ્થિતિ કહી છે. • x • ચાવતું પહેલી નરકની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે.
નક પૃથ્વીના અધિકાથી નક અને નાકનું વિશેષ નિરૂપણ• સૂગ-૧૫૫ થી ૧૫૭ :
[૧૫] પાંચમી ધૂમખભા પૃથ્વીમાં ત્રણ લાખ નકાવાયો છે. ત્રણ પૃedીમાં નૈરચિકોને ઉષ્ણવદના કહી છે - પહેલી, બીજી, ત્રીજી નરકમાં. ત્રણે પૃedીમાં નૈરસિકો ઉષ્ણ વેદના અનુભવતા વિચારે છે . પહેલી, બીજી, ત્રીજીમાં.
[૧૫૬] લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા, સમાન પવાળા, દિશા-વિદિશા વડે સમાન છે - આપતિષ્ઠાન નક, જંબૂદ્વીપનામક દ્વીપ, સવથિસિદ્ધ વિમાન. લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા, સમાન પાવાળા, દિશ-વિદિશાથી સમાન કહેલ છે . સીમંતક નારકાવાસ, સમયમ, ઈષપામારા પૃdી.
[૧૫] ત્રણ સમુદ્રો સ્વભાવથી ઉદકસવડે યુકત કહેલ છે . કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ... મણ સમુદ્રો ઘણાં મત્સ્ય, કાચબાના પત્ર સ્થાનો કહેલા છે - લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ.
• વિવેચન-૧૫૫ થી ૧૫૩ :
[૧૫૫] સૂત્ર સુગમ છે. કેવલ - ત્રણ ભૂમિના ઉણ સ્વભાવથી, ગણ ભૂમિમાં નારકો ઉમ્ર વેદનાવાળા છે. અથતિ નૈરયિકો ઉણવેદના પ્રત્યે અનુભવ કરતા વિચરે છે. તેઓને તે વેદનાનું સાતત્ય દેખાડવા માટે છે. નરકમૃથ્વીના ક્ષેત્ર સ્વભાવોનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, હવે ક્ષેત્રના અધિકારથી ત્રણ સ્થાનમાં અવતારવાળા ફોન વિશેપના સ્વરૂપનું નિરૂપણ કરવા કહે છે
[૧૫૬] લોકમાં ત્રણ વસ્તુ લાખ યોજનના પ્રમાણપણાથી તુલ્ય છે, કેવલ પ્રમાણથી જ અહીં સમપણું નથી, પણ ઉત્તર-દક્ષિણપણાથી વ્યવસ્થિતપણે સમશ્રેણિત વડે પણ સમાન છે. તેથી કહે છે - ડાબા અને જમણા પડખાઓનું સમાનપણું છે - સમ પડખાંપણે સમાન એ અવ્યયીભાવ સમાસ થયો છે, * * * તથા પ્રતિદિશાવિદિશાના સમાનપણાથી સપ્રતિદિકુ, તે વડે - સમાન દિશાપણે એવો અર્થ છે. સાતમી નકમાં પાંચ નરકાવાસની મધ્ય અપ્રતિષ્ઠાન નામે નકાવાસ છે. જંબુદ્વીપ સર્વે દ્વીપો માગે છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનવર વિમાનો મળે છે. સીમંતક નારકાવાસ પહેલી નરકના પહેલા પાવડાને વિશે નક્કેન્દ્રક ૪૫-લાખ યોજન પ્રમાણવાળો છે.
સમય-કાલની સત્તા વડે ઓળખાતું જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર-મનુષ્યલોક. ઈષઅભ, આઠ યોજનાનું જાડાઈપણું અને ૪૫-લાખ યોજનની લંબાઈ-પહોળાઈથી પુદ્ગલોનો સમૂહ જેનો છે તે ઇષત્ પ્રાગુભારા આઠમી પૃથ્વી છે, શેષ પૃથ્વીઓ
Page #92
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૫૫ થી ૧૫૦
૧૬૯
૧૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
રનપ્રભાદિ મહાપાભાસ છે, કેમકે તેનું ૧,૮૦,ooo યોજન જાડાઈપણું છે. તે આ રીતે • પહેલી ૧,૮૦,૦૦૦, બીજી ૧,૩૨,૦૦૦, ત્રીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,૦૦૦, પાંચમી - ૧,૧૮,૦૦૦, છઠ્ઠી - ૧,૧૬,000, સાતમી - ૧,૦૮,000 યોજનની જાડી છે. વિઠંભ તે નકપૃથ્વીના ક્રમ વડે એક રાજથી આરંભીને સાત રાજ પ્રમાણ છે. અથવા થોડી નીચે નમેલ હોવાથી ઈષ પ્રાભાસ છે.
[૧૫] સ્વભાવથી ઉદકરસ વડે યુક્ત, ક્રમથી બીજા-ત્રીજો-છેલ્લો છે. પહેલોબીજો-છેલ્લો સમુદ્ર ઘણાં જલચર જીવોવાળા છે અને બીજા સમુદ્રો તો અા જળચરવાળા છે. કહ્યું છે કે - લવણ ઉદકરસોમાં મહોરાગ, મત્સ્ય, કાચબા કહ્યા છે, બીજા સમુદ્રોમાં તે થોડા છે, પણ મસ્યરહિત નથી. વળી બીજું પણ કહે છે - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ સમુદ્રમાં મસ્યો હોય છે. બાકીના સમુદ્રોને વિશે મત્સ્યો, મગરો હોતા નથી. અહીં પ્રાયઃ શબ્દ છે. તે શા માટે ? તેનું સમાધાન કરતા કહે છે - પૂર્વે મસ્યો નથી તેમ બહુત્વની અપેક્ષાએ કહ્યું, પણ મત્સ્યનો સર્વથા નિષેધ નથી. અર્થાતુ બીજા સમદ્રોમાં પણ થોડાં મસ્યો છે, તે મત્સ્ય રહિત કહેલા નથી.
ક્ષેત્રના અધિકારી અપતિષ્ઠાન નકમાં ઉત્પન્ન થનારને કહે છે– • સૂત્ર-૧૫૮ થી ૧૬૦ -
[૧૫૮) લોકમાં શીલરહિત, વતરહિત ગુણરહિત, મયદિારહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત ગણ મનુષ્યો મૃત્યુ અવસરે મરણ પામીને નીચે સાતમી પૃdીમાં પ્રતિષ્ઠાન નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય છે - રાજ, માંડલિક, મહારંભી કૌટુંબિક... લોકમાં સારા શીલવાળા, સારા વ્રતવાળા, ગુણસહિત, મયદિ સહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ સહિત એવા ગણ મનુષ્યો મૃત્યસમયે મરણ પામીને સવસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે - કામભોમ છોડનારા રાજાઓ, સેનાપતિઓ, પ્રશસ્તર [શિક્ષાદાતા.
[૧૫૯] બ્રહwલોક અને તંતક કક્ષામાં વિમાનો ત્રણ વર્ણવાળા કહ્યા છે - કાળા, લીલા, રાતા... અનિત-પાણત-આરણ-ટ્યુત કલે દેવોના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી ત્રણ હાથ ઉંચા કહેલા છે.
[૧૬] ત્રણ પ્રજ્ઞપ્તિઓ કાલે ભણાય છે - ચંદ્રપજ્ઞપ્તિ, સૂર્યપ્રાપ્તિ, દ્વીપસાગર પતિ.
• વિવેચન-૧૫૮ થી ૧૬o -
(૧૫૮] ત્રણ વગેરે શુભ સ્વભાવરહિત - દુ:શીલ તેનું જ વર્ણન કરે છે, નિર્વત-પ્રાણાતિપાતાદિથી અવિરત. નિર્ગુણ - ઉત્તરગુણનો અભાવ. નિમેર-સ્વીકૃત્. પ્રતિજ્ઞાનું પાલન ન કરતા-નિર્મદ. પ્રત્યાખ્યાન-નાકાવાસી આદિ, પૌષધ-અષ્ટમી આદિ પર્વદિને ઉપવાસ-ભોજનનો ત્યાગ કરવો. તે બંનેથી રહિત તે નિપ્રત્યાખ્યાન પૌષધોપવાસી. કાલમાસ-મરણકાળ. કાલ-મરણ. નૈરયિકપણે - પૃથ્વી આદિની વ્યવછેદને માટે, કેમકે ત્યાં એકેન્દ્રિયપણે બીજા જીવો પણ ઉત્પન્ન થાય છે. તેમાં
રાજા-ચકવર્તી-વાસુદેવ, માંડલિક-બાકીના રાજાઓ, મહાભી-પંચેન્દ્રિયાદિનો ઘાત કરનારા કર્મકારી કુટુંબીઓ.
અપ્રતિષ્ઠાનની સ્થિતિ આદિની સમાનતાથી સર્વાર્થસિદ્ધમાં જે ઉત્પન્ન થાય છે, તે કહે છે : સૂત્ર સુગમ છે. રાજાઓ પ્રતીત છે, પરિત્યક્ત કામભોગ એટલે સર્વવિરત, આ વાક્ય બંને ઉત્તરપદમાં પણ જોડવું. સેનાપતિ એટલે સૈન્ય નાયકો, પ્રશાખા એટલે લેખાચાર્ય કે ધર્મશાસ્ત્ર પાઠક. અનંતરોકત સવિિસદ્ધવિમાન સાધચ્ચેથી વિમાનાંતર કહે છે
[૫૯] આ પ્રમાણે કૃષ્ણ, નીલ, ક્ત આ ત્રણ વર્ણો આ સૂત્રમાં કહ્યા છે - સ્થાનાંતરમાં તો ક્ત, પિત્ત અને શુક્લ પણ કહ્યા છે. કેમકે - કહ્યું છે કે - સૌધર્મ અને ઇશાનમાં વિમાનો પાંચ વર્ણવાળા છે, પછી બન્ને કલામાં ચાવતું સહસાર એક એક વર્ષની હાનિ જાણવી. ઇત્યાદિ - ૪ - વિમાનો દેવના શરીર વડે આશ્રિત છે, તેથી દેવના શરીરનું માન બિસ્થાનકથી કહ્યું. જ્યાં સુધી જન્મ ધારણ કરાય અથવા દેવગતિરૂપ ભવને ધારણ કરે તે ભવધારણીય. એવા જે શરીર તે ભવધારણીય શરીર. આ કથન ઉત્તર વૈક્રિયના નિષેધ માટે છે. કેમકે ઉત્તર વૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી, જઘન્યાદિ વડે નહીં કેમકે ઉત્પત્તિ સમયે ભવધારણીય શરીર અંગુલના અસંખ્યાત ભાગ માત્ર હોય છે. બાકી સુગમ છે.
[૧૬] હમણાં દેવ શરી-આશ્રય વક્તવ્યતા કહી. તે દેવ સંબંધી વક્તવ્યતા પ્રાયઃ ત્રણ ગ્રંથોમાં છે, તેથી તેના સ્વરૂપના કથન માટે કહે છે - “કાળ* - પહેલી -છેલ્લી પોરસીમાં ભણાય છે - ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ જાણવી. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને જંબૂતીપપ્રજ્ઞપ્તિ દર્શાવી નથી કેમકે અહીં ત્રણ સ્થાનક વર્ણન છે. બાકી સ્પષ્ટ છે.
સ્થાન-3 - ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #93
--------------------------------------------------------------------------
________________
3/ર/૧૧
૧૩૧
૧ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
છે
સ્થાન-૩ ઉદ્દેશો-ર છે
• ભૂમિકા :
પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ છે . પહેલા ઉદ્દેશામાં પ્રાયઃ જીવના ધર્મો કહા. અહીં પણ પ્રાયઃ તે જ કહે છે. આ સંબંધે આવેલ [આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે
• સૂત્રન૬૧ -
લોક xણ પ્રકારે છે : નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક..લોક કણ ભેટ છે - જ્ઞાનલોક, દશનલોક, ચાટિમલોક...લોક કણ ભેદે - ઉd, સાધો, તિછલિોક,
• વિવેચન-૧૬૧ -
આ સૂત્રનો સંબંઘ આ છે - ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્ર સ્વરૂપ કહ્યા. તે ચંદ્ર આદિ પદાર્થોના જ આધારભૂત લોકનું સ્વરૂપ કહે છે, એવા સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-કેવલ જ્ઞાનરૂપ પ્રકાશ વડે જે જોવાય તે લોક. નામ, સ્થાપના ઇન્દ્ર સૂત્ર માફક છે, દ્રવ્યલોક પણ તેમજ છે. વિશેષ એ કે જ્ઞશરીર, ભવ્યશરીર ભિન્ન જે દ્રવ્યલોક તે ઘમસ્તિકાયાદિ જીવ-જીવરૂપ, રૂપી-રૂપી, સપ્રદેશ અને અપ્રદેશરૂપ દ્રવ્યો જ અને દ્રવ્યો એ જ લોક તે દ્રવ્યલોક
કહ્યું છે કેx• નિત્ય, અનિત્ય જે દ્રવ્ય છે તે તું જાણ. ત્રણ પ્રકારે ભાવલોક સંબંધે કહે છે • ભાવલોક બે ભેદે છે - આગમથી, નોઆગમથી તેમાં આગમથી લોકના પર્યાલોચનમાં ઉપયોગ અથવા તે ઉપયોગથી અનન્યપણાથી પુરુષ-જીવ અને નોઆગમથી સૂત્રોકત જ્ઞાનાદિ. 'નો' શબ્દનું મિશ્ર. વયનપણું છે. આ જ્ઞાનાદિ ત્રણ પ્રત્યેક અન્યોન્ય સાપેક્ષ છે, તે માત્ર આગમ કે અનાગમ નથી. તેમાં જ્ઞાન એવો જે લોક તે જ્ઞાનલોક. તેની ભાવલોકતા ફાયિક, લાયોપથમિક ભાવરૂપપણાથી છે, ક્ષાયિકાદિ ભાવોને ભાવલોક વડે કહેલ હોવાથી, કહ્યું છે કે • ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સાન્નિપાતિક એ છ પ્રકારે ભાવલોક છે. એવી રીતે દર્શનલોક, ચામિલોક પણ જાણવા... • હવે ત્રણ પ્રકારે ફોટલોક સંબંધે કહે છે
અહીં બહુ સમ ભૂમિ ભાગમાં રત્નપ્રભાના ભાગમાં મેરુ મધ્યે આઠ ચકપ્રદેશરૂપ ‘ચક' હોય છે, તે રુચક ગાયના સ્તનના આકારે છે. તેના ઉપના પ્રતરના ઉપર ૯૦૦ યોજન પર્યન્ત જ્યાં સુધી જ્યોતિગ્રકનું ઉપનું તલ છે ત્યાં સુધી તિછલિોક છે, તેનાથી ઉપર ઉdભાગમાં સ્થિત હોવાથી ઉદર્વલોક, કંઈક ન્યૂનત સાત રાજ પ્રમાણ છે. ચકની નીચેના પ્રતરમાં ૯૦૦ યોજન સુધી નીચે તિલોક છે, ત્યાંથી નીચે સાધિક સાતરાજ પ્રમાણ અધોલોક છે. અધોલોક અને ઉદર્વલોક મણે ૧૮૦૦ યોજના પ્રમાણ તિર્ય ભાગ સ્થિત હોવાથી તિલોક છે. ક્ષેત્ર-શ્લોકની વ્યાખ્યા બીજી રીતે
અથવા ' શબ્દ અશુભવાયી છે, તેમાં ક્ષેત્ર સ્વભાવથી પ્રાયઃ દ્રવ્યોના
અશુભ પરિણામ થાય છે, તેથી અશુભલોક-અપોલોક કહ્યો છે. જે ઉપર રહેલ છે, તે ઉદર્વલોક અથવા ઉર્વશબ્દ શુભવાયક છે. તેથી શુભ ક્ષેત્ર ઉર્વોત્ર છે. દ્રવ્યોના ગુણો શુભ પરિણામી ઉપજતા હોવાથી તે ઉદdલોક કહેવાય છે. મધ્યમ સ્વભાવી ક્ષેત્ર તે તિર્ય, વચન પર્યાયચી આમ કહ્યું. અથવા તિર્યક્ એટલે વિશાળ, તેથી તે તિલોક કહેવાય છે.
લોકના સ્વરૂપનું નિરૂપણ કરીને તેમાં રહેલ ચમરાદિની પર્વદા કહે છે• સૂર-૧૬૨ :
અસુરેનદ્ર અસુરકુમાર સશ ચમની જણ હા કહી છે • સમિતા, ચંડા અને જયા. સમિતા અત્યંતર છે, ચંડા મધ્યમ છે અને જયા બાા છે.
અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના સામાનિક દેવોની જણ પદિત છે - તે આ સમિતા વગેરે ચમમી માફક શwતી. એ રીતે માર્જિકોની પણ જણવી..લોકપાલોની ત્રણ પરિષદ્ - મુંબા, કુટિતા અને પવઈ. એ રીતે અમહિણીઓની પણ જાણવી. બલીન્દ્રની - યાવતુ • ગમહિણીની તેમજ છે.
ધરણેન્દ્રની, સામાનિકની, પ્રાયશિકોની સમિતા, ચંડા, જાતા ત્રણ પરિષદ છે. લોકપાલની અને ગ્રામહિણીઓની ઈશા, મુદિતા, દેઢા ણ છે. ધરણેન્દ્રની માફક બીજ ભવનવાસીઓની પરિષદો ગણવી..
પિશારોદ્ર પિશાચરાજ “કાલ'ની ત્રણ પરિષદ્ કહી છે • ઈશા, ગુટિતા, અને ઢરથા. એ રીતે સામાનિક અને અગમહિણીની પણ ત્રણ પરિષદ્ છે. એવી રીતે યાવત ગીતરતિ અને ગીતયશાની ત્રણ પરિષદ્ ાણવી.
- જ્યોતિન્દ્ર જ્યોતિષ સજાની ત્રણ પરિષદ્ કહી છે - તુંબા, કુટિતા અને પવઈ. એ રીતે સામાનિક અને અગમહિષીની જાણવી. એમજ સૂર્યની પણ જાણવી..દેવેન્દ્ર દેવરાજ શકની ત્રણ પેદા કહી છે • સમિતા, ચંડા, રાયા. જેમ ચમરની કહી તેમ યાવતુ અગમહિષી ત્રણ પર્વદા કહેતી. એ રીતે ચાવતુ ટ્યુન્દ્ર અને લોકપાલ સુધી પણ ત્રણ પરિષદ 1ણવી.
• વિવેચન-૧૬૨ :
સુગમ છે, વિશેષ એ કે - સુરાદિમાં ‘ઇન્દ્ર' શબ્દ ઐશ્વર્યના યોગથી અને તેજઆદિથી રાજા કહેવાય. પરિષદ્ એટલે પસ્વિાર, તે નજીકના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં જે પરિવારરૂપ દેવો અને દેવીઓ અતિ મોટાઈપણાથી પ્રયોજનમાં પણ બોલાવતાં જ આવે છે, તે અત્યંતર પરિષદુ, જે બોલાવ્યા કે ન બોલાવ્યા છતાં આવે તે મધ્યમ પરિષદ્ અને જે ન બોલાવ્યા હોય તો પણ આવે તે બાહ્ય પરિષદ્ જાણવી. તથા જેની સાથે પ્રયોજન હોય તો મંત્રણા કરે તે પહેલી પરિષ, જેની સાથે થયેલ મંત્રણા સંબંધે જ વિચાર કરે છે, તે બીજી પરિષ, જેની સામે નિર્ણિત હકીકત કહેવાય તે ત્રીજી પરિષદ.
સૂત્રમાં પસ્પિષ્માં ઉત્પન્ન દેવો કહ્યા. દેવપણું ધર્મથી પમાય અને ધર્મપ્રાપ્તિ
Page #94
--------------------------------------------------------------------------
________________
૩/૨/૧૬૩
કાળ વિશેષમાં થાય, તેથી કાળ વિશેષ નિરૂપણપૂર્વક તેમાં જ ધર્મવિશેષની પ્રાપ્તિ સંબંધે કહે છે—
૧૭૩
• સૂત્ર-૧૬૩ :
ત્રણ ગામ કહેલા છે - પ્રથમ યામ, મધ્યમ યામ, પશ્ચિમ યામ. તેમાં - તે ત્રણ ગામમાં કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા પામે. જેમકે પ્રથમ યામમાં, મધ્યમ ગામમાં અને છેલ્લા યામમાં. એ રીતે યાવત્ કેવલજ્ઞાનને પામે છે–
ત્રણ વય-અવસ્થા કહી છે - પ્રથમ વય, મધ્યમ વય, પશ્ચિમ વય. અહીં બધુ યામ માફક કહેવું યાવત્ કેવળજ્ઞાન પામે.
• વિવેચન-૧૬૩ :
ત્રણ યામ [પ્રહર] સ્પષ્ટ છે. ફક્ત રાત્રિ અને દિવસનો ચોથો ભાગ તે યામ કહેવાય, જો કે તે પ્રસિદ્ધ છે, તો પણ અહીં ત્રણ ભાગ જ વિવક્ષિત છે. પૂર્વ રાત્રિ, મધ્યમ રાત્રિ, પાછલી રાત્રિને આશ્રીને રાત્રિ ત્રિયામા કહેવાય છે. એ જ રીતે દિવસના પણ ત્રણ ભાગ જાણવા. અથવા ચોથો પ્રહર છે, પણ તેની અહીં વિવક્ષા કરી નથી, કેમકે અહીં ત્રણ સ્થાનકનું વર્ણન ચાલે છે.
એવી રીતે ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - કેવલ બોધિ પામે, મુંડ થઈને ગૃહ છોડી અણગાર પ્રવ્રજ્યા લે, કેવલ બ્રહ્મચર્ચવાસમાં વશે, એ રીતે સંયમ વડે સંયત બને, સંવસ્થી સંવરાય, મતિજ્ઞાન પામે ઇત્યાદિ. જેમ કાલ વિશેષમાં ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ વય વિશેષથી પણ થાય છે, તેથી વચના નિરુપણ કરવાથી ધર્મ વિશેષની પ્રાપ્તિ સંબંધે કહે છે—
ત્રણ વય આદિ સ્પષ્ટ છે. પ્રાણીઓની કાલ વડે કરાયેલ અવસ્થા વય કહેવાય
છે. તે વય - બાલ, મધ્યમ, વૃદ્ધત્વ ભેદથી ત્રણ પ્રકારે છે. વયલક્ષણ આ છે - સોળ વર્ષ સુધી બાલ હોય છે અર્થાત્ જ્યાં સુધી ક્ષીરાન્નમાં વર્તે છે, ત્યાં સુધી બાલ કહેવાય છે, મધ્યમ વય ૭૦ વર્ષ સુધી, તેથી ઉપરની વયના વૃદ્ધ કહેવાય છે. બાકી પૂર્વની માફક જાણવું.
ઉક્ત ધર્મ-વિશેષ ત્રણ પ્રકારે છે - બોધિ શબ્દના કથનો, બોધિવાળા, બોધિના વિપક્ષભૂત મોહને. મોહવાળાને ચાર સૂત્રો વડે કહે છે–
- સૂત્ર-૧૬૪,૧૬૫ ઃ
[૧૬૪] ૧- બોધિ ત્રણ ભેદે છે - જ્ઞાનબોધિ, દર્શનબોધિ, સાત્રિંબોધિ -૨- બુદ્ધ ત્રણ ભેદે છે - જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ, ચાસ્ત્રિબુદ્ધ. -૩- એ રીતે મોહ અને -૪- મૂઢના [પણ જ્ઞાનાદિ ત્રણ-ત્રણ ભેદો જાણવા.]
[૧૧૮] ત્રણ પ્રકારે પ્રવજ્યા [દીક્ષા) કહી છે - આલોક પ્રતિબદ્ધા, પરલોક પ્રતિબદ્ધા, ઉભયલોક પ્રતિબદ્ધા...વળી ત્રણ પ્રકારે પદ્મજ્યા કહી છે - પુરતઃ પ્રતિબદ્ધા, માર્ગતઃ પ્રતિબદ્ધા, ઉભયતઃ પ્રતિબદ્ધા...વળી પ્રવજ્યા ત્રણ ભેદે છે - પીડા ઉપજાવીને, બીજે સ્થળે લઈ જઈને, બૌધ આપીને...પ્રવજ્યા ત્રણ ભેટે છે
૧૭૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
- વિપાત પ્રવજ્યા, આખ્યાત પ્રવજ્યા, સંગાર પ્રવજ્યા. • વિવેચન-૧૬૪,૧૬૫ -
[૧૬૪] સૂત્ર સરળ છે. બોધિ એટલે સમ્યગ્બોધ, અહીં ચાસ્ત્રિ, બોધિનું ફળ હોવાથી બોધિ કહેવાય છે. અથવા જીવના ઉપયોગરૂપ હોવાથી ચાસ્ત્રિ બોધિરૂપ છે.
બોધિ વિશિષ્ટ પુરુષો ત્રણ પ્રકારે છે - જ્ઞાનબુદ્ધ ઇત્યાદિ.
બોધિ અને બુદ્ધની માફક મોહ અને મૂઢના ત્રણ ભેદ કહ્યા. તેથી મોહ ત્રણ ભેદે છે - જ્ઞાનમોહ વગેરે. મૂઢ ત્રણ ભેદે છે - જ્ઞાનમૂઢ ઇત્યાદિ. ચાસ્ત્રિબુદ્ધ પૂર્વે કહ્યા છે. તેઓ પ્રવ્રજ્યા લેવાથી હોય, તેથી હવે પ્રવ્રજ્યાના ભેદો કહે છે–
[૧૬૫] ચાર સૂત્રો સુગમ છે. પ્રવ્રજન એટલે ગમન-પાપથી ચાસ્ત્રિના વ્યાપાર પ્રતિ જવું તે પ્રવ્રજ્યા. ચરણયોગમાં જવું તે મોક્ષગમન જ છે. - X - X - કેમકે
કારણમાં કાર્યનો ઉપચાર છે. (૧) ઇહલોક પ્રતિબદ્ધા - આ લોક સંબંધી ભોજન આદિ કાર્યાર્થે દીક્ષા. (૨) પરલોક પ્રતિબદ્ધા - જન્માંતરે કામ આદિ ઇચ્છાવાળાને છે અને (૩) દ્વિધા પ્રતિબદ્ધા - આલોક પરલોક પ્રતિબદ્ધ, ઉભયાર્થીને છે.
(૧) પુરતઃ એટલે આગળથી - ભાવિમાં દીક્ષા લેનાર શિષ્યાદિને વિશે વાંછા, તે રૂપ પ્રતિબદ્ધ. (૨) માર્ગતઃ - પછીથી સ્વજનાદિમાં સ્નેહ રહેવાથી (૩) દ્વીધા-બંને પ્રકારે હોય - અથવા - (૧) તુયાવઈત્ત - તુર્ ધાતુ પીડાના અર્થમાં છે. તેથી પીડા ઉપજાવીને જે દીક્ષા દેવાય તે, જેમ સાગચંદ્ર મુનિચંદ્રના પુત્રોને આપી તે. (૨) પ્લાવયિત્વા - બીજે લઈ જઈને આર્યરક્ષિતની માફક જે દીક્ષા દેવાય છે તે. (૩) બુયાવયિત્વા - સમજાવીને અપાય, ગૌતમસ્વામીએ કર્ષકને આપી તે.
- અથવા - (૧) અવપાત - સદ્ગુરુની સેવાથી જે દીક્ષા અપાય તે અવપાત પ્રવ્રજ્યા, (૨) આખ્યાત ગુરુ વડે કહેવાથી લેવાય તે, ફલ્ગુરક્ષિતની જેમ. (૩) સંગા-સંકેતથી જે દીક્ષા લેવી તે. મેતાર્ય મુનિની માફક તે સંગાર પ્રવ્રજ્યા અથવા જ્યારે તું દીક્ષા લઈશ ત્યારે મારે લેવી તે. પ્રવ્રજ્યાવાળા નિર્ણન્ય હોય માટે નિર્ગુન્થ
- સૂત્ર-૧૬૬,૧૬૭ :
[૬૬] ત્રણ નિગ્રન્થો નોસંજ્ઞોપયુક્ત છે - મુલાક, નિર્પ્રન્થ, સ્નાતક.. ત્રણ નિગ્રન્થ સંજ્ઞોપયુક્ત - નોસંજ્ઞોપયુક્ત કહ્યા છે - બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ.
[૧૬૭] ત્રણ શૈક્ષ્મભૂમિ કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. છ માસવાળી તે ઉત્કૃષ્ટ, ચાર માસવાળી તે મધ્યમ, સાત અહોરાત્રવાળી તે ઇન્સ.
ત્રણ સ્થવિરભૂમિ કહી છે - જાતિસ્થવિર, સૂત્રસ્થવિર, પર્યાયસ્થવિર, ૬૦ વર્ષ થયા પછી શ્રમણ નિર્ણન્ય જાતિ સ્થતિ છે, ઠાણાંગ-સમવાયાંગ ધાક શ્રમણ નિગ્રન્થ તે શ્રુત સ્થવિર, ૨૦ વર્ષ દીક્ષા પર્યાયવાળો તે પર્યાય સ્થવિર. • વિવેચન-૧૬૬,૧૬૭ :
બાહ્ય-અત્યંતર ગ્રંથથી રહિત તે નિર્પ્રન્ટ-સંયત. 'નો' એટલે નહીં. સંજ્ઞા
Page #95
--------------------------------------------------------------------------
________________
૩/૨/૧૬૬,૧૬૩
૧૫
૧૭૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જઈને દુર્મના થાય, કોઈ ત્યાં જઈને મધ્યસ્થ રહે. -- ગણ ભેદે પરણો કહ્યા • કોઈ સ્થાને હું જાઉં છું માનીને સુમના થાય, કોઈ સ્થાને હું જાઉં છું એમ માનીને દુમના થાય, કોઈ સ્થાને હું જાઉં એમ માનીને મધ્યસ્થ રહે. -૪પુરો કણ ભેદ છે . એ જ પ્રમાણે હું કોઈ સ્થાને જઈશ એમ માનીને કોઈ સુમના થાય, ઇત્યાદિ.
એ જ પ્રમાણે -- કોઈ હું તે સ્થાને નહીં જઈને - એમ સુમના થાય ઇત્યાદિ. ૬- કોઈ એક “હું તે સ્થાને નહીં જઉં” એમ માનીને સુમના થાય ઇત્યાદિ ત્રણ. -- કોઈ એક “હું તે સ્થાને જઈશ નહીં” એમ માનીને સુમના થાય ઈત્યાદિ ત્રણ. -૮- એ રીતે કોઈ એક આવીને સુમના થાય, -- કોઈ એક આવું છું માનીને સુમના થાય, -૧૦- કોઈ એક “આવીશ” એમ માનીને સુમના થાય. એ રીતે -
[૧૬૯] -૧- જઈને અને ન જઈને -- આવીને અને ન આવીને, - - ઉભા રહીને અને ન ઉભા રહીને, ૪- બેસીને અને ન બેસીને... [૧eo] -૫હણીને અને ન હણીને, -૬- છેદીને અને ન છેદીને, - ભણીને અને ન ભણીને, “૮” બોલીને અને ન બોલીને... [૧૧] -૬- આપીને અને ન આપીને, -૧૦- ખાઈને અને ન ખાઈને, -૧૧- મેળવીને અને ન મેળવીને, -૧ર- પીને અને
એટલે આહારાદિ અભિલાષરૂપ પૂર્વાનુભત સ્મરણ અને ભવિષ્યની ચિંતા વડે ઉપયોગવાળા, નિથી તે નોસંજ્ઞોપયુક્ત. તેમાં (૧) પુલાક - લબ્ધિ વડે જીવી સંયમને અસાર કરનાર, તેના લક્ષણ પછી કહેવાશે. (૨) નિર્ગુન્ય - ઉપશાંત કે ક્ષીણ મોહ. (3) સ્નાતક-ઘાતિ કર્મરૂપ મલના પ્રક્ષાલનથી પ્રાપ્ત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ.
તથા ત્રણ સંજ્ઞોપયુક્ત • નોરંજ્ઞોપયુક્ત એટલે મિશ્રસ્વરૂપવાળા છે. તે કહે છે : સંજ્ઞા-આહારાદિ વિષયા, નોસંજ્ઞા-તેના અભાવવાળી. તે બંનેના ઉપયોગવાળા.
(૧) બકુશ - શરીર, ઉપકરણ, વિભૂષા વડે ચાસ્ત્રિ વા ખરડનાર. (૨) પ્રતિસેવના • મૂલ ગુણાદિ વિષયથી. (3) કષાયકુશીલ - શીલને કુત્સિત કરનાર,
| [૧૬] કેટલાંક નિર્ગળ્યો આરોપિત વ્રતવાળા હોય છે. તેથી વ્રતના આરોપણા કાલ વિશેષને કહે છે - ત્રણ શૈક્ષ્ય આદિ સુગમ છે. મેદ - વિધૂ ધાતુ નિપાદન અર્થમાં છે - ધ્યતે - જેના વડે જે તૈયાર કરાય તે સેધ. અથવા જે શિક્ષાને ભણે તે શૈક્ષ. તેની ભૂમિ - મહાવતારોપણ કાલ લક્ષણા, અવસ્થા પદવીઓ તે સેધભૂમિ અથવા શૈક્ષ ભૂમિઓ. અર્થાત્ ઉત્કૃષ્ટથી છ માસનું ઉલ્લંઘન ન કરે, જઘન્યથી સાત અહોરાત્ર વડે થાય છે. કહ્યું છે કે - શૈક્ષની ત્રણ ભૂમિ છે જઘન્ય સાત અહોરાત્ર ઇત્યાદિ પૂર્વવતુ.
આ શૈભૂમિમાં વ્યવહરોક્ત વિભાગ આ છે - પૂર્વે ઉપસ્થિત પ્રાચીન મુનિ, તે કરણના જય માટે જઘન્યા ભૂમિ હોય, અલબુદ્ધિવાળા અશ્રદ્ધાલુને આશ્રીને છે. માસની ઉત્કૃષ્ટ ભૂમિ હોય, ન ભણેલા અશ્રદ્ધાળુને ચાર માસની મધ્યમ ભૂમિ હોય. ભાવિત - બુદ્ધિમાનને પણ કરણ જયાર્ચે મધ્યમભૂમિ હોય છે.
શૈક્ષ્યનો પ્રતિપક્ષી તે સ્થવિર છે. તેની ભૂમિનું નિરૂપણ કરવા કહે છે - સ્થવિર એટલે વૃદ્ધ, તેની જે ભૂમિ - પદવી, તે સ્થવિર ભૂમિ. સાત - જન્મ, શ્રત - આગમ, પર્યાય - પ્રવજ્યા. તે ત્રણ વડે વિર, તે. અહીં ભૂમિકા અને ભૂમિકાવાળાના અભેદથી જ કહેલ છે. અન્યથા જે ઉદ્દેશ કરાયેલી ભૂમિકા છે તે જ કહેવા યોગ્ય થાય. આ ત્રણેનું ક્રમથી અનુકંપા, પૂજા, વંદન કરવું જોઈએ તેથી જ વ્યવહાર સૂત્રમાં કહ્યું છે
આહાર, ઉપધિ, શય્યા, સંસ્કારક, ત્રસંક્રમમાં કૃતિકર્મ (વંદન કરવું.] અને છંદોનુવર્તન [આજ્ઞાનુસાર વર્તવું] ઇત્યાદિથી જાતિ સ્થવિરની ભક્તિ કરવી. શ્રુત સ્થવિર આવે ત્યારે ઉભા થવું, આસન દેવું ઇત્યાદિ, યોગ્ય આહાર આપવો, પ્રશંસા કરવી, તેનાથી નીચી શય્યામાં રહેવું, આજ્ઞામાં વર્તવું, પૂજવા પયય સ્થવિર આવે ત્યારે - ઉભા થવું, વંદન કરવું, દાંડાનું ગ્રહણ કરવું ઇત્યાદિમાં ગુરના નિર્દેશ સિવાય પણ પ્રવર્તવું. પુરુષ પ્રકારા સ્થવિર કહ્યા. હવે પુરુષો
• સૂ-૧૬૮ થી ૧૭૪ :
[૧૬૮-૧ ત્રણ ભેદે પુરણો કહ્યા - સુમના, દુમના, નો સુમનીનોદુમના. -- ત્રણ ભેદે પુરુષો કહા - કોઈ એક ક્યાંક જઈને સુમના થાય, કોઈક ત્યાં
[૧-૧૩- સૂઈને અને નહીં સૂઈને, -૧૪- લડીને અને ન લડીને, - ૧૫- જીતીને અને ન જીતીને, ૧૬- પરાજીત કરીને અને પરાજીત ન કરીને... [૧૭] -૧૭- શબ્દ, ૧૮- રૂ૫, ૧૯૯ ગંધ, -૨ - રસ, ૨૧- સ્પર્શ [આ પાંચેના બબ્બે ભેદ ત્રણ-ત્રણ સ્થાને ઉપર મુજબ જાણવા. જેમકે - કોઈ એક શબ્દ સાંભળીને સુમના થાય, દુમના થાય કે મધ્યસ્થ રહે, એ રીતે “સાંભળતા”ના ત્રણ ભેદે, “સાંભળીશ”ના ત્રણ ભેદ. પ્રમાણે પ આદિના પ્રત્યેકના છછ આલાવા થાય. કુલ-૧ર૩ન્શયા - તે સ્થાને શીલરહિત પુરુષને ગર્હિત થાય અને શીલવંતને પ્રાપ્ત થાય.
[૧૪] નિ:શીલ, નિર્વત, નિર્ગુણ, નિયદિ, પ્રત્યાખ્યાન - પૌષધોપવાસ રહિતને ત્રણ સ્થાન ગર્હિત થાય છે - લોક જન્મ ગર્હિત થાય, ઉપપાત ગર્હિત થાય અને પછીનો જન્મ પણ ગર્હિત થાય...ત્રણ સ્થાનો સુશીલને, સંવતને, ગુણવાનને, મયદિવાનને, પ્રત્યાખ્યાન પૌષધોપવાસીને પ્રશસ્ત થાય છે • આ જન્મ પ્રશસ્ત થાય, ઉપપત પ્રશસ્ત થાય, આવતો જન્મ પ્રશસ્ત થાય.
• વિવેચન-૧૬૮ થી ૧૩૪ -
[૧૬૮] ત્રણ પ્રકારના પુરુષો. જેને સારું મન છે તે સુમના - હર્ષવાળો, રાગી. એ રીતે દુર્મના - દીનતાદિવાળો - દ્વેષી. નોસમનાનોર્મના - મધ્યસ્થ, સમભાવિ. સામાન્યથી પુરુષના પ્રકારો કહ્યા. એ જ પુરુષોને ગતિ આદિ કિયાની અપેક્ષાએ સૂત્રો
Page #96
--------------------------------------------------------------------------
________________
૩/૨/૧૬૮ થી ૧૭૪
વડે કહે છે. તેમાં ગત્યા - કોઈક વિહાર ક્ષેત્રાદિમાં જઈને - ૪ - કોઈ એક હર્ષિત થાય છે. તેમજ અન્ય કોઈ એક શોચ-દુઃખ પામે છે. અન્ય કોઈ એક સમભાવે રહે છે. આ ભૂતકાળના સૂત્રની જેમ વર્તમાન અને આગામી કાળ સૂત્ર જાણવું. વિશેષ એ કે ખામીતેશે - ઇત્યાદિમાં કૃતિ શબ્દ હેતુ અર્થમાં છે.
વમાંતે - આદિ પ્રતિષેધ સૂત્રો અને આગમ સૂત્રો સુગમ છે. ઉક્ત આલાવા વડે બાકીના સૂત્રો કહેવા. હવે કહેલ-ન કહેલ સૂત્રો પાંચ ગાથા વડે કહે છે– [૧૬૯ થી ૧૭૩] ગૂંતા-જઈને, અનંતા ન જઈને, આગંતા-આવીને, કહ્યા. અનાગંતા - ન આવીને એક સુમન થાય છે, ન આવીને એક દુર્મન થાય છે. ન આવીને એક મધ્યસ્થ થાય છે. આ રીતે - “હું આવતો નથી”ના ત્રણ આલાવા, “હું આવીશ નહીં” એના ત્રણ આલાવા જાણવા.
ત્રિવૃિત્ત - ઉભા રહીને સુમન, દુર્મન અને મધ્યસ્થ થાય છે. એ રીતે હું ઉભો છું, ઉભો રહીશ. અત્રિવ્રુત્તા - ઉભો ન રહીને, અહીં પણ કાળથી ત્રણ સૂત્ર છે. એ રીતે બધે સ્થાને કહેવું. [આ રીતે ત્રણ સૂત્રો કહા. હવે વિશેષ કહે છે
-૪- બેસીને, ન બેસીને. -૫- વિનાશીને, નહીં વિનાશીને. -૬- બે ભાગ કરીને, બે ભાગ ન કરીને. -૭- પદ વાક્યાદિ કહીને, ન કહીને. -૮- કહેવા યોગ્ય કોઈને સંભાષણ કરીને, કોઈને ભાષણ ન કરીને. -૯ આપીને, નહીં આપીને. -૧૦ખાઈને, ન ખાઈને. -૧૧- મેળવીને, ન મેળવીને, -૧૨- પીને, ન પીને, -૧૩- સૂઈને, ન સૂઈને. -૧૪- યુદ્ધ કરીને, યુદ્ધ ન કરીને.
-૧૫- બીજાને જીતીને, ન જીતીને, -૧૬- અતિશય જીતીને કે બીજાના પરિભંગ પ્રાપ્ત કરીને હર્ષિત થાય છે. કેમકે ભાવિમાં વૃદ્ધિ પામનાર શત્રુથી ઘણા પૈસાના વ્યય વડે નિમુક્ત થવાથી અથવા પ્રતિવાદીનો પરાભવ કરીને રાજી થાય છે, કેમકે સંભાવિત અનર્થ વડે મૂકાયેલ હોય છે, - પરાજય ન કરીને. શબ્દાદિ ગાથા સૂત્રથી જ જાણવી. કેમકે ત્યાં તે વિસ્તારી છે.
આ રીતે શત્તા આદિ સૂત્રોક્ત ક્રમથી એક-એક શબ્દાદિ વિષયમાં વિધિ અને નિષેધ વડે દરેકમાં ત્રણ-ત્રણ આલાપક સૂત્રો કાળ વિશેષાશ્રયથી સુમના, દુર્મના, નોસુમનાનોદુર્મના આ ત્રણ પદવાળા કહેવા. તે જ બતાવે છે - શબ્દ આદિનો અર્થ કહ્યો છે, એ રીતે રૂપ, ગંધાદિ કહ્યા છે. જેમ શબ્દમાં વિધિ, નિષેધ વડે ત્રણ ત્રણ આલાપકો કહ્યા, એમજ રૂપાદિના ત્રણ ત્રણ બતાવવા. આ પ્રમાણે કરવાથી જે થાય છે તે કહે છે - એક એક વિષયમાં છ આલાપકો કહેવા યોગ્ય છે. તે શબ્દમાં
૧૭૭
બતાવેલ જ છે. રૂપાદિમાં આ પ્રમાણે - રૂપ જોઈને સુમન, દુર્મન, સમભાવે રહે. એ રીતે હું જોઉં છું, હું જોઈશ. એ રીતે ન જોઈને, નહીં જોઉં છું, જોઈશ નહીં એ રીતે છ ભેદ. એ રીતે ગંધને સૂંઘીને, રસને આસ્વાદીને, સ્પર્શોને સ્પર્શીને છ-છ ભેદો કહ્યા. [૧૭૪] જે સ્થાનો સંગ્રહ સ્થાનમાં કહ્યા છે, તેને વિચારતા કહે છે. ત્રણ સ્થાનો નિઃશીલને એટલે સામાન્યથી શુભ સ્વભાવરહિતને, વિશેષથી પ્રાણાતિપાત આદિથી 5/12
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
નિવૃત્ત ન થઈને, ઉત્તગુણની અપેક્ષાએ નિર્ગુણ, લોક-કુલ આદિની અપેક્ષાએ મર્યાદા રહિતને અને પોિિસ આદિ નિયમ તથા પર્વદિનમાં ઉપવાસરહિતને નિંદનીય
૧૩૮
થાય છે. તે આ રીતે - આલોક એટલે આ જન્મ ગતિ થાય છે, કેમકે પાપની પ્રવૃત્તિ દ્વારા વિદ્વાનો વડે જુગુપ્સિત બને છે. તથા ઉપપાત - અકામ નિર્જરાદિથી જનિત કિલ્બિષિકાદિ દેવભવ કે નકભવમાં - x - ઉપપાત હોય છે. તે કિલ્બિષિક, આભિયોગિકાદિપણે ગર્ભિત થાય છે અને ત્યાંથી ચવીને કે ઉદ્ધર્તીને કુમાનુષ્યત્વ કે તિર્યંચરૂપે ગહિત થાય છે.
ગહિતથી વિપર્યય પ્રશસ્તને કહે છે, તે સૂત્રપાઠથી સિદ્ધ છે.
આ ગતિ અને પ્રશસ્ત સ્થાનો સંસારીને જ હોય છે, તેથી સંસારી જીવનું નિરુપણ કરવા માટે કહે છે–
• સૂત્ર-૧૭૫ :
સંસારી જીવ ત્રણ પ્રકારે છે - સ્ત્રી, પુરુષ, નપુંસક સર્વે જીવો ત્રણ પ્રકારે કહ્યા છે . સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ અથવા સર્વ જીવો ત્રણ પ્રકારે કહ્યા છે . પર્યાપ્તકો, અપર્યાપ્તકો, નોપર્યાપ્તકનોઅતિક.
એ રીતે સમ્યગ્દષ્ટિ - - પરિત્ત, પતિક, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ્ય [એ પ્રત્યેક ત્રણ-ત્રણ ભેટે જાણવા.
• વિવેચન-૧૭૫ :
સૂત્ર સિદ્ધ છે. જીવના અધિકારથી સર્વે જીવોને ત્રણ સ્થાનકના અવતાર દ્વારા છ સૂત્રો વડે કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે :- નોપર્યાપ્તકનોઅપર્યાપ્તક એટલે સિદ્ધ પૂર્વક્રમ વડે સચિદ્ધિ - આદિ અર્ધ ગાથા કહેલ - ન કહેલ સૂત્રના સંગ્રહ માટે છે. સર્વે જીવો ત્રણ પ્રકારે છે - પત્તિ, અપત્તિ, નોપત્તિનોઅપત્તિ. તેમાં પત્તિ એટલે પ્રત્યેક શરીરી, અપરિત્ત તે સાધારણશરીરી. ‘પરિત’ શબ્દનો આગમમાં અર્થ વ્યત્યય છે. સૂક્ષ્મ - જીવો ત્રણ ભેદે છે - સૂક્ષ્મ, બાદર, નોસૂક્ષ્મનોબાદર. આ રીતે સંજ્ઞી અને ભવ્યો વિચારવા, સર્વત્ર ત્રીજા પદમાં સિદ્ધો કહેવા.
આ બધાં જીવો લોકમાં રહેલા છે, તેથી હવે લોકસ્થિતિને કહે છે– - સૂત્ર-૧૭૬ :
લોકસ્થિતિ ત્રણ ભેદે છે - આકાશને આધારે વાયુ છે, વાયુને આધારે ઉદધિ છે, ઉદધિને આધારે પૃથ્વી છે...ત્રણ દિશાઓ કહી છે - ઉર્ધ્વ, આધો, તિ...ત્રણ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે આગતિ, ઉત્પત્તિ, આહાર વૃદ્ધિ, નિવૃદ્ધિ, ગતિશયિ, સમુદ્દાત, કાળસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ [જાણવા]. ત્રણ દિશામાં જીવોને અજીવોનું જ્ઞાન હોય છે - ઉર્ધ્વ, અધો અને તિર્કી. આ રીતે આગતિ આદિ તેર સૂત્રો પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને હોય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
3/ર/૧૭૬
૧૩૯
૧૮૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૧૩૬ :
સૂત્ર સુગમ છે. પણ લોકસ્થિતિ - લોક વ્યવસ્થા - આકાશમાં રહેલો તે આકાશ પ્રતિષ્ઠિત વાયુ • ધનવાત, તનુવાવરૂપ છે. કેમકે બધાં દ્રવ્યોનો આધાર આકાશ છે. ઉદધિ-ધનોદધિ. પૃથ્વી - તમસ્તમપ્રભા વગેરે કહેલ સ્થિતિવાળા લોકમાં દિશાઓને સ્વીકારીને જીવોની ગતિ આદિ હોય છે, માટે દિશાના નિરૂપણપૂર્વક તેમાં ગતિ વગેરે નિરૂપણ કરતા ચૌદ સૂત્રો કહે છે, તે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પૂર્વદિપણે જેના વડે વસ્તુ વ્યવહાર કરાય છે તે દિશા, તે નામાદિ ભેદથી સાત પ્રકારે છે. કહ્યું છે કે
નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, તાપગ, પ્રજ્ઞાપક, સાતમી ભાવદિશા. તે અઢાર ભેદે હોય છે. તેમાં પુદ્ગલ સ્કંધાદિ દ્રવ્યની જે દિશા તે દ્રવ્યદિશા. ક્ષેત્ર-આકાશની દિશા તે ક્ષેત્રદિક. તે આ રીતે - તિલોકના મધ્યમાં આઠ પ્રદેશાત્મક રુચક છે. ત્યાંથી દિશા, વિદિશાની ઉત્પત્તિ થાય છે. તેમાં પૂર્વાદિ ચારે મહાદિશાઓ દ્વિપદેશવાળી આદિમાં અને પછી બળે પ્રદેશની વૃદ્ધિ હોય છે. અનુદિશા એકપદેશવાળી અને અનુતર છે. ઉર્વદિશા, અધોદિશા તો ચાર પ્રદેશ આદિમાં અને અનુત્તર એટલે તેટલી જ હોય છે. * * * * *
પૂવદિ ચાર મહાદિશાઓ ગાડાની ઊંધના આકારે સંસ્થિત છે. ચાર વિદિશાઓ મુકતાવલીની જેમ સંસ્થિત છે અને ઉર્વ તથા અધોદિશા એ બે ચકના આકારે સંસ્થિત છે. તે દશ દિશાઓના નામ આ પ્રમાણે - ઐન્દ્રી, આગ્નેયી, ચમા, નૈહતી, વાણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા.
તાપ-સૂર્ય વડે ઓળખાતું જે ક્ષેત્ર તે તાપક્ષેત્રદિ. તે અનિયત છે. તેથી કહ્યું છે - જે દિશામાં સૂર્ય ઉગે છે, તે દિશા તેઓને પૂર્વ હોય છે. આ તાપોત્ર દિશા છે. તેની પ્રદક્ષિણાથી બીજી દિશાઓ પણ જાણી લેવી.
પ્રજ્ઞાપક - આયાર્યાદિકની દિશા આ પ્રમાણે - પ્રજ્ઞાપક જેની સન્મુખ રહે તે પૂર્વદિશા જાણવી, બીજી દિશા તેની જ પ્રદક્ષિણા વડે જાણી લેવી.
ભાવદિશા અઢાર ભેદે છે - પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, મૂલ, સ્કંધ, અગ્ર, પર્વબીજ, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યય, નારક, દેવ, સંમૂર્ણિમ - મનુષ્ય, કર્મભૂમિક મનુષ્ય, અકર્મભૂમિક મનુષ્ય, અંતર્લીપકા. આ અઢાર ભાવદિશાઓ વડે સંસારી જીવો નિયત વ્યપદેશ કરાય છે. અહીં લોગ-તાપ-પ્રજ્ઞાપક દિશા વડે અધિકાર છે. તેમાં તિર્યમ્ ગ્રહણથી પૂર્વાદિ ચાર દિશા જ ગ્રહણ થાય છે. કેમકે વિદિશામાં જીવોના અનુશ્રેણિગામિતાથી કહેવાનાર ગતિ, આગતિ, ઉત્પત્તિનું અઘટમાળપણું હોય છે. બીજા પદોને વિશે વિદિશાના અવિવક્ષિતપણાને કહે છે - છ દિશામાં જીવોની ગતિ વર્તે છે, આદિ. વળી ગ્રંયાંતરમાં પણ આહારને આશ્રીને કહ્યું છે. - X - X -.
૧- ગતિ - પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષાએ મરીને અન્યત્ર જવું તે, પૂર્વે કહેલ
અભિલાપના સુચન માટે છે. ૨ આગતિ- પ્રજ્ઞાપકના નજીકના સ્થાનમાં આવવું. 3વ્યુત્ક્રાંતિ - ઉત્પત્તિ. ૪- આહાર - પ્રતીત છે. ૫- વૃદ્ધિ - શરીરનું વઘવું. ૬ નિવૃદ્ધિ • શરીરની હાનિ, ૭- ગતિપર્યાય - જીવથી ચાલવું તે. ૮- સમુદ્ઘાંત • વેદનાદિ લક્ષણ. - કાલસંયોગ - વર્તનાદિ કાલલક્ષણ કે મરણયોગ.
૧૦- દર્શનાભિગમ - વિધિ આદિ દર્શનારૂપ પ્રત્યક્ષ પ્રમાણ વડે બોધ છે. ૧૧એ રીતે જ જ્ઞાનાભિગમ જાણવો. -૧૨- જીવોના શેયનું અવધિ આદિ વડે જે અભિગમ તે જીવાભિગમ. ત્રણ દિશામાં જીવોનો અજીવ-અભિગમ કહ્યો છે - ઉદd આદિ. એ રીતે સર્વત્ર કહેવું એમ બતાવવા અંત્ય સૂત્રનું પૂર્ણ કથન છે.
જીવાભિગમ સૂત્ર પર્યન્ત સામાન્યથી જીવ સૂત્રો છે. ચોવીશ દંડકમાં તો નારકાદિ પદોને વિશે ત્રણ દિશા, ગતિ આદિ તેર પદોને ત્રણ દિશામાં કહ્યા તેમજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને પણ કહેવું એ ભાવ છે. આમ ૨૬-સૂત્રો થાય.
[શંકા નાકાદિમાં આ તેર પદોનો અસંભવ કેમ છે ?
[સમાધાન નારકાદિ બાવીશ દંડકોના જીવોને નાક, દેવોને વિશે ઉત્પત્તિ અભાવ હોવાથી ઉર્વ-અધોદિશાની વિવક્ષાએ ગતિ-આગતિનો અભાવ છે. તથા દર્શન, જ્ઞાન, જીવ અને અજીવનો અભિગમ ગુણપ્રત્યયવાળા અવધિ વગેરે પ્રત્યક્ષરૂપ ત્રણ દિશામાં ન જ હોય, ભવપ્રત્યય અવધિપક્ષમાં તો નારક, જયોતિક, તિર્ય અવધિવાળા, ભવનપતિ-વ્યંતરો ઉd અવધિવાળા અને વૈમાનિકો અધો અવધિવાળા હોય છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને અવધિ નથી. - -
ગત્યાદિ પદો બસોને જ સંભવે છે, તેથી બસોનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૧૭ :
કસો ત્રણ ભેદ કહ્યા છે . તેઉકાયિક, વાયુકાયિક, ઉદર પ્રસરાણીઓ. ત્રણ ભેદે સ્થાવરો કહ્યા છે - પૃથવીકાયિકો, અપ્રકાયિક, વનસ્પતિકાચિક.
• વિવેચન-૧૦૭ :
સૂત્ર સાટ છે. ત્રાસ પામે તે કસો - ચલન ધર્મવાળા. તેમાં તેઉ-વાયુ ગતિના યોગથી ત્રસ છે. ઉદાર એટલે શૂલ, બસ એટલે બસનામ કમોંદયવર્તી. પ્રાણ-d વ્યક્ત ઉચ્છવાસાદિ પ્રાણયોગથી બેઈન્દ્રિયાદિ, તે પણ ગતિ યોગથી ત્રસ છે.
બસો કહ્યા હવે સ્થાવર કહે છે - સ્થાનશીલ સ્થાવર નામ કર્મોદયથી સ્થાવર, બાકી સ્પષ્ટ છે . • અહીં પૃથ્વી આદિ પ્રાયઃ ગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહનવથી અચ્છેધાદિ સ્વભાવા વ્યવહારથી હોય છે. તેના પ્રસ્તાવથી નિશ્ચય વડે અોધ આદિ આઠ સૂત્રો દ્વારા કહે છે–
• સૂત્ર-૧૮,૧૩૯ :
[૧૮] ૧- ત્રણ ચાર્જીવ કહ્યા છે - સમય, પ્રદેશ, પરમાણુ. એ રીતે - ભેઘ, 3- દાહ, -- આગાહ્ય, -- Mદ્ધ, -૬- મધ્ય, -૭- આuદેશ, -૯- ત્રણ પદાર્થો અવિભાજ્ય કહ્યા છે - સમય, પ્રદેશ પરમાણુ.
Page #98
--------------------------------------------------------------------------
________________
3/ર/૧૩૮,૧૩૯
૧૮૧
[૧૯] -૧. હે આયા શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિભ્યોને આમંત્રિત કરીને એમ કહ્યું - પ્રાણીઓને કોનાથી ભય છે? આયુષ્યમાન શ્રમણો ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થો, શ્રમણ ભગવંત મહાવીરને સમીપ આવે છે, આવીને વંદન, નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને એમ કહ્યું. હે દેવાનુપિયો ! અમે આ અર્થને જાણતા નથી કે દેખતા નથી, તે દેવાનપિયા જો તે અને કહેવા માટે આપને ગ્લાનિ ન થાય તો કહો, અમે આપની પાસે સાંભળવા ઇચ્છીએ છીએ. હે આય! શ્રમણ ભગવત મહાવીરે, ગૌતમાદિ નિજ્યોને આમંત્રીને કહ્યું : છે આયુષ્યમાન શ્રમણો : પ્રાણીઓ દુઃખથી ભય પામે છે. -- -- હે ભગવાન! તે દુ:ખ કોણે કહ્યું? જીવે પ્રમાદ વડે કર્યું - -3- હે ભગવન! તે દુ:ખ કેમ વેદાય? - અપમાદથી.
• વિવેચન-૧૩૮, ૧૩૯ :
[૧૮] ત્રણ અચ્છેદ્ય આદિ. બુદ્ધિ વડે કે છુરી આદિ શસ્ત્રોથી છેદવા માટે અશક્ય છે માટે અચ્છેધ છે. કેમકે છેદવાપણામાં સમયાદિવનો યોગ છે. • સમય • કાળ વિશેષ. પ્રવેશ - ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલોનો અવયવરહિત
શ. પરમાણુ - સ્કંધરહિત પુદ્ગલ. કહ્યું છે - અતીતીક્ષ્ણ શર વડે પણ જે છેદી ન શકાય, ભેદી ન શકાય, તેને જ્ઞાનીઓ પરમાણુ કહે છે. તે અંગુલાદિ પ્રમાણનું મૂળરૂપ છે.
પૂર્વ સૂત્રના અભિલાષને સૂચવતા કહે છે - સોય વગેરેથી અભેધ. અગ્નિક્ષારાદિથી અદાહ્ય. હાથ વડે જેનો અર્ધભાગ ગ્રાહ્ય નથી તે અનદ્ધ, કેમકે બે વિભાગનો અભાવ છે. ત્રણ વિભાગના અભાવથી અમધ્ય છે. આ કારણથી જ કહે છે - અપદેશા તે અવયવરહિત. તેથી જ અવિભાજય-વિભાગ કરવા અશક્ય અથવા વિભાગ વડે બનેલા, તે વિભાગવાળા અને તે વિભાગના નિષેધથી અવિભાગમાં.
[૧૯] પૂર્વસૂત્રમાં કહેલ કસ-સ્થાવર પ્રાણીઓ દુ:ખથી ભીરુ હોય છે માટે એના કથન દ્વાર વડે કહે છે - સૂગ સુગમ છે. પાપકર્મોથી દૂર ગયા છે, તે આર્ય તેને સંબોધનમાં હે આર્યો ! આ અભિલાપ વડે આમંત્રણ કરે, એ સંબંધ છે. શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિર્મન્થોને, આગળ કહેવામાં આવનાર ન્યાય વડે કહેતા હતા.
ત્તિ કથા - કોનાથી ભય છે જેમને તે, કોનાથી ડરે છે. પ્રાT - પ્રાણીઓ, YHUT - હે શ્રમણો ! હે આયુષ્યમાનો ! એ રીતે ગૌતમાદિને આમંત્રણ કરે છે. આ ભગવંતને પ્રશ્ન શિષ્યોના જ્ઞાન માટે જ છે. આમ કહીને પ્રશ્ન ન પૂછેલ શિષ્યના હિત માટે તવ કહેવા યોગ્ય છે, તેમ સૂચવે છે. કહ્યું છે - કોઈ વખત જાણવા છતાં શિષ્ય પૂછે છે, કોઈ વખત ન પૂછેલ છતાં આચાર્યો શંકા કરીને શિષ્યહિતાર્થે કહે છે અને પૂછવાસી વિસ્તારપૂર્વક કહે છે.
ભારંવત - સમીપે જાય છે, નજીકમાં રહે છે. અહીં તે કાળની અપેક્ષાએ
૧૮૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કિયાનું વર્તમાનપણું કહેવું છે. તેથી વર્તમાન નિર્દેશમાં દોષ નથી. સમીપ આવી સ્તુતિ વડે વંદન કરે છે, પ્રણામથી નમે છે. આ પ્રકારે - x • કહેતા હતા કે - વિશેષથી અમે જાણતા નથી, સામાન્યથી અમે દેખતા નથી. ચા - વિક. ત - કોનાથી ભયવાળા પ્રાણીઓ છે. તમને કહેવામાં શ્રમ ન થાય તો અમે જાણવા ઇચ્છીએ છીએ. તેથી મરણાદિપ દુ:ખથી જેઓને ભય છે તે દુ:ખભયા. તે દુ:ખ, દુ:ખકારણ કમી કરવાથી જીવ વડે કરાયુ એમ કહેવાય છે.
કેવી રીતે કરાયુ? કરણભૂત બંધના હેતુરૂપ અજ્ઞાનાદિ પ્રમાદ વડે કહ્યું છે. કે - મુનિન્દ્રોએ આઠ પ્રકારે પ્રમાદ કહ્યો છે - અજ્ઞાન, સંશય, મિથ્યા-જ્ઞાન, રાગ, હેપ મતિભ્રંશ, ધર્મમાં અનાદર અને યોગનું દુપ્રણિધાન. આ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો. તે અપમાદ વડે ક્ષય પામે છે. કેમકે તે બંધહેતુનો પ્રતિપક્ષી છે. આ સૂચનો -૧. દુકખભયાપ્રાણા, -- જીવેણ કડે દુકને પમાણે, -3- અપમાણ વેઈઈ. આ પ્રમાણે ત્રણ પ્રશ્નોતર યુક્તપણાથી ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો.
• જીવ વડે દુઃખ કરાયું એમ કહ્યું, હવે પરમતનું ખંડન કરીને તેનું જ સમર્થન કરતાં કહે છે
• સૂત્ર-૧૮૦ :
હે ભગવન! આન્તીર્થિકો એવું કહે છે, એવું બોલે છે, જેનું પાપે છે, એવું પપે છે. કેવી રીતે શ્રમણ નિભ્યોના મતમાં કર્મ દુઃખને માટે થાય છે [અહીં ચાર ભાંગા છે -- તેમાં જે કરેલ કર્મ દુઃખને માટે થાય છે, તે નથી પૂછતાં. -- તેમાં જે કરેલ કર્મ દુઃખને માટે ન થાય તે પૂછતા નથી. •3- તેમાં જે કર્મ નથી કરેલ તે દુઃખને માટે થતું નથી તે પૂછતાં નથી. ૪- તેમાં જે નથી કરેલ કર્મ દુઃખને માટે થાય છે, તે પૂછે છે. તેઓનું આમ કહેવું છે ? કૃત્ય દુઃખ, અસ્પૃશ્ય દુ:ખ, કરેલા અને કરાતા કર્મ વિના દુઃખ; તેને નહીં કરીને - નહીં કરીને પ્રાણી-ભૂત-જીવ-ન્સનો વેદના વેદ છે, એમ કહે છે.
[ભગવત કહે છે-] જે અન્યતીર્થિકો એમ કહે છે, તેમનું કથન મિથ્યા છે. હું એમ કહું છું એમ ભાખુ છું એમ પ્રજ્ઞાપુ છું એમ પણપુ છે • ભાવિ કાળમાં દુ:ખનો હેતુ હોવાથી કરવા યોગ્ય કર્મ દુ:ખ છે, સ્પર્શેલું દુઃખ છે, વર્તમાન કે અતીત કાળમાં કરેલ કર્મ દુઃખ છે, તેને કરીને પ્રાણી, ભૂતો, આવો, સવો વેદના અનુભવે છે. આ વક્તવ્યતા હોય.
• વિવેચન-૧૮૦ :
ત્ર પ્રાયઃ સ્પષ્ટ છે, પરંતુ અન્યતીર્થિકો એટલે વિબંગાનવાળા તાપસો. હમણાં કહેવાનાર પ્રકારને સામાન્યથી કહે છે, વિશેષથી ભાખે છે, ક્રમ વડે એ જ પ્રજ્ઞાપે છે, તેની જ પ્રરૂપણા કરે છે. આ પર્યાયરૂપ પદ બે પદ વડે કહ્યું છે. અથવા પ્રણTYથતિ - યક્તિ વડે સમજાવે છે. પ્રફૂપતિ - ભેદ આદિના કથનથી પ્રરૂપણા કરે છે. તે અન્યતીર્થિકો શું કહે છે?
Page #99
--------------------------------------------------------------------------
________________
3/૩/૧૮૦
૧૮૩
સાથે - કયા પ્રકાર વડે. મUTTન - નિર્ણન્યોને, મતને વિશે. ઝિયસ્ત - જે કરાય છે તે. ઉનાથ - કર્મ તે દુ:ખને માટે થાય છે. આ વિવક્ષા વડે પ્રશ્ન છે. અહીં ચાર ભંગ છે - (૧) કરેલું કર્મ દુઃખને માટે થાય છે. (૨) કરેલું કર્મ દુ:ખને માટે ન થાય. (3) ન કરેલું કર્મ દુ:ખને માટે થાય છે. (૪) ન કરેલ કર્મ દુ:ખને માટે થતું નથી. આ ચાર ભંગને વિશે આ પ્રસ્ત વડે જે ભંગ પૂછવા માટે ઇષ્ટ છે, તે અને શેષ ભંગના નિરાકરણપૂર્વક કહે છે—
તે ચાર ભંગને વિશે અત્યંત રુચિના અવિષયપણાથી તેના પ્રશ્નની પ્રવૃત્તિ ના હોવાથી ત્રણ ભંગને તેઓ પૂછતા નથી. તે આ રીતે - (૧) કરેલું કર્મ દુ:ખને માટે થાય છે, તેને પૂછતા નથી, કેમકે પૂર્વકાલકૃત્ કર્મ નિર્ગુન્થ-મતે અપ્રત્યક્ષપણે અને અવિધમાનપણે હોય છે, તે અમોને સંમત નથી. (૨) કરેલું કર્મ દુઃખને માટે થતું નથી, તેને નથી પૂછતા, કેમકે અત્યંત વિરોધ વડે અસંભવ છે. જો કરેલું કર્મ છે, તો દુ:ખ માટે થતું નથી એમ કેમ કહેવાય ? જ દુ:ખને માટે ન થાય તો કૃતકર્મ કેમ કહેવાય ? કેમકે કરેલ કર્મને ન થવા રૂપ અભાવ છે. (3) ન કરેલ કર્મ દુ:ખ માટે થતું નથી, તે ભંગને નથી પૂછતાં. કેમકે હતુ અવિધમાન કર્મ ગઈભશીંગ જેમ ન હોય. આ ત્રણ ભંગના નિષેધને આશ્રીને ત્રણ સ્થાનમાં કહેલ છે.
એક ભંગ તેમને સમ્મત છે, તેને તે પૂછે છે - જે પૂર્વે ન કરેલું કર્મ તે દુઃખને માટે થાય છે, તેને પૂછે છે. ભૂતકાળમાં કરેલ કર્મના પ્રત્યક્ષપણાથી તેમજ અવિધમાનપણાથી દુઃખાનુભૂત પ્રત્યક્ષતાથી વિધમાતપણાએ નહીં કરેલ કર્મનું દુ:ખ થવારૂપ તે પક્ષને સંમત હોય છે. પૂછનારનો આ અભિપ્રાય છે કે - જો નિગ્રંભ્યો પણ ન કરેલું જ કર્મ જીવોને દુ:ખને માટે થાય છે, એવું સ્વીકારે તો બહું જ સારું, કેમકે અમારા સમાન બોધ તેમને થાય. આ હેતુ માટે શેષ ભંગોને ન પૂછતાં એક ભંગને તેઓ પૂછે છે.
તેઓ - નહીં કરેલ કર્મને સ્વીકારનારાઓના આ કહેવામાં આવનાર રૂપ વક્તવ્ય હોય, અથવા તેઓ જ આ પ્રકારે બીજાને કહે છે. હવે તવવાદીઓને આ પ્રમાણે વક્તવ્ય-પ્રરૂપણા કરવા યોગ્ય થાય
કર્મ ન કસ્વા છતાં દુ:ખના ભાવથી ન કરવા યોગ્ય, ન બાંધવા યોગ્ય ભવિષ્યકાળમાં જીવોને ન પ્રાપ્ત થવા યોગ્ય દુ:ખ, દુ:ખ હેતુત્વથી કર્મ, અકૃતત્વથી અસ્પૃશ્ય કર્મ તથા વર્તમાનકાળે બંધાતુ અને ભૂતકાળમાં બાંધેલું - x • જે નહીં કરાતું તે અક્રિયમાણકૃત, તે દુ:ખ - કર્મ “
મ હુવ'' ઇત્યાદિ ત્રણ પદ . • ‘‘તત્ત્વ ના સા મ વનડું તં પુછે'' એમ અન્યતીર્જિકના મત વડે આશ્રય કરેલ ત્રણ કાળના આલંબનને આશ્રયી આનો ત્રણ સ્થાનકમાં અવતાર જાણવો. • શું કહેલું છે તે કહે છે–
- કર્મ નહીં કરીને પ્રપIT - બેઇન્દ્રિયાદિ, મૂત - વનસ્પતિકાયિક, નવ - પંચેન્દ્રિયો, સર્વ - પૃવીકાયિકાદિ. • x • વેદના - પીડાને ભોગવે છે એમ તેઓનું
૧૮૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કચન છે અથવા આ કથન અજ્ઞાન વડે હણાયેલા બુદ્ધિવાળા એવા તેઓ બીજા પ્રત્યે કહે છે. આ પ્રમાણે કહેવા યોગ્ય આ ક્રમ છે. એ રીતે અન્યતીથિંકના મતને બતાવીને તેનું ખંડન કરતાં કહે છે–
આ જે અન્યતીર્થિકોએ જે ઉત પ્રકારે કહ્યું, તે અન્યતીર્થિકો જૂઠાં છે, કેમકે ન કરેલ કર્મ ક્રિયાપણાની અનુપતિથી જે કરાય, તે જ ક્રિયા છે. જે ક્રિયાનું કોઈપણ રીતે કરણ નથી તે કેવી રીતે ક્રિયા કહેવાય ? ન કરેલા કર્મના અનુભવના વિશે તો બદ્ધ-મુક્ત, સુખિત-દુ:ખિત, આદિ નિયત વ્યવહારના અભાવનો પ્રસંગ આવે, એમ પોતાના મતને પ્રગટ કરતા કહે છે–
હું જ, અન્યતીચિંકો નહીં. પુનઃ શબ્દ વિશેષણના અર્થમાં છે, તે તો પૂર્વના વાક્યથી ઉતર વાક્યના અર્થની વિલક્ષણતાને કહે છે. “એ પ્રમાણે હું કહું છું" ઇત્યાદિ પૂર્વવત્ કરવા યોગ્ય અનાગત કાળમાં દુ:ખ, તેનો હેતુ હોવાથી કર્મ, પૃષ્ટ લક્ષણ બંધ અવસ્થાને યોગ્ય, વર્તમાન કાળમાં કરાતું, અતીત કાળે કરેલ, કર્મનું કોઈપણ રીતે ન કરવું એમ નથી. સર્વસ્વરૂપ સ્વમતને કહે છે - કર્મને કરી કરીને એમ જણાય છે. પ્રાણીઓ વગેરે કર્મથી કરેલ શુભાશુભ અનુભૂતિ અનુભવે છે એમ સમ્યગ્રવાદી કહે છે.
સ્થાન-3 - ઉદ્દેશા-૨-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #100
--------------------------------------------------------------------------
________________
3/3/૧૮૧
છે સ્થાન-3 - ઉદ્દેશો-3 @
— x -X —X — • ભૂમિકા :
બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો કહે છે, તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૩માં જીવના વિચિત્ર ધર્મો પ્રરૂપ્યા. અહીં પણ તેની જ પ્રરૂપણા કરે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાના આદિ ત્રણ સૂત્રો આ છે
• સૂત્ર-૧૮૧ -
(૧) ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિકમે નહીં નિંદે નહીં, ગહેં નહીં વિચારને દૂર ન કરે, વિશોળે નહીં, ફરી ન કરવા તત્પર ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપોકમને સ્વીકારે નહીં, તે આ પ્રમાણે - મેં આ [પાપ કર્યું છે, હું છું છુંહું કરીશ [તો શા માટે આલોચનાદિ શું ?]
(ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિકમે નહીં યાવત તપશ્ચર્યા અંગીકાર ન કરે તે ય • મારી કીર્તિ થશે, મારો અવાિદ થશે, મારો અવિનય થશે. * * 3) કસ સ્થાને માયાની માયા કરી આલોચના ન કરે ચાવતું પ્રાયશ્ચિત્ત તષ ન સ્વીકારે . તે આ • મારી કીર્તિની હાનિ થશે, મારા યશની હાનિ થશે, માસ પુશ સતકારની હાનિ થશે..
(૪) કણ સ્થાને માયાવી માયા કરી આલોચના કરે, પ્રતિકમે ચાવવું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે • માયાવીને આ લોક ગહિત થાય છે, ઉપપત ગર્ડિંત થાય છે, આગામી જન્મ ગર્હિત થાય છે. • • () મણ સ્થાને માયાવી માયા કરી આલોચે છે યાવતું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે . અમાયાવીને આ લોક પ્રશસ્ત થાય છે, ઉપપાત પ્રશસ્ત થાય, આગામી જન્મ પ્રાપ્ત થાય.
(૬) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચે યાવતું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે - જ્ઞાનના લાભ માટે, દર્શનના લાભાર્થે યાત્રિના લાભાર્થે
• વિવેચન-૧૮૧ :
આ સૂચનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં મિથ્યાદર્શનવાળાની અજ્ઞાનતા કહી. અહીં કપાયવાળાની કહે છે. એ સંબંધ છે. | માયાવાળો માયાવિષયક ગુપ્ત અકાર્ય કરીને તે માયાની આલોચના ન કરે, શેષ સુગમ છે. વિશેષ કહે છે - આરતી વન - ગુરુને નિવેદન કરવું. પ્રતિમા - મિયાકૃત આપવું, નિતા આત્મસાક્ષીએ નિંદવું. જd - ગુર સાક્ષીએ ગહાં, fraોટન • તેના વિચારને દૂર કરવો, જયશોધન • આત્મા કે રાત્રિના અતિચારરૂપ મળને ધોવો. ફરીથી પાપ ન કરવાને સ્વીકારવું. યથાયોગ્ય, પાયજીન • પાપનું છેદના કતાર કે પ્રાયઃ યિતને વિશુદ્ધ કરૂાર, તા:૧૬ - વિગઈ ત્યાણ આદિને સ્વીકારે. તે આ પ્રમાણે
મેં આ પાપકર્મ કર્યું માટે નિંદા યોગ્ય તેની આલોચના કેમ કરું? • પોતાના
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માનની હાનિ થાય એવા અભિમાની, હાલ પણ હું આ પાપ કરું છું માટે સારું નથી એમ કેમ કહું ? હું આ અકૃત્ય ભાવિમાં પણ કરીશ તો કેમ પ્રાયશ્ચિત સ્વીકારું ?... ld - એક દિગામિતી પ્રસિદ્ધિ, થશ: • સર્વ દિશામાં વિસ્તરતી પ્રસિદ્ધિ તે વર્ણયશ અથવા દાન-પુજના પ કીર્તિ અને પસકમથી જે થાય તે યશ-વર્ષ છે. તે બંનેનો નિષેધ તે અકીર્તિ અને અવર્ણ, મને સાધુઓથી અવિનય થાય. આ સૂણ જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલ નથી એવા પુરુષની અપેક્ષાવાળું છે.
માયાને કરીતે અતિ માયા વડે માયાને આગળ કરીને હીન થશે, પુષ્પાદિ વડે પૂના, વસ્ત્રાદિ વડે કાર, આ બંને એકરૂપવથી વિવક્ષિત હોવાથી એક છે. આ ણ પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષની અપેક્ષા છે. શેષ સુગમ.
ઉક્ત કાનથી વિપરીત કહે છે - ત્રણ સૂત્રો સ્પષ્ટ છે, પરંતુ અહીં અકાર્ય કસ્વાના કાળમાં જ માયાવી. પણ આલોચનાદિ કાળમાં તો અમાયાવી જ હોય. જો તેમ ન હોય તો આલોચનાદિ સફળ જ ન થાય... જેથી માયાવીને આ લોક આદિ ગહિત થાય છે... જે કારણચી માયાવીને આલોક આદિ પ્રાપ્ત થાય છે... જેથી અમાયાવી આલોચનાદિ વડે નિરતીયારભૂત થઈને જ્ઞાનાદિ સ્વસ્વભાવને મેળવે છે, આ કારણથી હું માયારહિત થઈને આલોચનાદિ કરું છું એ ભાવના છે. પ્રથમ શુદ્ધિ કહી, હવે તે કરનારની અત્યંતર સંપદા ત્રણ પ્રકારે કહે છે
• સૂત્ર-૧૮૨ થી ૧૮૫ :[૧] પુરુષો મણ પ્રકારે કહ્યા છે • સૂત્રધારક, અધિારક, ઉભયધાક.
[૧૮] -- નિથિ કે નિર્મળીને કણ પ્રકારના વસ્ત્રો ધારણ કરવા અથવા પહેરવા કહ્યું છે . ગિક [ઉનન), મંગિક રેશમી), સૌમિક સુિતરાઉ]. -- સાધુ-સાદdીને ત્રણ પ ઘારવા કે વાપરવા કો-dબ-કાછ-માટીનું પtx.
[૧૮] મણ કારણે વસ્ત્રો ધારણ કરે * Gm દુર્ગા - પરીષહ નિમિતે.
[૧૫] ત્રણ આત્મરક્ષકો કM છે ધાર્મિક વેરા વડે ઉપદેશ કરનાર, અસમર્થ હોવાથી મૌન રહે, અસમર્થ હોવાથી ઉઠીને એકાંતમાં ચાલ્યા જાય.
તૃષાદિથી શ્વાન સાધુને ત્રણ પ્રકારે પાણીની દત્તિ લેવાનું કહ્યું, તે પ્રમાણે - ઉત્કૃષ્ટદત્તિ, મધ્યમદત્તિ, જઘન્યદત્તિ.
• વિવેચન-૧૮૨ થી ૧૮૫ :[૧૮] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આ ત્રણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
[૧૮૩] તેમની જ બાહ્ય સંપદાને બે સૂત્ર વડે કહે છે - જાતે - યોગ્ય છે, કારત્ત - પરિગ્રહ ધવામાં, fજનું . પરિભોગ કરવા માટે - અથવા • ધારણ કરવાથી ઉપભોગ અને પરિહરણથી પશ્લિોગ જાણવો.
ifra , જંગમ પાણીથી ઉત્પન્ન - ઉત આદિના વસ્ત્ર, પfra - અતસીમય, શોfમર - કપાસનું બનેલ. અનાયુ - તુંબડુ, રાજ • લાકડાનું, કૃતિ - માટીનું પાત્ર
Page #101
--------------------------------------------------------------------------
________________
૩/૩/૧૮૮૨ થી ૧૮૫
૧૮૩
- સરાવલું, ઘટિકા આદિ. બાકી સુગમ છે.
[૧૮૪] વસ્ત્ર ગ્રહણના કારણો કહે છે - - લજ્જા કે સંયમ, પ્રથા - નિમિત જે કારણે ધારણ કરે છે - હી પ્રત્યય. ગુગુણા - વિકૃત અંગ દર્શનથી પ્રવચન નિંદા ન થાય, તે નિમિત્ત તે સુાંછા પ્રત્યય. એ રીતે શીત, ઉષ્ણ, દંશ, મશકાદિ પરીષહો જેમાં નિમિત્ત છે, તે પરીષહ પ્રત્યય. કહ્યું છે કે - વસ્ત્રના અભાવે વિકૃત લિંગ હોય તો, વાયુપ્રકોપથી ઉન્નત થતા, લજ્જા આવતા, અતિ મોટું લિંગ હોય તો તેના અનુગ્રહને માટે સ્ત્રીને જોવાથી થતાં લિંગોદયની રક્ષા માટે જ પટ્ટ તેિ ચોલપટ્ટ છે.]
ઘાસનું ગ્રહણ, અગ્નિ સેવન નિવારણ માટે, ધર્મ-શુકલ ધ્યાનને માટે, ગ્લાન અને મૃતક અર્થે વસ્ત્ર ગ્રહણ કરવાનું ઉપદેશેલ છે. આ રીતે વર ગ્રહણ કરવાના કારણના પ્રસંગથી પગના પણ પ્રકારો કહે છે—
પ્લાન, બાલ, વૃદ્ધ, શૈક્ષ્ય, પ્રાદુર્ણક, આચાર્યાદિ દીક્ષિત સુકુમાર રાજપુત્ર આદિ, તેઓને આધાર માટે અને પગલબ્ધિ ન હોવાથી પગનું ગ્રહણ કહેલ છે.
[૧૮૫] નિરૂત્થના પ્રસંગથી નિર્ગુન્હોને જ અનુષ્ઠાનથી સાત સૂરો વડે કહે છે. સૂત્રો સુગમ છે. વિશેષ એ કે -૧- આત્માને રાગ-દ્વેષાદિથી, અકૃત્યથી અથવા ભવરૂપ કૂવાથી જેઓ રક્ષા કરે છે, તે આત્મરક્ષકો...ધાર્મિક ઉપદેશ વડે - તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી ઇત્યાદિ વડે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગના કરનારને પ્રેરણા કરનાર - ઉપદેશક થાય તેથી તે ઉપસર્ગ કરવાથી નિવર્તે છે, તેથી અકૃત્ય કરનારો થતો નથી, તેથી આત્મરક્ષાવાળો થાય.
-- મૌન રહેનાર - વાણીનો સંયમ કરનાર, ઉપેક્ષા કરનાર,
-- પ્રેરણાનો અવિષય હોવાથી ઉપેક્ષા કરવામાં અસમર્થ છે, માટે તે સ્થાનેથી ઉઠીને પોતે જનરહિત સ્થાને જાય.
નાથ7 - તરસની વેદનાથી પરાભવ પામેલ સાધુ. વેદના વડે આહારનું ગ્રહણ છ કારણે અનુજ્ઞાત છે...ત્રણ પાનક આહારની દત્તિઓ-એક ધારા વડે દેવારૂપને ગ્રહણ કરવા માટે. પીડાને ઉપશમાવવા માટે, ૧- ૩ર્ષ * પ્રકાના યોગથી ઉકર્ષ અથવા જે ઉત્કર્ષે છે તે અર્થાત્ - પ્રચૂર પાનકરૂપ છે, જે દતિ વડે દિવસ પર્યત પણ વૃષા સમાવે છે. ૨- તેથી હીન તે મધ્યમા. -3- જઘન્ય - છે, જે દક્તિ વડે એક જ વખત તૃષ્ણા રહિત થાય છે. અથવા યાપના માત્ર. અથવા પાનક વિશેષથી ઉત્કૃષ્ટાદિ કહેવી. તે આ પ્રમાણે - કલમ [ચોખા ની કાંજીનું ઓસામણ આદિ અથવા દ્રાક્ષનું પાનક તે પહેલી દતિ, સાઠી ચોખાદિની કાંજી આદિ તે મધ્યમદતિ, તૃણધાન્યની કાંજી આદિ કે ગરમ પાણીની ત્રીજી જઘન્યદત્તિ. અથવા દેશ, કાળ અને પોતાની રુચિના વિશેષથી ઉત્કૃષ્ટાદિ જાણી લેવું.
• સૂત્ર-૧૮૬,૧૮૭ :[૧૮] પ્રણ કારણે શ્રમણ નિર્ગલ્થ, સમાન ધમવાળા સાંભોગકને
૧૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસંભોગિકને કરવો આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. • પોતે તેના અકાર્ય જોઈને, શ્રદ્ધેય મુનિના વચનનો નિર્ણય કરીને, મૃષાવાદાદિની ત્રણ વખત આલોચના આપે, ચોથી વખત ન આપે તેને વિસંભોગ કરે
[૧૮] અનુu ત્રણ ભેદે કહી - આચાર્યપણે, ઉપાધ્યાયપણે, ગણિપણે... સમનુજ્ઞા ત્રણ ભેદે કહી આચાર્યપણે, ઉપાધ્યાયપણે, ગણિપણે. એ રીતે ઉપસંપદા અને વિજહા [પદવી ત્યાગ ત્રણ ભેદ જાણવા.
વિવેચન-૧૮૬,૧૮૭ :
[૧૮૬] સમાન ધર્મ વડે વર્તે તે સાધર્મિક, તેને. સન્ - એકત્ર, • ભોજન, તે સંભોગ. સાધુઓને સમાન સામાચારીપણાએ પરસ્પર ઉપધિ આદિ દાન-ગ્રહણ સંવ્યવહાર જેને વિધમાન છે તે સાંભોગિક. વિમા -૧- જેને દાનાદિ વડે વ્યવહાર નથી કે, તે કરતા આજ્ઞા અથવા સામાયિકને ઉલ્લંઘતો નથી, કેમકે તે કહેલને કરનાર છે.
૨- સંભોગિક વડે કરાતી અસંભોગિક સાથે દાન-ગ્રહણાદિ અસમાચારી પોતે સાક્ષાત્ જોઈને. •3- જેને વિશે શ્રદ્ધા છે તે શ્રાદ્ધ. - જેનું વચન શ્રદ્ધેય છે, એવા કોઈપણ અન્ય સાધુ, તેનું વચન અવધારીને તથા પહેલી, બીજી ચાવત્ ત્રીજી વખત મૃષાવાદને અકપનું ગ્રહણ અને પાસસ્થાને દાનાદિ વડે સાવધ વિષયની પ્રતિજ્ઞાના મંગલક્ષણને આશ્રીને અર્થાત્ ત્રીજી વખત મૃષા બોલીને પાછો વળે તો તેને આલોચના કરાવે - X - તેને લાયક પ્રાયશ્ચિત્ત અપાવે છે. ચોથી વખત જહને આશ્રીન પાછો ન વળે, તેને અહંકારભાવ હોવાથી આલોચના ન આપવી. આલોચના કરે તો પણ તેને પ્રાયશ્ચિત્ત દાન નથી. તેથી ચોથી વખતના અસંભોગ કારણ કરનાર પ્રત્યે વિસંભોગિકને કરતો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી.
કહ્યું છે કે - એક, બે કે ત્રણ વખત પાછો વળનાને પ્રાયશ્ચિત છે, ત્રણ વખત પછી પાછો ફરનારને વિસંભોગ કરવો. [આ ગાથાની ચૂર્ણિ] તે સાંભોગિક સાધુ એક વખત અશુદ્ધ ગ્રહણ કરનારને પ્રેરણા કરતા તે અશુદ્ધ ગ્રહણ કરનાર કહે - ૪ - મને મિથ્યાદાગૃત થાઓ. હું ફરીથી એમ કરીશ નહીં, તે રીતે પાછો વળનારને • x • પ્રાયશ્ચિત્ત આપીને સાંભોગિક કરાય છે. એ રીતે બીજી-ત્રીજી વખત પાછો પળે તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત અપાય છે પણ ચોથી વખત તેનું સેવન કરે - x • તો વિસંભોગિક કરાય. અહીં પહેલા બે સ્થાન ગરતર દોષરૂપ હોવાથી જાણવા કે સાંભળવા માત્રથી વિસંભોગિક કરાય છે. ત્રીજું સ્થાન અપ દોષવાળું હોવાથી ચોથી વખત વિસંભોગિક કરાય છે.
[૧૧૮] અનુસT • અધિકારદાન, સાઈત - મર્યાદા વૃત્તિ વડે સેવાય છે તે આચાર્ય. પાંચ પ્રકારના આચારમાં સારા છે, તે આચાર્ય. કહ્યું છે કે - પાંચ પ્રકારના આયાને આવતા અને પ્રકાશતા તથા આચાતે દેખાડતા હોવાથી તે આચાર્ય કહેવાય છે. • • સૂત્રાર્થ, વિલક્ષણયુક્ત અને ગચ્છના આધાભૂત, સમુદાયની
Page #102
--------------------------------------------------------------------------
________________
૩/૩/૧૮૬,૧૮૩
૧૮૯
૧૯૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ચિંતાથી રહિત અને અર્થને કહે તે આચાર્ય. આચાર્યનો ભાવ તે આચાર્યતા, તે વડે આગળ ગણાચાર્યનું ગ્રહણ કરવાથી અહીં અનુયોગાચાર્ય એવો અર્થ છે.
સમીપ આવીને જેની પાસેથી ભણાય તે ઉપાધ્યાય. કહ્યું છે કે - સખ્યણું જ્ઞાનદર્શનથી યુક્ત, સૂમ-અર્થ-તદુભય વિધિના જ્ઞાતા, આચાર્ય પદને યોગ્ય, સૂરની વાયના આપે તે ઉપાધ્યાય. તેનો ભાવ તે ઉપાધ્યાયતા, તે વડે .• તથા ગણ - જેને સ્વસ્વામી સંબંધ વડે સાધુનો સમુદાય છે તે ગણી - ગણાચાર્ય, તેનો ભાવ તે ગણાચાર્યતા, તે વડે, ગણના નાયકપણા વડે એ ભાવ છે.
તથા સમિતિ-સંગતા, સર્ગિક ગુણ યુક્તત્વથી ઉચિત એવી આયાદિપણાએ જે અનુજ્ઞા તે સમનુજ્ઞા. અનુયોગાચાર્યના સર્ગિક ગુણો આ પ્રમાણે - વ્રતસંપન્ન, કાલોચિત સૂત્રાર્થને ગ્રહણ કરનારા મુનિઓને જિનેન્દ્રોએ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહ્યા છે.
પૂર્વે કહેલ ગુણોથી વિપરીતને અનુજ્ઞા દેવામાં ગુરુને મૃષાવાદ લાગે, લોકમાં પ્રવયનની નિંદા થાય, બીજાઓને પણ ગુણની હાનિ થાય છે અને તીર્થનો ઉચ્છેદ થાય છે. ગણાચાર્યના સર્ગિક ગુણો આ પ્રમાણે
સૂત્ર અને અર્થમાં નિણાત, પ્રિયધર્મી, દૈaધર્મી, ઉપાયને જાણનાર, જાતિ અને કુલ સંપન્ન, ગંભીર, લબ્ધિવાળા, સંગ્રહ અને ઉપગ્રહમાં તત્પર, ક્રિયાના અભ્યાસી, પ્રવચન અનુરાગી એવા ગણવામી જિનવરે કહેલા છે.
(શંકા] આવા ગુણોના અભાવે અનુજ્ઞા અભાવ હોવાથી સમનુજ્ઞા કેમ થશે ?
[સમાધાન] કહેલ ગુણો મળે અન્યતમ ગુણોના અભાવમાં પણ કારણવિશેષથી આ અનુજ્ઞા સંભવે છે, અન્યથા આવું કેમ કહેવાય છે કે - જે કોઈપણ [સાધુ ગુરપ્રત્યે મંદબુદ્ધિવાળા જાણીને, આ ગુરુ લઘુવયના છે, થોડા ભણેલ છે એમ જાણીને હેલના કરે છે, તે મિથ્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે. તેથી કેટલાંક ગુણોના અભાવ છતાં પણ અનુજ્ઞા છે. સમગ્ર ગુણ ભાવે સમનુજ્ઞા છે અથવા સમાન સામાચારીપણાએ જે ગમતાં તે સ્વમનોજ્ઞ અથવા મનોજ્ઞ જ્ઞાનાદિ સહિત તે સમનોજ્ઞએકસાંભોગિક સાધુ ત્રણ પ્રકારે કેમ ?
તે કહે છે - આચાર્યપણાએ આદિ. ભિક્ષ, ક્ષુલ્લકાદિ ભેદો છતાં તેની વિવક્ષા કરી નથી, કેમકે અહીં ત્રણ સ્થાનકનો અધિકાર છે - - એમ સમનુજ્ઞા માફક આચાર્યત્વ આદિ વડે ત્રણ પ્રકારે છે.
ઉપસંપત્તિ - જ્ઞાનાદિ માટે સમીપ જવારૂક્ષ, હું આપનો છું છું એવો સ્વીકાર, તે આ પ્રમાણે - પોતાના આચાર્યાદિ વડે આજ્ઞા કરાયેલ કોઈક સાધુ, સખ્ય શ્રુત ગ્રંથોના અથવા દર્શન પ્રભાવક શાસ્ત્રોના -૧- સૂત્ર અને અર્થનું ગ્રહણ, -- સ્થિરીકરણ અને -3- ભૂલેલાનું સંધાન કરવા માટે, વળી ચાત્રિ વિશેષ માટે, વૈયાવચ્ચ માટે કે તપસ્યા માટે ગુરએ કહેલ અન્ય આચાર્યને જે સ્વીકારે છે : ઉપસંપદા સ્વીકારે છે. કહ્યું છે કે - ઉપસંપદા ત્રણ પ્રકારે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં.
તેમાં દર્શન, જ્ઞાનની ત્રણ પ્રકારે છે અને ચાત્રિ માટે બે પ્રકારે છે. આ આચાર્યની ઉપસંપદા, એવી રીતે ઉપાધ્યાય અને ગણીની પણ છે.
એ રીતે આચાર્યત્વ આદિ ભેદે ત્રણ પ્રકારે વિહાન-પરિત્યાગ. તે પોતાના આચાર્યના પ્રમાદદોષને આશ્રીને, વૈયાવૃત્ય અને તપસ્યા માટે બીજા આચાર્યની ઉપસંપત્યપણામાં હોય છે. કહ્યું છે - સ્વગચ્છથી અન્ય ગચ્છમાં સીદવ દોષ આદિથી હોય છે અથવા જ્ઞાનાદિ અર્થે ઉપસંપતને પ્રાપ્ત મનિને, તે માટે ન રહેનારને અથવા સિદ્ધ પ્રયોજન વાળાને જે છોડે છે, તે આચાર્ય પરિત્યાગ. કહ્યું છે . જે કારણને આશ્રીને પાસે આવેલ પણ તે કારણને પૂર્ણ ન કરતો અથવા કાર્ય સમાપ્તિ થતા મુનિને સ્મૃતિ કરાવે કે તમારું કાર્ય પૂર્ણ થયું છે અથવા વિદાય કરાયા છે. એ રીતે ઉપાધ્યાય, ગણિનો ત્યાગ પણ જાણવો.
આ વિશિષ્ટ કાયપેટા ત્રણ સ્થાનકમાં અવતાર કરાઈ, હવે વચન, મન અને તે બંનેના નિષેધનું ત્રીજા સ્થાનકમાં અવતરણ કરતા કહે છે–
• સૂત્ર-૧૮૮ -
વરાના ત્રણ ભેટે છે - તવચન, તદન્યવચન, નોવાન... ગણ અવયના કહ્યા છે - નોતર્વચન, નોતદન્યવચન, અવયન...મન ત્રણ ભેદે છે - તમન, તદન્યમન, નોમિન... ત્રણ અમન કહ્યા - નોતમન, નોતદન્યમન, અમન.
• વિવેચન-૧૮૮ -
આ સૂત્રની ગમનિકા -૧ વિવક્ષિત ઘટાદિ પદાર્થનું વચન તે તદ્ઘચન, ઘટ પદાર્થની અપેક્ષાએ ઘટ વયનવતુ. -- વિક્ષિત ઘટાદિથી અન્ય પદાર્થ જેમકે - પટ આદિ. તેનું વચન તે તદન્યવચન, ઘટની અપેક્ષાએ પટવાનની જેમ. -3- નોઅવયનકથનની નિવૃત્તિ નહીં - વચનમાત્ર, ડિત્યાદિવ૮.
અથવા ૧- શબ્દની વ્યુત્પત્તિ નિમિતરૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જે શબ્દ વડે કહેવાય છે, તે તદ્વચન, અગ્નિ-સૂર્યની જેમ આ યથાર્થ નામ છે. -૨-શબ્દની વ્યુત્પતિ નિમિત્તરૂપ ધર્મ વિશિષ્ટથી અન્ય શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત રૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જેના વડે કહેવાય છે તદન્ય વચન, મંપાદિતd. -- બંનેથી ભિન્ન તે નોઅવયન, તે ડિત્યાદિની માફક નિરર્થક છે.
અથવા ૧- આયાર્યાદિનું વચન તે તર્વચન, ૨- આચાદિથી અન્યનું વયન તે તદન્યવચન. -- ન વિવક્ષા કરેલ પ્રણેતાનું વચન તે નોવચન.
ત્રણ પ્રકારના વચનનો નિષેધ તે અવયન - નોતર્વાચન ઘટ અપેક્ષાએ પટવયનવતું, નોતદન્યવયન - ઘટને વિશે ઘટવયનવત, અવચન એટલે વચનની નિવૃત્તિ માત્ર એ પ્રમાણે વ્યાખ્યાંતર અપેક્ષાએ જાણવું.
દેવદત્ત આદિનું તેમાં કે ઘટાદિમાં મન તે તન્મન. દેવદતથી અન્ય યાદiાદિ કે ઘટ અપેક્ષાએ પટાદિને વિશે મન તે તદન્યમન, સંબંધિ વિશેષ વિવેક્ષા વગરનું મનોમત્ર તે અમન. આ રીતે ‘અમન' પણ જાણવું.
Page #103
--------------------------------------------------------------------------
________________
૩/૩/૧૮૯
૧૯૧ સંયત મનુષ્યાદિ વ્યાપાર કહ્યો. હવે પ્રાયઃ દેવ વ્યાપાર કહે છે• સૂત્ર-૧૮૯ -
ત્રણ કારણે આ૫વૃષ્ટિકાય થાય, તે આ -૧• તે દેશ કે પ્રદેશને વિશે ઘણાં ઉંદક્યોતિક જીવો અને પગલો ઉદકપણે ઉપજતા નથી, નષ્ટ થતા નથી, ઐવતા નથી, ઉપજતા નથી. -- દેવો, નાગ, યક્ષ, ભૂતોને સારી રીતે ન આરાધ્યા હોય, ત્યાં ઉત્પન્ન થયેલ, પરિણત તેમજ વરસવા તૈયાર થયેલ ઉદક પગલનું અન્ય દેશમાં સંહરણ કરી જાય. -- મેઘના વાદળો વડે ઘેરાયેલ, ઉત્પન્ન થયેલ, પરિણત વસવાને માટે તૈયારનો વાયુકાય વિનાશ કરે છે. આ ત્રણ કારણે અનાવૃષ્ટિકાય થાય છે.
ત્રણ કારણે મહાવૃષ્ટિકાવ થાય, તે આ -૧દેશ કે પ્રદેશમાં ઘણાં ઉદકરોનિક જીવો અને યુગલો ઉદકપણે ઉપજે છે, નાશ પામે છે, ચ્યવે છે, ઉપજે છે. -- દેવો, યક્ષ, નાગ, ભૂત સારી રીતે આરાધેલ હોય છે. તેઓ અન્યત્ર ઉત્પન્ન અને પરિણત અને વસવા તૈયાર થયેલ ઉદક યુગલોનું તે દેશમાં સંહરણ કરે છે. ૩- ઉત્પન્ન થયેલ, પરિણત, વરસવા તૈયાર થયેલ મેઘને વાયુ નષ્ટ કરતો નથી. આ ત્રણ સ્થાનોથી મહાવૃષ્ટિ થાય છે.
• વિવેચન-૧૮૯ -
સૂત્રો સુગમ છે. પરંતુ મ7 - થોડું કે વર્ષાનું અવિધમાનવ. વૃષ્ટિ - નીચે પડવું. વૃષ્ટિપ્રધાન જીવનિકાય - આકાશથી પડતા અકાય (પાણી) અથવા વરસવાના સ્વભાવયુક્ત ઉદક તે વૃષ્ટિ. તેની સશિ તે વૃષ્ટિકાય. અા એવો વૃષ્ટિકાય તે અાવૃષ્ટિકાય. તે મગધ આદિ દેશોમાં થાય. 4 શબ્દ અનાવૃષ્ટિપણાના બીજા કારણોનો સમુચ્ચય અર્થમાં છે. - x - સેક્સ - જનપદ, પ્રવેશ - તેના એક ભાગરૂપ. વા શબ્દ વિકલા અર્થે છે.
ઉદકરૂપ પરિણામની કારણભૂત યોનિઓ, તે ઉદકયોનિ-પાણીને ઉત્પન્ન કરનાર સ્વભાવ૫, શ્રમતિ - ઉત્પન્ન થાય છે, ચ્યવે છે. તેને જ યથાયોગ્ય પર્યાયથી કહે છે. ક્ષેત્રના સ્વભાવથી ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે.
તથા રેવા - વૈમાનિક અને જ્યોતિક, ના - નાગકુમારાદિ ભવનપતિઓ, ચક્ષ-ભૂતાદિ વ્યંતરો. અથવા દેવો સામાન્યથી કહ્યા. નાગ આદિ વિશેષથી કહ્યા. એ દેવોનું ગ્રહણ પ્રાયઃ તેઓની એવા પ્રકારની કાર્ય-પ્રવૃત્તિ છે, તેવું જણાવવા કરેલ છે. અથવા સૂગની ગતિ વિચિત્ર છે. દેશના લોકોએ અવિનય કરવાથી સારી રીતે ન આરાઘેલા હોય તો, મગધાદિ દેશ કે પ્રદેશમાં, ત્યાં જ ઉત્પન્ન થયેલ ઉદક પ્રધાન પુદ્ગલ સમૂહ - મેઘ, તે ઉદકપુદ્ગલ. વળી રાત પાણી આપવાની અવસ્થાને પ્રાપ્ત થયેલ, આ કારણથી જ વિજળી વગેરે દ્વારા વરસવાને તૈયાર હોવા છતાં, અન્યઅંગાદિ દેશમાં લઈ જાય છે.
- વાદળા - મેઘ, તેના વડે દુર્દિન - દુ:ખપૂર્વક દિવસે દેખી શકાય એવું,
૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે અદ્ભવલકનો પ્રચંડ વાયુ વિનાશ કરે છે. ઇત્યાદિ નિગમના રહસ્ય છે. મહાવૃષ્ટિકાયનું સૂત્ર તેથી વિપરીત જાણવું.
• સૂત્ર-૧૦ -
ત્રણ કારણે કાલ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીધ આવવા ઇચ્છે તો પણ શીઘ આવવા સમર્થ નથી. તે આ -- દેવલોકમાં તcકાળ ઉતon દેવ, દેવસંબંધી કામભોગોમાં મૂર્શિત • વૃદ્ધ-ગ્રથિત-અધ્યાપન્ન હોવાથી તે માનુષ કામભોગોનો આદર કરતો નથી - સારા જાણતો નથી - આ પ્રયોજન છે એવો નિશ્ચય કરતો નથી - નિદાન કરતો નથી, રહેવા વિચારતો નથી.
-- તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્શિત - વૃદ્ધ - ગ્રથિત • આસકત હોવાથી તેનો માનુષ્ય પ્રેમ નષ્ટ થાય છે અને દેવલોક સંબંધી પ્રેમમાં સંક્રમિત થાય છે.
-- તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવત્ આસકત હોવાથી તેને એવું થાય છે કે હમણાં ન જાઉં, મુહૂર્ત પછી જઈશ, તે કાળમાં અપાયુક મનુષ્યો મરણ પામે છે. • • આ ત્રણ કારણે તcકાળ ઉત્પન્ન દેવ, દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે તો પણ શીઘ આવતો નથી.
ત્રણ કારણે, તકાળ ઉતજ્ઞ દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે તો શીઘ આવે છે -- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમુર્શિત - અમૃદ્ધ - અગણિત - અનાસક્ત હોવાથી તેને એવું થાય છે કે - મારા મનુષ્યભવના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મને આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ મળ્યો - પ્રાપ્ત થયો - સન્મુખ આવ્યો તો હું ત્યાં જઉં અને તે ભગવંતને વંદુ - નમું - સકાણું - સન્માનું - કલ્યાણકારી, મંગલ, દેવરૂપ, ચૈત્યરૂપ માનીને તેમની પપાસના કરું
- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ષિત યાવત્ અનાસકત હોવાથી તેન એમ થાય કે - આ માનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે, અતિદુરકરકાક છે, ત્યાં જઈ તેમને વંદુ વાવતુ પપાસુ.
•3- તત્કાળ ઉત્પન્ન દેવ - X • ચાવતું વિચારે કે મનુષ્યભવના મારા માતા યાવતુ પુત્રવધૂ છે. ત્યાં જઈ, તેની પાસે પ્રગટ થાઉં. તે મારી આ દિવ્ય દેવત્રદ્ધિ • દેવ૫તિ - દેવાનુભાવ • પ્રાપ્ત થયો છે તે જુએ - x • તો દેવ શlઘ આવે.
• વિવેચન-૧૦ :
[૧] તકાળનો ઉત્પન્ન થયેલ દેવ, દેવલોકમાં, - x • x• “દેવલોકની મધ્યે કોઈ એક દેવલોકમાં” એમ સંબંધ જાણવો. પૂર્વના સંબંધીઓના દર્શનાદિ માટે અભિલાષા કરે. મનુષ્યો સંબંધી તે માનુષ, તે પ્રત્યે, રન્ન - શીઘ, સંવાડું - સમર્થ છે. દેવલોકમાં થયેલ તે દિવ્ય, તે સંબંધી, TH - શબ્દ, રૂપલક્ષણ. બોન - ગંધ,
Page #104
--------------------------------------------------------------------------
________________ 3/3/190 સ, સ્પર્શ, તે કામભોગને વિશે અથવા જે ઇચ્છાય તે કામ-મનોજ્ઞ, ભોગવાય તે ભોગો - શબ્દ આદિ. તે કામભોગોને વિશે મૂર્શિત-મૂઢ. તેના સ્વરૂપના અનિત્યત્વ આદિ બોધને જાણવા માટે અસમર્થ, પૃદ્ધ - તેની આકાંક્ષાવાળો - અસંતોષી, જીfથત * ગુંથાયેલ, તેના વિષયમાં નેહરૂપ જૂ વડે બદ્ધ થયેલ. અષ્ણુપપત્ર * અધિકપણે આસક્ત, અત્યંત તન્મય હોવાથી, મનુષ્યસંબંધી કામભોગોને વિશે આદરવાળો થતો નથી. આ કામભોગો પણ પણ વસ્તુભૂત છે એમ માનતો નથી, -x * આ કામભોગો સાથે મારે આ પ્રયોજન છે એમ નિશ્ચય કરતો નથી, આ મને પ્રાપ્ત થાઓ એ રીતે નિદાન કરતો નથી. તથા તેઓને વિશે હું રહું કે તેઓ મારા વિશે સ્થિર થાઓ એવા વિકલ્પને કરતો નથી. અથવા સ્થિતિ મર્યાદા વડે વિશિષ્ટ એવો પ્રકા - આચાર - સેવા એવો અર્થ છે. કરવા માટે આરંભે છે. v - શબ્દનો આદિ કર્મરૂપ અર્થ છે. આ પ્રમાણે દેવના મનુષ્યલોકમાં અનાગમનમાં દિવ્ય વિષયમાં આસક્તિ એ એક કારણ છે. [2] તથા જે કારણથી આ તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્યકામભોગો વિશે મૂર્શિતાદિ વિશેષણયુક્ત થાય છે. તે દેવનો મનુષ્ય વિષયક નેહ, જેના વડે મનુષ્યલોકમાં અવાય તે સ્નેહ નાશ પામેલ હોય છે. વળી સ્વગત વસ્તુ વિષય પ્રેમ તે દેવમાં સંકાના થયેલો હોય છે. તે બીજું કારણ છે. | [3] તથા આ દેવ જે કારણે દિવ્ય કામભોગોને વિશે મૂર્છાિતાદિ વિશેષણ સહિત હોય છે, તેથી તેના પ્રતિબંધથી તે દેવને આ પ્રકારે વિચાર થાય છે કે અહીંથી હમણાં ન જઉં, કાર્યની સમાપ્તિ થતાં મુહર્તમાં જાઉં છું. પણ તે કાળ વીતતા, કૃતકૃત્ય કાર્યની સમાપ્તિ થતાં આવવામાં સમર્થ થાય છે, પણ તેટલો કાળ જતાં સ્વાભાવિક અપાયુવાળા મનુષ્યો જેના દર્શન માટે તે આવવા ઇચ્છે છે, તે માતા આદિ મરણ પામ્યા હોય છે. પછી કોના માટે આવે ? - x - વેft - ઇત્યાદિ નિગમન વચન છે, કોઈ દેવ કામમાં અમૂછિંતાદિ વિશેષણવાળો હોય, તેને મન થાય કે - આવાર્ય - પ્રતિબોધક, પ્રવાજકાદિ કે અનુયોગાચાર્યને વાંદુ, સકારું આદિ *x *x - પ્રયોગ આ પ્રમાણે છે–મનુષ્યભવમાં મારા આચાર્ય છે કે ઉપાધ્યાય છે - સૂત્રદાતા છે, એમ સર્વત્ર પ્રયોગ કરવો. વિશેષ એ કે - આચાર્યો વડે કહેવાયેલ વૈયાવચ્ચાદિ વિશે સાધુઓને જે પ્રવતવિ છે, તે પ્રવર્તક કહેવાય. કહ્યું છે કે ત૫, સંયમ અને યોગને વિશે જે યોગ્ય તેને તે તે ક્રિયામાં, પ્રવતવે છે, અસમર્થને અટકાવે છે અને ગચ્છની ચિંતા કરનાર તે પ્રવર્તક કહેવાય છે, સંયમ યોગમાં સીદાતા સાધુઓને જે સ્થિર કરે તે સ્થવિર. કહ્યું છે કે - સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય. કહ્યું છે કે - સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય છે, પ્રવર્તક વડે જોડાયેલ અર્થોને વિશે જે જેમાં સીદાય છે તે મુનિને તે બળ સંપન્ન થાય ત્યારે તેને સ્થિર કરે છે. [5/13 194 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેને સમુદાય-ગણ છે, તે ગણી-ગણાચાર્ય, ગણઘર-જિનશિષ્યવિશેષ અથવા આર્થિકાની પ્રતિજાગસ્કિા કરનાર સાધુ-વિશેષ. કહ્યું છે - પ્રિયધર્મી, દેટધર્મ, સંવિગ્ન, બજ, તેજસ્વી, સંગ્રહ-ઉપગ્રહ કુશલ સૂત્રાવિતા ગણાધિપતિ કહેવાય છે. * - ગણનો વિચ્છેદ - વિભાગ, અંશ જેને છે - જે ગણના અમુક વિભાગને લઈને ગયછના આધારને માટે જ ઉપધિની ગવેષણા નિમિતે વિચરે છે, તે ગણાવચ્છેદક છે. કહ્યું છે કે - ઉદ્ભાવન, પ્રધાવન, ક્ષેત્ર, ઉપધિની માર્ગણામાં અવિષાદી તથા સૂત્ર, અર્થ, તદુભયજ્ઞાતા ગણાવચ્છેદક છે. જેણીનું આ પ્રચા, નજીકરૂપ છે, કાલાંતરે જે રૂપાંતને પામતી નથી તે સ્વર્ગમાં ઉત્પન્ન થયેલી, અથવા પ્રધાન દેવોની ઋદ્ધિ-લમી, વિમાન, રતનાદિ સંપત્તિ તે દેવદ્ધિ એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે - ધુતિ એટલે દીપ્તિ શરીર આભરણાદિમાં રહેલ તેજ, થર- અથવા પરિવારાદિ સંયોગ લક્ષણવાળી ચકિત, અનુમાન - અચિંત્યા વૈક્રિયકરણાદિ શક્તિ. સ્નગ્ધ - જન્માંતરે ઉપાર્જિત, પ્રાત - હમણાં મળેલ, મિસકન્યાત - ભોગ્યતાને પ્રાપ્ત, તે કારણથી તે જીવત - પૂજ્યોને સ્તુતિ વડે સ્તવવું, પ્રણામ વડે નમવું, આદર વડે કે વસ્ત્રાદિ વડે સત્કાર કરું, યોગ્ય ભક્તિ વડે સન્માન કર્યું. તેઓ કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યસ્વરૂપ છે એવી બુદ્ધિ વડે સેવા કરું. દેવ આગમન નિમિત્તે આ એક કારણ છે. અવધિ આદિથી પ્રત્યક્ષ કરેલ મનુષ્યભવમાં વર્તમાન મનુષ્ય જ્ઞાની છે, તપસ્વી છે. કઈ રીતે જ્ઞાની કે તપસ્વી? સિંહની ગુફાએ કાયોત્સર્ગ કરવો વગેરે મથે દુષ્કર, અનુરકત - પૂર્વોપભૂક્ત - પ્રાર્થનાતત્પર - તરુણીના મંદિરમાં વસવા છતાં ચલિત ન થતાં બ્રાહચર્યનું અનુપાલન આદિ જે કરે છે તે અતિદુકા-દુકકારક સ્થૂલભદ્રવતું. તે કારણે હું જાઉં, તે દુક-દુકકાક ભગવંતને હું વંદુ એ બીજું કારણ. તથા માતા, પિતા, પની, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ છે તેથી તેઓની સમીપ પ્રગટ થાઉં, મારી ઋદ્ધિને દેખાડુ * તે બીજું કારણ. * સૂત્ર-૧૧ થી 193 : [11] ત્રણ સ્થાનની દેવ ઇચ્છા કરે છે -1- મનુષ્યભવ, 2- આર્ય 1માં જન્મ, - - ઉત્તમ કુળમાં જન્મ... ત્રણ કારણે દેવ પશ્ચાત્તાપને કરે છે - 1- અહો! મારું વિધમાન બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, ક્ષેમ, સુભિક્ષ હોવા છતાં, આચાર્ય અને ઉપાદાય વિધમાન છતાં, નીરોગી શરીર વડે બહું સૂત્ર ન ભPયો. -ર- અહો ! લોકમાં આસક્ત, પરલોકથી પરાફમુખ થઈને. મેં વિષયની તૃણાથી દીર્ધકાળ ચાસ્ત્રિ પયરય પાળ્યો નહીં. * * અહો ! ઋદ્ધિ-ર-સાતા ગારવથી ભોગાશંસામાં વૃદ્ધ થઈને મેં વિશુદ્ધ સાત્રિને પણ નહીં. આ ત્રણ સ્થાને દેવ પtatiાપ કરે છે. [19] કણ કારણે દેવ “હું ઍવીશ” એમ જણે છે -1* નિસ્તેજ
Page #105
--------------------------------------------------------------------------
________________ 3/3/191 થી 193 15 વિમાન, આભરણને જોઈને, -- કરમાયેલ કલ્પવૃક્ષને જોઈને, -3- પોતાની હાનિ પામતી શરીરની કાંતિને જાણીને. આ ત્રણ કારણે દેવ “ઢવીશ” તે જાણે. ત્રણ કારણે ઉદ્વેગને પ્રાપ્ત થાય છે -1- અહો! આ આવા સ્વરૂપવાળી દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યો મેળવ્યો, સન્મુખ થયો, તે ઋહિદ આદિ મારે છોડવા પડશે - મારે ઍવવું પડશે. -- અહો! માતાની રજ અને પિતાનું વીર્ય, તે બંને એક્શ થયેલનો સૌ પ્રથમ આહાર કરવો પડશે... -- અહો! મારે માતાના જઠરના મળમાં, આશુચિમય, ઉદ્વેગ કરનારી ભયંકર એવી ગર્ભરૂપ વસતિમાં વરાવું પડશે. * w ત્રણ સ્થાનક વડે દેવ ઉદ્વેગ પામે છે. [13] વિમાનો ત્રણ સંસ્થાનવાળા કહ્યા છે . ગોળ, ત્રિકોણ, ચોરસ. તેમાં જે વૃત્ત વિમાનો છે, તે કમલની કર્ણિકાના સંસ્થાને સંસ્થિત છે, તેની ચારે તરફ પ્રકાર છે, એક પ્રવેશદ્વાર છે. જે ત્રિકોણ વિમાન છે, તે શીંગોડાના આકારે સંસ્થિત છે, તે બે બાજુ પ્રકારથી વીંટાયેલા, એક બાજુ વેદિકાથી ઘેરાયેલા અને ત્રણ દરવાજાવાળ કહેલા છે. જે ચોરસ વિમાનો છે તે અખાડા, સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફ વેદિકાથી વીંટાયેલા તેમજ ચાર હર વાા છે. વિમાનો ત્રણ આધારો વડે પ્રતિષ્ઠિત છે - ઘનોદધિ પ્રતિષ્ઠિત, ઘનવાત પ્રતિષ્ઠિત, અવકાશાંતર પ્રતિષ્ઠિત.. વિમાનો ત્રણ પ્રકારે છે - અવસ્થિત, વૈકુતિ અને પારિયાનિક. * વિવેચન-૧૯૧ થી 193 : [191] પાડેજન - અભિલાષા કરે, આર્યક્ષેત્ર - સ્પા જનપદ પૈકી કોઈપણ મગધ આદિ. સુકુલ-ઈક્વાકુ વગેરેમાં, દેવલોકથી આવનારને, મા નાતિ - જન્મ અથવા આવવું તે - આગતિ, સુકુલપત્યજાતિ અથવા સુકુલ પ્રત્યાયાતિ, તેમાં. તHT - પશ્ચાતાપ કરે છે. માણો - વિસ્મય, સત * વિધમાન શારીરિક બલ અને જીવઆશ્રિત વીર્ય હોતા, પુરુષાર - અભિમાન વિશેષ, પરમ - તિપાદિત સ્વવિષયમાં અભિમાન હોતા, ક્ષેમ - ઉપદ્રવ અભાવે, સુક્ષ - સુકાળ, નિરોગી દેહ વડે સામગ્રીનો સદ્ભાવ રહેતા, હું ઘણું શ્રુત ભણ્યો નહીં. [એક કારણ]. વિષયતૃષ્ણામાં ક્ત બનીને, આ લોકની આસક્તિથી દીર્ધ શ્રમણ્યને પાળ્યું નહીં. બીજું કારણ]...તથા ઋદ્ધિ - આચાર્યવ આદિમાં નરેદ્ર આદિ થકી પૂજા, મનોજ્ઞ મધરાદિ સો, સુખ એ મહા આદરવાળા વિષયો છે જેને તે ઋદ્ધિ, સ અને સાતામુક, તેના વડે અથવા એ ઋદ્ધિ વડે ગુણક, તેઓની પ્રાપ્તિમાં અભિમાનથી અને અપ્રાપ્તિમાં યાચનાથી અશુભ ભાવ વડે પ્રાપ્ત કર્મના ભાર વડે ભારે થઈને, ભોગ-કામમાં આશંસા, નહીં મળેલની પ્રાર્થના, મળેલ વિષયમાં અતૃપ્તિ જેને છે તે ભોગાશંસાગૃદ્ધ છે - x * પાઠાંતરી ભોગરૂપ આમિષમાં વૃદ્ધપણાથી, નિરતિચાર ચાત્રિ સ્પેશ્ય નહીં [બીજું કારણ - x - 196 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ | [192] વિમાન અને આભરણોનું નિસ્તેજપણું ઉદ્વેગવાળું છે અથવા તે ચક્ષના વિશ્વમરૂપ છે. ધ્વજુવા- ચૈત્યવૃક્ષને, તેને સં - શરીરની કાંતિને અથવા સ્વસ્થતાને, ઇત્યાદિ રહસ્ય છે. આ પ્રકારના ચિહ્નો દેવોના ચ્યવનકાળમાં થાય છે. કહ્યું છે કે - પુષ્પમાળાનું કરમાવું, કલાવૃક્ષનું કંપવું, લક્ષ્મી અને લજ્જાનો નાશ, વોનો રંગ ઝાંખો થવો, દીનતા, તંદ્રા, કામરાગ, અંગભંગ, દૈષ્ટિભ્રાંતિ, કંપારી અને અરતિ હોય છે. ઉદ્વેગ-શોક, મારે અહીંથી ચ્યવવું પડશે એ એક કારણ... માતાનું ઓજ-લોહી, પિતાનું શુક, તેવા પ્રકારનું કંઈપણ મળેલામાં અતિ મળેલું તે ઓજ અને શુકનું દ્વિપણું તે તદુભય, તે ઉભયસંસ્કૃષ્ટ કે ઉભય સંશ્લિષ્ટ, આવા પ્રકારનો આહાર, તે ગર્ભકાળની પ્રથમ અવસ્થામાં - પ્રથમ સમયમાં જ હશે. એ બીજું કારણ. વનમત - જઠર દ્રવ્યના સમૂહરૂપ, તે જ ગૂંથાત - કાદવ છે જેણીમાં, તેવી તથા તેવી અશુચિરૂપ, ઉદ્વેગ કરનારી, ભય કરનારી એવી ગર્ભરૂપ વસતિમાં વસવું પડશે. આ ત્રીજું કારણ છે. અહીં બે ગાયા છે - દેવલોકમાં દિવ્યાભરણ વડે ભૂષિત શરીરવાળા દેવો પણ ત્યાંથી ચ્યવે છે. તેથી તેઓને તે દારુણ-દુ:ખ છે. દેવસંબંધી વિમાનોના વૈભવને અને પોતાને દેવલોકથી ચ્યવવું પડશે, તેને ચિંતવીને તે દેવોને થાય છે કે અમારું હદય કાંકરા સમાન નિષ્ફર અને અતિ બલિષ્ટ છે કે જેથી ફાટતું નથી. - આ રહસ્ય છે. [19] હવે દેવ વક્તવ્યતા પછી તેના આશ્રયવાળા વિમાનોને કહે છે - સૂત્રો સ્પષ્ટ જ છે. કેવળ ત્રણ સંસ્થાનો છે જેઓને તે અથવા ત્રણ પ્રકાર વડે સંસ્થિત છે, તે ત્રિસંસ્થિત વિમાનો. તેની મધ્ય પ્રકર કર્ણિકા એટલે પઠાનો મધ્ય ભાગ તે જ કર્ણિકા, ગોળાકારે અને ઉપરના ભાગે સમ હોય છે. સર્વત - એટલે દિશાઓમાં, મનાત વિદિશાઓમાં, લિંબાઈ - ત્રિકોણ-જલજ ફળ વિશેષ, એક જ દિશામાં વૃત વિમાન છે. 3 વડન - ચોરસ, તે જાણીતું છે. વૈશ્વિક - મુંડ પ્રાકાર સ્વરૂપ, આ કહેલ ક્રમ પ્રમાણે આ વિમાનો આવલિકા પ્રવિષ્ટ હોય છે. પુકાવકીર્ણ વિમાનો તો છૂટા પણ હોય છે. તેની ગાથા - સર્વે પ્રસ્તર મધ્યે વૃત, તે પછી બસ, પછી ચોરસ વિમાનો હોય છે. તે પછી વૃત, પછી ત્રિકોણ, પછી ચોરસ એમ આવલિકા અંત પર્યન્ત જાણવું. વૃત્ત વિમાનની ઉપર વૃત, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચોરસ ઉપર ચોરસ હોય છે. એ રીતે ઉદ્ઘ વિમાનોની શ્રેણિઓ છે. વલયના આકારની જેમ વૃત, શીંગોડા આકારે પ્રકોણ, અખાડા આકારે ચોસ કહ્યા. બધાં વૃત વિમાનો એક હારવાળા, ત્રિકોણ ગણ દ્વારવાળા, ચોરસ ચારદ્વારવાળા છે. વૃતવિમાનો ગઢ વડે ઘેરાયેલા, ચોરસ વિમાનોને ચારે દિશામાં વેદિકા હોય છે. જે દિશામાં વ્રત વિમાન છે, તે દિશામાં ત્રિકોણ વિમાનને વેદિકા હોય છે અને બંને પડખે પ્રાકાર હોય છે. આવલિકાગત વિમાનો વૃત, ત્રિકોણ અને ચોરસ હોય છે, પુષ્પાવકીર્ણક વિમાનો અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. પ્રતિષ્ઠાન સૂગની આ વ્યવસ્થા છે. પહેલા બે દેવલોકના વિમાનો ઘનોદધિને
Page #106
--------------------------------------------------------------------------
________________ 3/3/11 થી 193 193 આધારે રહેલા છે, પછી ત્રણ ઘનવાયુ પ્રતિષ્ઠિત છે, પછીના ત્રણ ઉભય પ્રતિષ્ઠિત છે, તેની ઉપરના બધા આકાશ પ્રતિષ્ઠિત છે. અવસ્થિત - શાશ્વત વિમાનો, વૈજય - ભોગાદિ અર્થે રચેલા છે. ભગવતી સૂત્રમાં તેથી કહ્યું છે - હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક દિવ્ય કામભોગોને ભોગવવાની ઇચ્છાવાળો થાય ત્યારે તે કેવી રીતે કરે છે ? હે ગૌતમ ! તે દેવેન્દ્ર દેવરાજ શક એક મહાન ચકધારા માફક ગોળ વિમાનને એક લાખ યોજન લાંબુપહોળું વિકર્ષે છે યાવત્ પ્રાસાદાવર્તાસકમાં તે દેવેન્દ્ર દેવરાજ શક્ર સપરિવાર આઠ અણમહિષી સહિત, બે સેના સહિત મહાનુ નૃત્યને જોતો ચાવતું દિવ્ય કામભોગોને ભોગવતો વિચરે છે. જેનું તિછલોકમાં આવવાનું પ્રયોજન છે તે પારિયાનિક વિમાન કહેવાય. તે પાલક, પુષ્પક આદિ વિમાન છે .. આ રીતે દેવો કહ્યા, હવે વૈક્રિયાદિના સાધચ્ચેથી નાકોનું નિરૂપણ કરે છે. * સૂત્ર-૧૯૪ - નૈરયિકો ત્રણ પ્રકારે છે : રાખ્યગ્રષ્ટિ, મિશ્રાદેષ્ટિ, સખ્યણ-મિશ્રાદષ્ટિ. એ પ્રમાણે વિકસેન્દ્રિયને વજીને ચાવતુ વૈમાનિક પર્યન્ત ત્રણ દૈષ્ટિ હોય છે. ત્રણ દુગતિઓ કહી છે - નૈરસિકદુર્ગતિ, તિર્યંચગતિ, મનુષ્યદુગતિ. ત્રણ સુગતિઓ કહી છે - સિદ્ધિસદ્ગતિ, દેવસદ્ગતિ, મનુષ્યસંગતિ. ત્રણ દુગો કહેલા છે - નૈરયિકદુર્ગતો, નિયચિદુર્ગો, મનુષ્યદુર્ગતો. ત્રણ સુગતો કહેલા છે - સિદ્ધસુગતો, દેવસુગતો, મનુષ્યસુગતો. * વિવેચન-૧૯૪ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - નાકોની દૃષ્ટિથી નિરૂપણ કર્યું છે. બીજા જીવો પણ આવા પ્રકારે છે એવો અતિદેશ કર્યો છે. વિશેષ એ કે - એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો વિના નારકની જેમ ત્રણ પ્રકારે દંડક કહેવો. જે કારણથી પૃથ્વી આદિને મિથ્યાત્વ જ છે, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયને મિશ્રદૈષ્ટિ નથી. તેથી તેમને ન લીધા.] ત્રણ પ્રકારના દર્શનવાળા દુર્ગતિ અને સુગતિના ચોગથી દુર્ગત અને સુગત હોય છે. જેથી દુર્ગતિ આદિ બતાવવા ચાર સૂત્રો કહ્યા. તે સ્પષ્ટ છે. તેમાં જે ઉત્કૃષ્ટ દુષ્ટ ગતિ તે દુર્ગતિ. મનુષ્યોને વિવક્ષા વડે દુર્ગતિ છે, તેમને સુગતિ પણ કહી છે. દુર્ગતા-દુ:ખમાં રહેનારા, સુનીતા - સુખમાં રહેનારા. સિદ્ધ આદિ સુગતો તો તપસ્વી હોવાથી થયા છે. તેથી તપસ્વીઓનું કર્તવ્ય અને પરિહાર કરવા યોગ્ય કહે છે— * સૂઝ-૧૯૫ - ૧-ચતુભિકત કરેલ ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કહ્યું - ઉત્તેદિમ, સંસેકિમ, ચોખાનું ધોવાણ... ર-છભકિસ્તક ભિક્ષુને ત્રણ સ્થાનકનો સ્વીકાર કશે . તિલોદક, વયોદક, જળોદક.. 3-અક્રમભક્તિક ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કહ્યું-આયામક, સૌવીસ્ક, શુદ્ધ વિકટ... ૪-ત્રણ ઉપહd [ભોજન સ્થાને 198 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અર્પિત આહાર કહ્યા છે-ફલિક ઉપદ્મ શુદ્ધ ઉપd, સંસ્કૃષ્ટ ઉપક્ત પ-અણ પ્રકારે અવગ્રહિત આહાર છે - દેનાર હાથ વડે આપે છે, સાહરિત, બયેલો આહાર પિઠસ્કાદિમાં નંખાય છે તે... -ત્રણ પ્રકારે ઉણોદરી કહી છે * ઉપકરણ ઉણોદરી, ભકતનપાન ઉરોદરી, ભાવ ઉણોદરી...ઉપકરણ ઉણોદી ત્રણ ભેદે - એક વસ્ત્ર, એક પાત્ર, સંયમીની ઉપાધિ રાખવી તે. ૮-ત્રણ સ્થાનો નિplભ્યો અને નિગ્રન્થીને અહિતને માટે, અસુખને માટે, અયુકતને માટે, અનિશ્રેયસને માટે, આનાનુગામિયતપણે થાય છે - આકંદન, કકળાટ, અપધ્યાન... ૯-ત્રણ સ્થાનો સાધુ-સાદનીને હિતને માટે, સુખને માટે, યુકતપણાને માટે, મોક્ષને માટે, આનુગામિકપણાએ થાય છે - દુ:ખમાં દીનતા કકળાટનો અભાવ, અશુભ ધ્યાન રહિતda. ૧૦-શલ્યો ત્રણ પ્રકારે છે - માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાદશનશલ્ય. ૧૧-ત્રણ સ્થાને શ્રમણ નિર્ગસ્થ સંક્ષિપ્ત-વિપુલ વેજલેશ્યાવાળો થાય છે * આતાપના લેવાથી, ક્ષમા રાખવાથી, નિર્જળ તપ કરવાથી. ૧ર-ત્રિમાસિક ભિક્ષુપતિમા અંગીકાર કરનાર આણગારને ભોજનની ત્રણ દતિ ગ્રહણ કરવી કહ્યું અને ત્રણ દક્તિ પાણીની લેવી કહ્યું. ૧૩-એકરાગિકી મિશુપતિમાનું સમ્યફ અનુપાલન ન કરનાર સાધુને આ ત્રણ સ્થાનક અહિતાર્થે, અસુખા, અયુક્તપણાર્થે, અનિધ્યેયસાથે અને અનાનગામીપણા માટે થાય છે. તે આ - ઉન્માદને પામે, દીર્ધકાલિક રોગાતકને પામે તથા કેલિપદ્ધ ધર્મથી ભ્રષ્ટ થાય... ૧૪-એક શિકી ભિક્ષ પ્રતિમાને સારી રીતે અનુપાલન કરનાર અણગારને મણ સ્થાનક હિતાર્થે, સુખાર્થે યોગ્ય માટે, મોક્ષાર્થે, આનુગાર્મિકતાએ થાય છે. તે આ પ્રમાણે - અવધિજ્ઞાનની પ્રાપ્તિ, મનઃપવિજ્ઞાનની પ્રાપ્તિ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ * વિવેચન-૧૯૫ - ઉકત ચૌદ સૂત્રો સ્પષ્ટ છે - વિશેષ એ કે - ઉપવાસથી પૂર્વના દિવસે એક, ઉપવાસને દિવસે બે અને પારણાદિને એક એમ ચાર ભકત-ભોજન જે તપમાં છોડાય છે, તે ચતુર્થભક્ત, તે જેને છે તે ચતુર્થભક્તિક, એ રીતે છ આદિમાં પણ જાણવું. આ શબ્દની વ્યુત્પત્તિ માત્ર છે, પ્રવૃત્તિ તો ચતુર્થ ભકતાદિ શબ્દોની એક ઉપવાસ આદિ છે, યાચીને લેવાનો સ્વભાવ અથવા યાચવા વડે જેને સાધુકારિતા છે તે ભિક્ષુ. અથવા ભૂખને ભેદે તે ભિક્ષુ. ૧-આવા ભિક્ષને આવું પાનક-પાણીનો આહાર કો * ઉસ્વેદિમ એટલે ઉકાળેલું પાણી - જે પાણી ડાંગર આદિના લોટ કે મદિરા માટે ઉકાળાય છે. તથા શેકથી બનેલું તે સંસેકિમ - અરણી આદિ પત્રના શાકને ઉકાળીને જે શીતલ જળ વડે સિંચન કરાય છે. તથા ચોખાનું ધોવાણ પ્રસિદ્ધ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________ 3/3/15 19 Boo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨-તિલોદક-તલ વગેરે ધોવાનું પાણી, તુષોદક - ડાંગરનું ધોવાણ, જવનું પાણી... 3- આયામવન - ઓસામણ, સૌવીર - કાંજીનું પાણી, શુદ્ધ-વિવાદ - ગરમ પાણી... 4- ૩પત - ભોજન સ્થાને લાવીને મૂકેલ ભોજન, નવ * પ્રહણકાદિ, જે લાવેલું તે ફળિકોપહત, તે અવગૃહીતા નામક પાંચમી પિંડોષણાના વિષયભૂત છે. વ્યવહાર ભાણમાં કહ્યું છે . તિત - વ્યંજન અથવા ભઠ્ય પદાર્થો વડે બનેલું છે પ્રહેણક, જે ખાવાનું ઇચછાવાળા પાસે લાવેલ તે શુદ્ધોપહત, આ પાંચમી પિચૈષણા છે. તથા - શુદ્ધ - અલેપકૃત શુદ્ધ ભાત. જે જમનારની પાસે લાવેલ તે શુદ્ધોપd, આ અપલપા નામની ચોથી પિડૅષણાના વિષયભૂત છે. #g - ખાવાની ઇચ્છાવાળાએ ગ્રહણ કરેલ ભાત આદિમાં હાથ નાંખેલ છે, તે જ્યાં સુધી મુખમાં કવલ નવી નાંખ્યો ત્યાં સુધી લેપ કે અલેપકૃત સ્વભાવવાળું છે છે. એવા પકાનું વાવેલ તે સંસૃષ્ટોપહત, આ ચોથી એષણાપણા ભજનાવાળું છે, કેમકે આનો લેપકૃત કે અલેપકૃત સ્વભાવ છે. આ ગાથા છે - શુદ્ધ, અપકૃત કે શુદ્ધ ઓદન તે સંસ્કૃષ્ટ તે ખાવાની ઇચ્છાવાળાને લેપકૃત કે લેપકૃત પણ હોય છે. અહીં ત્રણ પ્રકારમાં એક, બે, ત્રણના સંયોગ વડે સાત અભિગ્રહવાળા સાધુઓ હોય છે. પ- 3 વદત્ત - કોઈ પણ પ્રકારે દાતારે ગ્રહણ કરેલું ભોજન આદિ. મથgurfa - દાતાર જે હાથ વડે ગ્રહણ કરે છે. આ છઠ્ઠી પિકૈષણા છે. વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - પીરસનાર થાળીમાંથી ભાત ગ્રહણ કરીને જેના માટે દેવાને ઇચ્છે, તેના ભાઇનમાં નાખવાને તૈયાર થયો હોય ત્યારે જમવારે કહ્યું - ‘મને ન આપ’ આ અવસરે સાધુએ “ધર્મલાભ' આપ્યો ત્યારે પીરસનાર કહે, હે સાધુ ! પાત્રને માંડો. ત્યારે સાધુના પાત્રમાં ભાત વહોરાવ્યો. અહીં સાધુના પ્રયોજનમાં ગૃહસ્થ હાથ જ ચલાવ્યો. બીજું ગમનાદિ કંઈ પણ ન કર્યું, એમ જઘન્યઆત થયું. આવું વ્યવહારભાયમાં પણ છે. પીરસનાર, સ્થાનથી ચલિત ન થઈને રસવતીના ભાજનથી ખાવાના પાત્રમાં નાંખે છે, તે સંહૂિયમાન અવગૃહીત જાણવું. અહીં શ્લોક છે– - જ્યાં પીરસનાર, જમનાર માટે લાવેલ આહારને પીરસતો, જમનારના વચનથી. મુનિને આપે છે. આ છઠ્ઠી એષણા છે, તથા જે બનાવેલ ભોજનના થાળ આદિમાં નાંખે છે, તે આસ્પેકપ્રક્ષિપ્ત અવગૃહીત. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે : આહાદને માટે ભાતને વિશાળ અને ઉંચે ઉપડતા કાંસાદિ ભાજનને વિશે નાંખેલ છે, તે પગમાંથી જમનારા માટે આપ્યું, તેમાંથી બાકી રહેલ ભોજનને ફરી ખુલ્લા મુખવાળા ભાજનમાં નાખતા કે ખુલ્લા મુખવાળા ભાજનમાં પીરસતા આપે તે ત્રીજું અવગૃહિત. - X - X - - પ્રિન] - મુખમાં નાંખે તે મુખ્ય એવો અર્થ હોવા છતાં પિઠર આદિના મુખમાં પ્રોપ એવી વ્યાખ્યા કેમ કરી? [સમાધાન મુખમાં પ્રક્ષેપનું વ્યાખ્યાન જુગુપ્સા થવાથી યુકત છે. * x * માટે પિઠરાદિના મુખમાં પ્રક્ષેપનો આદેશ છે. કેમકે તેમ કરવાથી ગુપ્તાનો અભાવ થાય. 6 થS * જેનું ઉદર ઊભું છે તે અવમોદર અથવા ઉણું ઉદર તે અવમોદર, તેના ભાવ તે અવમોદરતા * x * અથવા ઉદને ઉભું કરવું તે અવમોદરિકા, આ શબ્દની વ્યુત્પત્તિ માત્ર છે, પ્રવૃત્તિ તો ન્યૂનતા માગમાં છે તેમાં એક વારૂપ પહેલો ભેદ જિનકલિકાદિને જ હોય છે, બીજાને નહીં. કેમકે શાસ્ત્રીય ઉપધિના અભાવે તો સમગ્ર સંયમનો અભાવ થઈ જાય, અથવા અધિક ન ગ્રહણ કરવારૂપ ઊનોદરતા છે. કહ્યું છે કે - જે ઉપકરણ ઉપકારમાં વર્તે તે ઉપકરણ છે, જે અધિક સખે તે અધિકરણ છે. અયતનાવાળો અયતના વડે જે ઉપકરણ ધારણ કરે તે અધિકરણરૂપ છે. વળી ભાપાનની અવમોદરતા પોતાના આહારના પ્રમાણના પરિત્યાગથી જાણવી. કહ્યું છે કે - પુરુષને વિશે બગીશ કોળીયા આહાર કુક્ષિપુરક છે અને સ્ત્રીને અઠ્ઠાવીશ કોળીયા આહાર હોય. કોળીયા, આહાર હોય. કોળીયાનું પ્રમાણ કુકડીના ઇંડાના પ્રમાણ જેટલું છે અથવા સુખપૂર્વક મુખમાં પ્રવેશ થઈ શકે તેટલું પ્રમાણ જાણવું. આ ઊણોદકિા આઠ, બાર, સોળ આદિ ક્રમથી કહેલી છે. કહ્યું છે કે - એકથી આઠ કવલ પર્યન્ત અપાહાર, બાર પર્યન્ત અપાદ્ધ, સોળ પર્યન્ત દ્વિભાગ, ચોવીશ પર્યન્ત પ્રાપ્ત અને એક્ટીશ સુધી કિંચિત્ જૂન ઊણોદરિકા જાણવી. આ જ પ્રમાણે પાણીને વિશે પણ ઊણોદકિા કહેવી. ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે - કુકડીના ઇંડાના પ્રમાણવાળા 32 કવલ આહાને ખાવા છતાં પ્રમાણપાત એવી વક્તવ્યતા હોય, તેનાથી એક કવલ વડે પણ જૂન આહારને આહારતો શ્રમણ નિર્ણવ્ય પ્રકામસ ભોજી નથી એવી વકતવ્યતા હોય. વળી ભાવ ઊણોદરિકા ક્રોધાદિના ત્યાગરૂપ જાણવી. કહ્યું છે * જિનેશના વયનની ભાવનાથી પ્રતિદિન ક્રોધાદિનો ત્યાગ કરવો. તેને વીતરાગોએ ભાવ ઊણોદરિકા કહેલી છે. ૭-ઉપકરણ ઉણોદરિકાના ભેદોને કહે છે - એક વા જિનકલિકોને હોય, એક પાત્ર જિનકલિકોને હોય તેવું પણ વચન છે તથા સંયમને આ ઉપકારક છે એવી પ્રીતિ વડે મલિનાદિને વિશે અપતિ ન કરવા વડે અથવા સંયમીને સંમત ઉપધિનોજોહરણાદિનો સ્વીકાર તે વિયત્તોવસાન. પૂર્વે કહેલાના હવે બધા વિપર્યય ભેદોને કહે છે 8- તો ઇત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે હિતાય - અપચ્ચને માટે, મહુવા * દુ:ખને માટે, અક્ષમાવ - અયુક્તત્વને માટે, નિઃશ્રેયાય - અમોને માટે, અનાજુકાવાવાવ - ન શુભના અનુબંધને માટે, જૂનનતા આd સ્વરે બોલવું. વરતા - શય્યા, ઉપાધિ આદિના દોષો કાઢીને બડબડાટ કરવો તથા અપધ્યાનના - આd-રૌદ્રધ્યાન થાવવું. ૯-ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર, સુખને માટે આદિ સ્પષ્ટ છે. ૧૦-નિગ્રન્થોને પરિહરવા યોગ્ય ત્રણ વસ્તુ. જેના વડે પીડા થાય તે શલ્ય,
Page #108
--------------------------------------------------------------------------
________________ 3/3/195 201 દ્રવ્યથી તોમર આદિ અને ભાવથી ત્રણ-૧-માયા-કપટ એ જ શલ્ય તે માયાશલ્ય, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - જે અનિંધ, બ્રહ્મચર્યાદિ વડે સાધ્ય જે મોઢાફળ અને કુશળકર્મરૂપ કલાવૃક્ષનું વન, દેવઋદ્ધિ આદિ પ્રાર્થનાના પરિણામરૂપ તીણ તલવાર વડે છેદાય તે નિદાન, ૩-વિપરીત એવું દર્શન તે મિથ્યાદર્શન. ૧૧-નિન્યિોને જ લબ્ધિ વિશેષના ત્રણ કારણો કહે છે - વિપુલ છતાં પણ સંકોચેલી, અન્યથા સૂર્યબિંબની માફક ન જોઈ શકાય તેવી તેજોવૈશ્યા - તપની શકિતથી ઉત્પન્ન થયેલ તેજસ્વીપણું, તૈજસ શરીરરૂપ મહાજવાલા સમાન છે, જેના વડે તે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા. આતાપના-શીત-તાપ આદિથી શરીરને સંતાપવું, તેનો જે ભાવ તે આતાપનતા-શીત-તાપાદિને સહન કરવા પડે... ક્રોધના નિગ્રહ વડે, ક્ષા - સહનશીલ, પણ અશક્તિ વડે નહીં એવી ક્ષાંતિ ક્ષમા વડે... અપાનવોન - પારણાના કાળથી અન્યત્ર - છ વગેરે તપોકર્મથી પ્રાપ્ત. ભગવતીજીમાં કહ્યું છે હે ગોશાલક ! જે નખ સહિત વાળેલ અડદના બાકુળાની મુદ્ધિ વડે અનો એક ચલ પ્રમાણ પાણી વડે નિરંતર છä-છનો તપ કરી ઉંચા હાથ રાખીને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરે તો તેને છ માસને અંતે સંક્ષિપ્ત વિસ્તીર્ણ એવી તેજલેશ્યા પ્રાપ્ત થાય. ૧૨-ભિક્ષની પ્રતિમા એટલે સાધુના અભિગ્રહ વિશેષ તે બાર છે. તેમાં એક માસિકી આદિ માસ-માસની વૃદ્ધિ વાળી સાત છે, ત્રણ પ્રત્યેક સાત અહોરાત્રિના પ્રમાણવાળી છે, એક અહોરાગિકી, એકરાગિની એમ બાર ભિક્ષુપતિમા છે. * * સંઘયણવાળો, ધૈર્યવાનું, મહાસત્વવાનું અને ભાવિતાત્મા, ગુરુની અનુજ્ઞા પામેલ મુનિ પ્રતિમાને સ્વીકારે છે. ગચ્છમાં રહેતો હોય, ઉત્કૃષ્ટથી કિંચિત જૂન દશ પૂર્વનું શ્રુતજ્ઞાન હોય અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુનું જ્ઞાન હોય. દેહ પ્રત્યે મમત્વરહિત, જિનકલીની માફક ઉપસર્ગને સહન કરનાર, એષણાના અભિગ્રહવાળો, વળી તેને ભોજન અલેપકૃત હોય. તે ગચ્છમાંથી નીકળીને તે એક માસ પ્રમાણવાળી મહાપતિમાને સ્વીકારે છે, તેને એક દી ભોજન અને એક દતી પાણીને કો ચાવતું એક માસપર્યન્ત જાણવું. પહેલી પડિમા પૂર્ણ કરીને ગચ્છમાં પાછા આવે, એ રીતે બે માસી, ત્રણ માસી સાવ સાત માસી સાતમી પડિમા જાણવી. વિશેષ એ કે એકૈક દdીની વૃદ્ધિ હોય છે. પછી આઠમી પડિમા વહન કરે, તેમાં પ્રથમના સાત સમિદિનમાં નિર્જળ એકાંતર ઉપવાસ કરે. આગમમાં કહ્યું છે : સાત સમિદિન વાળી પ્રથમ એટલે આઠમી ભિક્ષુપ્રતિમા પ્રતિપન્ન સાધુને નિર્જળા એકાંતર ઉપવાસ વડે ગામની બહાર રહેવું કશે. તે ઉંચુ મુખ રાખીને ચતો સૂનાર, પડખે સૂનાર તથા નિષધાવાનું કહેલ કાયાની ચેષ્ટા વિશેષ કરીને પ્રામાદિથી બહાર રહીને દિવ્યાદિ ઘોર ઉપસર્ગોને નિશુલપણે સહે. 202 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બીજી એટલે નવમી પણ એક જ પ્રમાણે જાણવી એટલે પ્રામાદિ બહાર રહેવું. વિશેષ એ કે - ઉભડક આસને બેસે, લગંડ આસને કે દંડાની જેમ લાંબા થઈને સૂઈ રહે. [અને ઉપસર્ગ સહે.] બીજી એટલે દશમી પ્રતિમા પણ એ રીતે છે, વિશેષ એ કે તેમાં ગોદોહીક આસન હોય. અથવા વીરાસને રહેવું અથવા આમકુજની જેમ રહેવું તે. અગિયારમી પ્રતિમા એક અહોરમની છે, તેમાં નિર્જળ છભા કરાય છે. વિશેષ એ કે ગામ-નગર બહાર હાથ લાંબો કરીને રહેવાનું છે. બારમી પ્રતિમા પણ એક અહોરમની છે, તે અટ્ટમ તપ વડે થાય છે. સામાદિ બહાર કાયોત્સર્ગે રહી, શરીર કિંચિત નમાવીને અનિમેષ એ એક પુદ્ગલ પર નિશ્ચલ દૈષ્ટિ રાખે. બંને પગ સંકોચીને, લાંબા હાથ રાખીને કાયોત્સર્ગે રહેવું. બાકીનું દશાશ્રુતસ્કંધમાં કહા મુજબ જાણવું. - 4 - 13- એકરામિકી બારમી પ્રતિમાને સમ્યક્ અનુપાલન નહીં કરવાથી ઉન્માદચિતવિષમ, કોઢ વગેરે રોગ, આતંક-શૂળ, વિશુચિકાદિ જે કદી પ્રાણનો ઘાત કરે, તે રોગાતંક પામે, શ્રત ચારિત્ર લક્ષણ રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય અને સમ્યકત્વની હાનિ થાય. પ્રતિમાનું સારી રીતે પાલન ન કરવાથી જે ઉન્માદ, રોગ અને ધર્મબંશ તે અહિતાદિને માટે થાય છે. - x - 14- આ તેરમાં સૂત્રથી વિપરીત સૂત્ર જાણવું. -- સાધુઓનાં ઉપર વર્ણવેલા અનુષ્ઠાનો કર્મભૂમિઓમાં જ થાય છે, તેથી કર્મભૂમિ નિરૂપણ કરે છે– * સૂઝ-૧૯૬ થી 198 - [196] જંબૂદ્વીપ નામક દ્વીપમાં ત્રણ કર્મભૂમિ કહી છે * ભરત, ઐરાવત, મહાવિદેહ. એ રીતે ધાતકીખંડહીપના પૂવરદ્ધિમાં વાવત પુખરવરદ્વીપાર્વના પશ્ચિમાદ્ધમાં ત્રણ કર્મભૂમિઓ કહેલી છે. [19] ત્રણ પ્રકારે દર્શન કહેલ છે - સમ્યગ્રદર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શન રુચિ ત્રણ ભેદે છે . સમ્યગુરુચિ, મિથ્યારુચિ, મિશ્રરુચિ...પ્રયોગ ત્રણ ભેદે છે - સભ્ય પ્રયોગ, મિયા પ્રયોગ, મિત્ર પ્રયોગ. (198] વ્યવસાય ત્રણ પ્રકારે છે . ધાર્મિક વ્યવસાય, આધાર્મિક વ્યવસાય, ધાર્મિક-અધાર્મિક વ્યવસાય... અથવા ત્રણ પ્રકારે વ્યવસાય છે - પ્રત્યક્ષ, પ્રત્યાયિક, આનુગામિક... અથવા ત્રણ પ્રકારે વ્યવસાય છે - ઇહલૌકિક, પરલૌકિક, ઉભયલૌકિક... ઇફ્લૌકિક વ્યવસાય ત્રણ ભેદે છે - લૌકિક, વૈદિક, સામાયિક [સાંસંબંધી... લૌકિક વ્યવસાય ત્રણ ભેદે છે - અર્થ, ધર્મ, કામ - સંબંધી... વૈદિક વ્યવસાય ત્રણ ભેટે છે - સ્વેદ, યજુર્વેદ, શામવેદ સંબંધી... સામાયિક વ્યવસાય કણ ભેદે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ સંબંધી. અર્થ દ્રિવ્ય યોનિ [ઉપાય) ત્રણ ભેદે - સામ, દંડ, ભેદ સંબંધી. * વિવેચન-૧૯૬ થી 198 :[196] જંબૂદ્વીપ ઇત્યાદિ પાંચ સૂત્રો સાક્ષાત્ અને અતિદેશથી કહ્યા છે. તે
Page #109
--------------------------------------------------------------------------
________________ 3/3/196 થી 198 203 સુગમ છે. કર્મભૂમિઓ કહી, તેમાં રહેલા મનુષ્યોના ધર્મોનું નિરૂપણ કરે છે [19] તિવિ- - ઇત્યાદિ અગિયાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ત્રણ પ્રકારે દર્શન - શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર એ ત્રણ પુંજરૂપ મિથ્યાત્વ મોહનીય છે, કેમકે તથાવિધ દર્શનના હેતુ છે... રુચિ, તો શુદ્ધ પુંજાદિ કર્મપુદ્ગલના ઉદયથી પ્રાપ્ત થયેલ તત્વોનું શ્રદ્ધાનું છે.... પ્રયોગ- સમ્યકત્વાદિપૂર્વક મન વગેરેનો વ્યાપાર અથવા સમ્યક્ આદિ પ્રયોગ-ઉચિત, અનુચિત. ઉભયાત્મક ઔષધ આદિ વ્યાપાર છે. 198] વ્યવસાય - વસ્તુ નિર્ણય અથવા પુરુષાર્થની સિદ્ધિ માટેનું અનુષ્ઠાન. વ્યવસાયીઓની - ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર એટલે સંયત, અસંયત અને દેશવિસતિ લક્ષણવાળા સંબંધીપણાથી અભેદપણે ત્રણ ભેદે છે અથવા સંયમ, અસંયમ અને દેશસંયમરૂપ વિષયભેદથી ત્રણ પ્રકારે છે. અથવા વ્યવસાય એટલે નિશ્ચય તે પ્રત્યક્ષ - અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન રૂપ છે, પ્રાત્યયિક - ઇન્દ્રિય અને નોઇન્દ્રિય લક્ષણથી થયેલ અને આનુગામિક * જે ધૂમ વગેરે હેતુ - અગ્નિ વગેરે પ્રત્યે અતુગમન કરે છે અને સાધ્યના અભાવમાં હોતું નથી તે અનુગામી. તેથી થયેલ તે આનુગામિક અથ અનુમાનરૂપ જે વ્યવસાય તે આનુગામિક જ છે. અથવા પ્રત્યક્ષ એટલે પોતે જોવારૂપ, પ્રાત્યયિક - આત વચનથી, અનુમાનથી છે. ઇહલોકમાં જે થાય તે હલોકિક - આ ભવમાં વર્તમાનનો જે નિશ્ચય કે અનુષ્ઠાન તે ઐહલૌકિક વ્યવસાય. જે પરલોકમાં થશે તે પારસ્લૌકિક અને જે અહીં અને પ», તે ઐહલૌકિક-પારલૌકિક વ્યવસાય છે. લૌકિક - સામાન્ય લોકના આશ્રયવાળો નિશ્ચય કે અનુષ્ઠાન.. વેદના આશ્રયવાળો તે વૈદિક.. સમય-સાંખ્યાદિના સિદ્ધાંતાશ્રિત તે સામાયિક. લૌકિકાદિ વ્યવસાય પ્રત્યેક ત્રણ પ્રકારે પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - અર્થ, ધર્મ, કામ વિષયક નિર્ણય. જેમકે ધનનું મૂળ કપટ અને ક્ષમા છે, ધમનું મૂળ દાન, દયા અને દમ છે. કામનું મૂળ ધન, શરીર અને વય છે. મોક્ષનું મૂળ સર્વે કિયાઓને વિશે ઉપરમ છે. અથવા તેઓને માટે અનુષ્ઠાન તે અથિિદ નિશ્ચય છે. ઋગ્વાદિ વડે કરેલ નિર્ણય કે વ્યાપાર તે પેદાદિ વ્યવસાય છે. જ્ઞાનાદિરૂપ સામાયિક વ્યવસાય. તેમાં જ્ઞાન તે વ્યવસાય જ છે, કેમકે તે પર્યાયવાચી શબ્દ છે, દર્શન પણ શ્રદ્ધાનું લક્ષણ વ્યવસાય છે. તેને વ્યવસાયના શપણાથી પ્રતિપાદિત જ છે, ચાસ્ત્રિ પણ સમભાવલક્ષણરૂપ વ્યવસાય જ છે, કેમકે બોધ સ્વભાવરૂપ આત્માની પરિણતિ વિશેષ હોય છે. કહ્યું છે કે - સત્કાર્યમાં પ્રવૃત્તિ અને અકાર્યમાં નિવૃત્તિ, તેનું જે અનુષ્ઠાન તે સચ્ચાસ્ત્રિ છે, તેમાં તે બાહ્ય ચાસ્ટિાની અપેક્ષાઓ જાણવું અથવા જ્ઞાનાદિ વિષયમાં જે વ્યવસાય - બોધ કે અનુષ્ઠાન તે વિષયના ભેદથી ત્રણ પ્રકારે છે. આની સામાયિકતા તો સમ્યક - મિથ્યા શબ્દ વડે લાંછિત જ્ઞાનાદિ ગણનો સર્વ સમયમાં સદ્ભાવ હોવાથી છે. 204 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અર્થથ - રાજલક્ષ્મી વગેરેની યોનિ - ઉપાય, તે અર્થયોનિ, 1- નામ - પ્રિયવયનાદિ, 2- 24 - વધ આદિ રૂપ પરિગ્રહ, 3- - જીતવાની ઇચ્છાવાળા શણના સમયને સ્વામી આદિના નેહથી દૂર કરવો. કેટલાંક સ્થાને દંડ પદના ત્યાગથી પ્રદાન સહિત ત્રણ અર્થયોનિઓ જણાવી છે. અહીં શ્લોક છે -1 પરસ્પર ઉપકારોનું દર્શન, ૨ગુણકીર્તન, 3- સંબંધનું કથન કરવું. 4- આપણા બંનેનું કાર્ય થશે એવો આશાજનક પ્રલાપ. 5- હે સાધુ! હું આપનો જ છું એમ કોમળ વાણી વડે જે પણ કરવું. એવી રીતે ‘સામ’ના પ્રયોગને જાણનાર પુરષોએ તેને પાંચ પ્રકારે કહેલ છે વધ, પક્લેિશ, ધનનું હરણ. એમ દંડવિધાનૉ ત્રણ ભેદે દંડ કહ્યો. સ્નેહરાગને દૂર કરવો, સ્પર્ધા ઉત્પન્ન કરવી, સંતર્જન-ભેદૉ ત્રણ ભેદ કહ્યા. પ્રદાનનું લક્ષણ આ છે - સંપ્રાપ્ત ધનનું ઉત્તમ, મધ્યમ, અધમને દાન, ગ્રહણ કરેલાનું અનુમોદન, અપૂર્વ દ્રવ્યનું દાન, સ્વયં ગ્રહણ માટે પ્રવર્તન, કણ પ્રતિમોક્ષ આ પ્રમાણે પાંચ પ્રકારે દાન છે. ભેદ વડે અથિિદ યોનિનો પ્રયોગ આ પ્રમાણે - પ્રણિપાતથી ઉત્તમ પુરુષને, ભેદ વડે શૂર પુરષને, અલાદાનથી નીચ પુરષો, પરાક્રમથી સમાન પુરુષને દંડ વડે વશ કરવો. - જીવો ધર્મથી પ્રરૂપણ કર્યા, હવે પગલ પ્રરૂપણા * સૂત્ર-૧૯ :પગલો ત્રણ ભેદે છે . પ્રયોગપરિણત, મિશ્રપરિણત, વિસસાપરિપત નરકાવાસ ગણના આધારે છે - પૃથ્વીના આધારે, આકાશના આધારે, પોતાના આધારે...નગમ, સંગ્રહ, વ્યવહારના મતે પૃથ્વીપતિષ્ઠિત, જમના મતે આકાશપતિષ્ઠિત, ત્રણ શબ્દનયના મતે આત્મપ્રતિષ્ઠિત. * વિવેચન-૧૯ : 1. પ્રયોગ પરિણત - જીવના વ્યાપાર વડે તેવા પ્રકારની પરિણતિને પામેલા. જેમ વય આદિમાં, કર્મ આદિમાં. 2. મિશ્ન-પ્રયોગ અને વિસસાથી પરિણત જેમ વરુ પગલો જ પ્રયોગ વડે વસ્ત્રપણે અને વિસસા પરિણામ વડે ભોગ ન કરવા છતાં જૂનાપણાઓ થાય છે. 3. વિસસા - જે સ્વભાવથી પરિણત થયેલા છે, વાદળા અને ઇન્દ્ર ધનુષની માફક, પુદ્ગલના પ્રસ્તાવની વિસસાપરિણત નકાવાસોના પ્રતિષ્ઠાનનું નિરૂપણ કરવા માટે કહે છે સૂણ સ્પષ્ટ છે. વિશેષ એ કે - નકાવાસો આત્મપ્રતિષ્ઠિત છે, તેઓનું પ્રતિષ્ઠાન નયો વડે કહે છે - (1) તૈગમ - સામાન્ય અને વિશેષના ગ્રાહકપણાથી તેને અનેક જ્ઞાન વડે પરિચ્છેદ કરે તે તૈકમ અથવા ઈનામી - નિશ્ચિત અર્થવાળા બોધોમાં જે કુશલ અથવા તેમાં જે બોધ થાય તે ગમ અથવા જેને એક ગમનથી તે પ્રાકૃતવથી તૈગમ. (2) ભેદોનો સંગ્રહ કરવો અથવા ભેદો પ્રત્યે જે સંગ્રહ છે તે, અથવા જે વડે
Page #110
--------------------------------------------------------------------------
________________ 3/3/99 25 તે ભેદો સંગ્રહ કરાય છે તે સંગ્રહ - સતા માનનો સ્વીકાર. (3) વ્યવહાર - જે અથવા જેના વડે વ્યવહાર કરાય છે તે વ્યવહાર અથવા વિશેષ વડે નિરાકરણ કરાય છે તે અથવા સામાન્ય એવા લોકવ્યવહારને વિશે તત્પર તે વ્યવહાર વિશેષ માત્ર સ્વીકારવામાં તત્પર. આ નયમતો વડે જાણવું. (4) કાજુ - સરળ સન્મુખ, શ્રુત-શ્રુતજ્ઞાન જેને છે તે જુસૂન. અથવા હજુઅતીત, અનાગતરૂપ વકના ત્યાગથી ફક્ત વર્તમાન વસ્તુને જણાવે તે હજુસૂત્ર પોતાની અને સાંપ્રત વસ્તુ માને છે, બીજી માનતો નથી. (5) શan - જેના વડે કથન કહેવાય છે, તે શદવાચક ધ્વનિ. અનેક ધમત્મક વસ્તુ છતાં બીજા ધર્મોનો નિષેધ કરીને ચોક્કસપણે એક ધર્મ વડે પરિચ્છેદ કરે છે. તે કયો શબ્દની મુખ્યતાવાળા જે નયો, તે શબ્દનયો. તે ત્રણ છે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. તેમાં બોલાવવું કે જે નામ પ્રત્યે બોલાવવું કે જેના વડે બોલાવાય તે શબ્દ. તે શબ્દ કથનના વિચારમાં તત્પર નય પણ શબ્દ છે. તે ભાવનિફોપરૂપ વર્તમાનકાલીન અભિન્ન લિંગવાચક અને બહુપયયિ પ્રત્યે પણ સ્વીકારે છે. (6) વાચક-વાચક પ્રત્યે વાસ્યભેદનો આશ્રય કરે તે સમભિરૂઢ તે નિશ્ચ ઉક્ત વિશેષણયુક્ત વસ્તુને પણ શક અને પુરંદરાદિ વાચક ભેદ વડે ભેદને સ્વીકારે છે. - 1 - () તેવા પ્રકારના સત્ય અર્થવાળો ઘટાદિ પણ અન્યથા નહીં એવી રીતે સ્વીકારવામાં જે તત્પર તે એવંભૂત નય છે. આ નય તો ભાવ નિક્ષેપાદિ વિશેષણ સહિત વ્યુત્પતિ અર્થવાળા અર્ચને જ ઇષ્ટ માને છે. તેમાં પહેલાં ત્રણ નયોનું અશુદ્ધપણાથી, પ્રાયઃ લોકવ્યવહારમાં તત્પર હોવાથી નરકાવાસોનું પૃથ્વીને આધારે રહેવાપણું છે એવો તેમનો મત છે. ચોથા નયનું શુદ્ધપણાથી અને આકાશનું રહેતા સર્વ ભાવોનું એકાંતિક આધારપણું હોવાથી અને પૃથ્વીનું અનેકાંતિકપણું હોવાથી આકાશ પ્રતિષ્ઠિત છે. શબ્દ આદિ ત્રણે નયોનું વિશેષ શુદ્ધપણું હોવાથી અને સર્વભાવોનું સ્વભાવ લક્ષણના અંતરંગપણાથી તેમજ વ્યભિચાપમાથી આત્મપતિષ્ઠિવ છે. કેમકે પોતાના સ્વભાવને છોડીને બીજાના સ્વભાવમાં અધિકરણવાળા ભાવો કદાપી હોતા નથી -x - x નો મિથ્યાર્દષ્ટિ છે, માટે મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે * સૂત્ર-૨૦૦ - મિથ્યાવ ત્રણ પ્રકારે છે : અક્રિયા, અવિનય, અજ્ઞાન... અક્રિયા ત્રણ ભેદે છે . પ્રયોગક્રિયા, સમુદીનક્રિયા, અજ્ઞાનક્રિયા... પ્રયોગક્રિયા ત્રણ પ્રકારે છે . મન પ્રયોગક્રિયા, વચન પ્રયોગક્રિયા, કાય પ્રયોગક્રિયા... સમુદાન કિયા ત્રણ ભેદે - અનંતર સમુદાનક્રિયા, પરસ્પર સમુદાનક્રિયા, તદુભય સમુદાક્રિયા ... અજ્ઞાન ક્રિયા કણ ભેદે છે - મતિજ્ઞાન ક્રિયા, શ્રુતજ્ઞાન ક્રિયા, વિભંગઅજ્ઞાન ક્રિયા...અવિનય ત્રણ ભેદે છે - દેશ ત્યાગી, નિરાલંબનતા, વિવિધ પ્રેમ-દ્વેષ... અજ્ઞાન ત્રણ ભેદે છે - દેશ અજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. 206 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ * વિવેચન-૨૦o : (1) મિથ્યાત્વ ત્રણ ભેદ વગેરે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - મિથ્યાત્વ એટલે જે વિપરીત શ્રદ્ધાનરૂપ છે, તેની અહીં વિવક્ષા કરી નથી. કેમકે પ્રયોગક્રિયા આદિના કહેવાતા તેના ભેદોનો સંબંધ છે, તેથી અહીં મિથ્યાત્વક્રિયા આદિનું યથાર્થરૂપપણું મિથ્યાદર્શન અને અનાભોગાદિથી થયેલ વિપયર દુષ્ટપણું અથાત્ અશોભનપણું એવો ભાવ જાણવો. વિજય અહીં શબ્દ 3: શબ્દના અર્થમાં છે. જેમ અશીલ એટલે દુશીલ કહેવાય છે. તેથી અક્રિયા એટલે મિથ્યાત્વ આદિથી હણાયેલને મોક્ષસાધક અનુષ્ઠાન દુષ્ટક્રિયા છે, જેમ મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે તેમ જાણવું. એ રીતે અવિનય, અજ્ઞાન એટલે અસમ્યગ જ્ઞાન. (2) અક્રિયા તે અશોભન ક્રિયા જ છે, તેથી અક્રિયા ત્રણ પ્રકારે કહીને પણ પ્રયોગ ઇત્યાદિ વડે ક્રિયા જ કહી છે. તેમાં વયન્તિરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલ વીર્ય દ્વારા આત્મા વડે જે વ્યાપાર કરાય તે પ્રયોગ - મન, વચન, કાય લક્ષાણની ક્રિયા - કરવું અર્થાત્ વ્યાપ્ત થયું તે પ્રયોગ ક્રિયા અથવા મન વગેરે પ્રયોગ વડે જે બંધાય છે તે પ્રયોગક્રિયા અર્થાત્ કર્મ, તે દુષ્ટવથી અક્રિયા અને ક્રિયા તે મિથ્યાત્વ છે એમ સર્વત્ર સંબંધ જોડવો. સમુવા પ્રયોગક્રિયા વડે એકરૂપપણે ગ્રહણ કરેલ કર્મવર્ગણાને સારી રીતે પ્રકૃતિ, બંધ આદિ ભેદ વડે દેશઘાતિ અને સર્વઘાતિરૂપપણાએ સ્વીકારવું તે સમુદાન, તે જ ક્રિયા તે સમુદાન કિયા. અજ્ઞાન વડે ચેષ્ટા કે કર્મ તે અજ્ઞાન ક્રિયા. (3) પ્રયોગ ક્રિયા ત્રણ પ્રકારના કહેલ અર્થવાળી છે - (4) જેમાં અંતર નથી તે અનંતર, એવી જે સમુદાનક્રિયા અથતુ પ્રથમ સમયમાં વર્તનારી, બીજા વગેરે સમયમાં વર્તનારી તે પરંપર સમુદાન ક્રિયા, પ્રથમપ્રથમ સમયોપેક્ષાએ તદુભય-સમુદાન ક્રિયા જાણવી. (5) મતિ અજ્ઞાન ક્રિયા - વિશેષ નહીં કરાયેલ તેમતિ જ છે અને સમ્યગુર્દષ્ટિને તે મતિજ્ઞાન રૂપ છે, મિથ્યાર્દષ્ટિને તે મતિઅજ્ઞાનરૂપ છે. શ્રુત પણ એમ જ જાણવું. મતિ અજ્ઞાનથી જેમ ક્રિયા કરવી તે મતિ અજ્ઞાન ક્રિયા, એ રીતે શ્રુત તથા વિલંગમાં પણ જાણવું. તેમાં મિથ્યાદૃષ્ટિનું જે અવધિ તે વિભંગઅજ્ઞાનરૂપ છે. (6) અક્રિયા મિથ્યાત્વનું વિવેચન કર્યું, હવે અવિનય મિથ્યાત્વ કહે છે. અવિનય ઇત્યાદિ. * વિશિષ્ટ નય તે વિનય - પ્રતિપત્તિ વિશેષ. તેના પ્રતિષેધથી, અવિનય. જન્મ, ક્ષેત્ર આદિનો ત્યાગ તે દેશયાગ, સ્વામીને ગાળ દેવી વગેરે જે અવિનયમાં છે, તે દેશત્યાગી. ગચ્છ, કુટુંબ આદિના આશ્રયથી જે નીકળેલ છે તે નિરાલંબન, તેનો ભાવ તે નિરાલંબનતા અર્થાત્ આશ્રય કરવા યોગ્યની ઉપેક્ષા કરવી. અથવા પુષ્ટ આલંબનના અભાવે ઉચિત પ્રતિપત્તિ સ્વીકારનો નાશ છે. પ્રેમ અને દ્વેષ તે પ્રેમદ્રેષ, વિવિધ પ્રકારનો જે પ્રેમપ્લેપ તે નાનાપમદ્રેષ અવિનય, અહીં ભાવના આ પ્રમાણે - આરાધ્ય વિષય કે આરાધ્ય સંમત વિષયવાળો પ્રેમ, આરાધ્યને
Page #111
--------------------------------------------------------------------------
________________ 3/3/200 203 અસંમત વિષયવાળો હેપ, એવી રીતે બે નિયત વિનય હોય. કહ્યું છે કે - ક્રોધમાં નમન, સ્તુતિ વયન, તેના અભિમતમાં પ્રેમ, તેના અપિયમાં દ્વેષ -x * એ રીતે નાના પ્રકારવાળા પ્રેમહેષ - x * તે અવિનય છે. () હવે અજ્ઞાન મિથ્યાત્વને કહે છે - જ્ઞાન એટલે દ્રવ્ય અને પર્યાયના વિષયવાળો બોધ, તેનો નિષેધ તે અજ્ઞાન. તેમાં વિવક્ષિત દ્રવ્ય દેશથી જ્યારે નથી જાણતો ત્યારે દેશ અજ્ઞાન છે, જ્યારે સર્વથી નથી જાણતો ત્યારે સર્વ જ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્ય પર્યાયિથી નથી જાણતો ત્યારે ભાવ અજ્ઞાન છે અથવા દેશાદિ જ્ઞાન પણ મિથ્યાત્વ વિશિષ્ટ અજ્ઞાન જ છે. * x - મિથ્યાત્વ કહ્યું તે અધર્મ છે, માટે હવે તેના વિપર્યયરૂપ ધર્મને કહે છે• સૂત્ર-૨૦૧ - 1. ધર્મ ત્રણ પ્રકારે છે : શ્રુતધર્મ, ચાઅિધર્મ, અસ્તિકાયધર્મ. 2. ઉપકમ ત્રણ પ્રકારે છે - ધાર્મિક, ધાર્મિક, ધાર્મિકાધાર્મિક ઉપકમ. અથવા ત્રણ પ્રકારે ઉપકમ છે - આત્મૌપક્રમ, પરોપકમ, તદુભયોપકમ. એ રીતે 3. વૈયાવચ્ચ, 4. અનુગ્રહ, 5. અનુશિષ્ટિ, 6. ઉપાલંભ એ એક એકના ગણ - ત્રણ અલાવા ઉપક્રમની માફક જાણવા. * વિવેચન-૨૦૧ - (1) શ્રત એ જ ધર્મ તે શ્રતધર્મ - સ્વાધ્યાય, ચારિ ધર્મ - ક્ષાંતિ આદિ શ્રમણધર્મ. આ દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારે છે, તેમાં ભાવ ઘર્મને કહેલ છે - 4 - . મસ્ત શબ્દ વડે પ્રદેશો કહેવાય છે, તેઓનો ય - રાશિ, તે અસ્તિકાય, તે એવી સંજ્ઞા વડે જે ધર્મ તે અસ્તિકાય ધર્મ-ગતિ ઉપખંભ લક્ષણ - ધમસ્તિકાય. આ દ્રવ્ય ધર્મ છે. અનંતર - શ્રતધર્મ અને ચારિત્રધર્મ એ બે કહ્યા. હવે તેના વિશેષોને કહે છે. વિશે સવારે આદિ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે ઉપાયપૂર્વક આરંભ તે ઉપક્રમ. ઘH - શ્રુત ચાસ્ત્રિાત્મક, તે ધર્મમાં થનાર આરંભ કે તે જ પ્રયોજન જેનું છે, તે ધાર્મિક અર્થાત્ શ્રુતચાસ્ત્રિાર્થ આરંભ. તથા જે ધાર્મિક નથી તે અધાર્મિક - અસંયમાર્ગે આરંભ તથા દેશથી આ ધાર્મિક-સંયમરૂપ હોવાથી તેમજ અસંયમરૂપ હોવાથી અધાર્મિકપણાથી ધાર્મિકા ધાર્મિક એટલે દેશવિરતિ આરંભ એવો અર્થ છે. - અથવા - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ઉપક્રમ છ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ જ્ઞશરીર, ભથશરીર વ્યતિરિક્ત સચિત, અયિત, મિશ્રભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત દ્રવ્યોપકમ દ્વિપદ, ચતુષ્પદ, અપદ એ ત્રણ ભેદે છે. વળી તે પ્રત્યેક પરિકર્મ અને વસ્તુ વિનાશ એ બે ભેદે છે. તેમાં પરિકમમાં - દ્રવ્યનું ગુણ વિશેપકરણ છે. જેમકે - ધૃતાદિના ઉપયોગ વડે પુરુષને વર્ણરૂ૫ વગેરે કરવું. એ રીતે પોપટ, મેનાદિને શિક્ષાદિ આપવા ગુણ વિશેષનું કરવું. હાથી વગેરે ચતુષ્પદોને અને વૃક્ષાદિને વિશે વૃક્ષ અને આયુર્વેદના ઉપદેશથી વૃદ્ધિ 208 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વગેરે ગુણોનું ઉત્પન્ન કર્યું તથા વસ્તુ વિનાશમાં પુરુષનો પગાદિ વગેરે વડે વિનાશ કરવો તે જ ઉપક્રમ. એ રીતે અયિત દ્રવ્યઉપક્રમ પદારાગાદિ મણિઓને ક્ષાર અને મૃતિકાના પુટ પાકાદિ વડે નિર્મલ કરવા તે પરિકર્મ અને ધણ વગેરેથી વિનાશ કરવો તે વિનાશ. મિશ્રદ્રવ્ય ઉપકમ તો કડા આદિથી વિભૂષિત પુરુષાદિ દ્રવ્યનો જ જાણવો. તથા કોzથ - શાલિક્ષેત્ર વગેરેનો પકિર્મ અથવા વિનાશરૂપ ફોટોપકમ છે, તયા કાળનો ચંદ્રગ્રહણાદિ લક્ષણરૂપ કાળનો ઉપક્રમ અર્થાત્ ઉપાય વડે પરિજ્ઞાન તે કાળ ઉપક્રમ. તથા ભાવથ * પ્રશસ્ત, અપશસ્તરૂપ ભાવને ઉપાય વડે જાણવીરૂપ જ ભાવ ઉપક્રમ છે તે ભાવોપકમ. અપશખ તે બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દષ્ટાંતથી જાણવું. પ્રશસ્ત તો શ્રુતાદિ નિમિતે આચાર્ય આદિનો અભિપ્રાય જાણવો તે ભાવોપક્રમ. એવી રીતે ધાર્મિકનો એટલે સંયતનો જે ચાસ્ત્રિાદિને માટે દ્રવ્ય, ફોન, કાળ અને ભાવનો ઉપક્રમ કહેલ સ્વરૂપવાળો તે ધાર્મિક જ ઉપક્રમ છે. તથા આધાર્મિકઅસંયતનો અસંયમને માટે જે ઉપકમ તે અધાર્મિક જ છે. તથા ધાર્મિકા ધાર્મિક અર્થાત્ દેશવિરતિનો જે ઉપકમ તે ધાર્મિકાધાર્મિક છે. (2) હવે, બીજા સ્વામીના ભેદ વડે ઉપક્રમ ત્રણ પ્રકારે કહે છે - આત્માને અનુકલ ઉપસાદિમાં શીલની રક્ષા નિમિત્ત ઉપક્રમ - વૈહાનાસાદિ વડે નાશ કરવો અથવા પરિકર્મ કરવો કે આત્માને અર્થે બીજી વસ્તુનો ઉપક્રમ તે આત્મોપકમ તથા બીજાનો બીજાને માટે ઉપકમ કરવો તે પરોપક્રમ. આત્મા તવા પર એ બંનેને માટેનો ઉપકમ તે તદુભય ઉપક્રમ. (3) ઉપક્રમ સૂત્ર માફક આત્મા, પર, ઉભય ભેદથી વૈયાવૃત્ય આદિ કહેવા. વિશેષ રૂપથી રહેવાનો ભાવ અથવા જે કર્મ તે વૈયાવૃત્ય - ભોજનાદિ વડે ઉપસ્તંભ * મદદ. તેમાં આત્મવૈયાવચ્ચ ગચ્છથી નીકળેલ તે જ હોય છે, બીજાની વૈયાવચ્ચે ગ્લાનાદિ પ્રત્યે જાગૃત રહેનારને હોય છે અને તદુભય વૈયાવચ્ચ ગચ્છવાસી મુનિઓને હોય છે. (4) અનુગ્રહ - જ્ઞાનાદિનો ઉપકાર, તેમાં આત્માનો અનુગ્રહ - અધ્યયનાદિમાં પ્રવર્તેલને હોય છે, વાયનાદિમાં પ્રવર્તેલને પરનો અનુગ્રહ હોય છે તથા તદુભય અનુગ્રહ શાસ્ત્રનું વ્યાખ્યાન અને શિષ્યના સંગ્રહાદિમાં પ્રવૃતને હોય છે. (5) અનુશિષ્ટિ - અનુશાસન. તેમાં આત્માનુશાસન આ પ્રમાણે જાણવું - એષણા સંબંધી બેંતાલીશ દોષરૂપ વિષમ સંકટમાં હે જીવ! તું ચલિત ન થયો તો તું ભોજન કરતા રાગદ્વેષથી ન કળાય તેમ કર. પરને અનુશાસન આ પ્રમાણે - તેથી તું તેઓનો ભાવ વૈધ છે, ભવદુ:ખની નિષેિડિત થયેલ આ બધાં તારે શરણે આવેલા છે માટે પ્રયત્ન વડે તેને છોડાવવા જોઈએ. તદુભય અનુશાસન આ રીતે - કેવી રીતે મનુષ્યત્વ પામ્યો, કોઈ શતે અતિ મુશ્કેલીથી ચા િરન પામ્યા. તેથી હે સાધુ ! અહીં ચાસ્ટિામાં કદાપી લેશમાત્ર પ્રમાદ ન કરવો જોઈએ.
Page #112
--------------------------------------------------------------------------
________________ 3/3/201 209 (6) ઉપાલંભ - એ જ અયોગ્યપણાની પ્રવૃતિના પ્રતિપાદન ગર્ભિત છે, તે આત્માને આ પ્રમાણે - ભોજનાદિ દષ્ટાંત વડે દુર્લભ એવા મનુષ્ય જન્મને મેળવીને જો તું જિનધર્મ પાળતો નથી તો શું હે આત્મન્ ! તું જ તારો વૈરી છે ? બીજાને ઉપાલંભ આ પ્રમાણે - હે વત્સ! તું ઉત્તમકુળમાં ઉત્પન્ન થયો, ઉત્તમ ગુરુ વડે દીક્ષિત થયો અને ઉત્તમ ગુણ સંપન્ન, છતાં આમ વગર વિચાર્યું કેમ પ્રવર્તે છે? તદુભય ઉપાલંભ આ રીતે - જે કોઈ પ્રાણી, એક પોતાના જીવન માટે ઘણાં જીવોને દુ:ખમાં સ્થાપે છે, તોઓનું જીવન શું શાશ્વત છે ? એ રીતે પૂર્વોક્ત અતિદેશની વ્યાખ્યા કરી, એ રીતે જેમ ઉપક્રમમાં આત્મ, પર અને તદુભય વડે ત્રણ આલાપકો કહ્યા, તેમ વૈયાવૃત્યાદિમાં પણ જાણવા. હવે ધૃતધર્મના ભેદો કહે છે– * સૂત્ર-૨૦૨ - કથા ત્રણ પ્રકારે કહી છે * અકથા, ધર્મકથા, કામકથા. ત્રણ ભેદે વિનિશ્ચય કહ્યા છે - અર્થ, ધર્મ અને કામ વિનિશ્ચય. * વિવેચન-૨૦૨ - 1- અર્થ - લક્ષ્મીની કથા - ઉપાયને પ્રતિપાદનમાં તત્પર જે વાક્યપબંધ છે અર્થકથા. કહ્યું છે કે- સામ આદિ નીતિ, ધાતુવાદાદિ સસિદ્ધિ, કૃષ્ણાદિને પ્રતિપાદન કરનારી અને અર્થોત્પાદનમાં ઉત્કૃષ્ટ એવી અર્ચની કથા કહેલી છે. તથા અર્થ નામનો પુરપાર્ગ શ્રેષ્ઠ જણાય છે, કેમકે લોકમાં તણખલાથી પણ હલકા ગણાતા ધનરહિત પુરુષને ધિક્કાર છે. કામંદકાદિ શાસ્વરૂપ આ અર્થકથા છે. - ઘઉં - ધર્મના ઉપાયની કથા ધર્મકથા છે. કહ્યું છે - દયા, દાન, ક્ષમાદિ ધર્મના અંગોમાં રહેલી અને ધર્મના સ્વીકારરૂપને પંડિતોએ ધર્મ કથા કહી છે. તથા ધર્મનામક આ પુરુષાર્થ, પ્રધાન છે એમ કહેવાય છે. પાપસક્ત પુરુષ પશુતુલ્ય છે, ધર્મરહિત પુરુષને ધિક્કાર છે. ધર્મકથા ઉત્તરાધ્યયનાદિ રૂપ જાણવી. 3- એવી રીતે કામકથા પણ જાણવી. કહ્યું છે કે, કામોત્પાદક વય, દાક્ષિણ્ય સૂચિકા અને અનુરાગપૂર્વક ઇંગિતાદિથી થયેલ કથા કામકથા કહી છે. કામીઓનું સ્મિત બીજા દ્વારા લક્ષ દ્રવ્ય વડે પણ પ્રાપ્ત કરાતું નથી, વચન કોટિ દ્રવ્ય વડે, વિલાસ સહિત જોવું તે લક્ષકોટિ દ્રવ્ય વડે, હૃદયનો ગુપ્તભાવ કોટિકોટિ દ્રવ્ય વડે પણ બીજાઓ વડે પ્રાપ્ત કરાવાતો નથી, આ કથા વાત્સ્યાયનાદિ રૂપ જાણવી અથવા પ્રકીર્ણ - તે કામાર્થ વચનની પદ્ધતિ કે કથાસત્રિ વર્ણનરૂપ જાણવી. અદિ વિનિશ્ચય - અાદિ સ્વરૂપનું પરિજ્ઞાન. તે આ છે - (1) ધનને પ્રાપ્ત કરવામાં - રક્ષણ કરવામાં - નાશમાં અને વ્યયમાં પણ દુ:ખ છે, માટે દુ:ખના કારણભૂત ધન (અથ) ને ધિક્કાર છે. (2) ધર્મ ધનાર્થીને ધન આપે છે, સર્વ કામીને કામ આપે છે, પરંપરાએ મોક્ષનું સાધન છે. (3) કામો શરારૂપ છે, વિષરૂપ છે, આશીવિષરૂપ છે. કામાભિલાષી જીવ, નિકામા પણ દુર્ગતિમાં જાય છે. ઇત્યાદિ. - આ [5/14 210 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રીતે અર્થાદિ વિનિશ્ચય કહ્યો, માટે તેના કારણ અને ફલની પરંપરાને પણ ત્રણ સ્થાનકાવવાના પ્રસંગથી કહે છે * સૂત્ર-૨૦૩,૨૦૪ - [23] હે ભગવન તથા શ્રમણ માહન પ્રત્યે સેવા કરનારને તે સેવાનું શું ફળ છે? “શ્રવણફળ” હે ભગવન! તે શ્રવણનું શું ફળ છે ? “જ્ઞાન-ફળ'. હે ભગવન ! જ્ઞાનનું શું ફળ છે ? “વિજ્ઞાન ફળ” આ અભિલાષા વડે જણાવાતી આ ગાથા જાણી લેવી જોઈએ [20] શ્રવણનું ફળ જ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ પચ્ચક્ખાણ, પચ્ચકખાણનું ફળ સંયમ, સંયમનું ફળ અનાઘવ, અનાથવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન, તેનું ફળ અક્રિયા, તેનું ફળ નિર્વાણ. ચાવત હે ભગવન્! અક્રિયાનું ફળ શું છે? - “નિર્વાણ.” હે ભગવન! નિવણનું ફળ શું છે? હે શ્રમણાસુખન ! સિદ્ધિગમન પર્યન્ત ફળ છે. * વિવેચન-૨૦૩,૨૦૪ - સૂત્ર પાઠ સુગમ છે. વિશેષ એ કે - પર્યાપાસના એટલે સેવા. જેનું ફળ શ્રવણ છે તે શ્રવણલા. સાધુઓ જ ધર્મકથાદિ સ્વાધ્યાયને કરે છે માટે તેનું શ્રવણ સાધુઓની સેવામાં હોય છે. વિજ્ઞાન - અર્થ આદિના હેય-ઉપાદેયપણાનો વિનિશ્ચય તે વિજ્ઞાન છે. અર્વ - પૂર્વોક્ત અભિલાપ વડે જે તે ! વિરાળે - ઇત્યાદિથી આ ગાથા અનુસરવી. આ ગાળામાં કહેલ પદો કહેવા. સવને આદિ જણાવેલા અર્થવાળા છે. વિશેષ એ કે - પ્રત્યાહ્યાન - નિવૃત્તિ દ્વાર વડે પ્રતિજ્ઞાનું કરવું. સંયમ - પ્રાણાતિપાતાદિ ના કરવા. કહ્યું છે કે - પાંચ આશ્રવથી વિરમવું, પંચેન્દ્રિય નિગ્રહ, કષાયજય, ત્રણ દંડની વિરતિ, આ સત્તર ભેદે સંયમ છે. ના શ્રવ : નવા કર્મોનું ગ્રહણ ન કરવું. અનાશ્રવથી લઘુકમપણાએ અશનાદિ ભેદવાળો તપ થાય છે. વ્યવહાર - પૂવૉક્ત કર્મ વનનું છેદન અથવા કમી કચરાનું શોધવું. ત્રયા - યોગનો વિરોધ. નિર્વાઇન - કર્મ વડે કરાયેલ વિકારથી રહિતપણું. નિયતિ - જેમાં તે કૃતાર્થ થાય છે તે સિદ્ધિ-એટલે લોકાણ, તે જ પાયમાન હોવાથી ગતિ, તેમાં ગમન તે જ પર્યવસાન ફળ - સર્વથી અંતિમ પ્રયોજન. નિર્વાન - સિદ્ધિ ગતિ ગમન પર્યવસાન ફળ. પ્રાતમ્ - મેં અને બીજા કેવલીઓએ કહ્યું છે. હે શ્રમણ આયુષ્યમાન! આ પ્રમાણે ગૌતમાદિ શિષ્યને આમંત્રણ કરતા ભગવંતે કહેલું. સ્થાન-3 - ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #113
--------------------------------------------------------------------------
________________ ૩/૪-ર૦૫ સ્થાન-3 - ઉદ્દેશો-૪ 6 - X - X - X - * ભૂમિકા : ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે - તેનો સંબંધ આ છે, પૂર્વના ઉદ્દેશામાં પદગલ અને જીવોના ઘમ ત્રણ પ્રકારે કહ્યા. અહીં પણ તે જ ધર્મો, તેવી રીતે જ કહેવાય છે. આ સંબંધે આવેલ આ ઉદ્દેશાના આદિ સૂaષક ઇજા આદિ છે. તેનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં શ્રમણ માહનની પપાસનાના ફળની પરંપરા કહી, અહીં તેની વિશેષ વિધિ કહે છે * સૂત્ર-૨૦૫ - (1) પ્રતિમાધારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું કહ્યું છે * આગમન ગૃહ, ખુલ્લા મકાનમાં, વૃક્ષની નીચે... એ રીતે આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કહ્યું... (2) પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્કારની પ્રતિલેખના કરવી કહ્યું. પૃનીશીલા, કાષ્ઠશીલા, વૃણાદિ સંથારો...એ રીતે આજ્ઞા લેવાનું અને ગ્રહણ કરવાનું કહ્યું છે. * વિવેચન-૨૦૫ - પ્રતિમા - માસિકી આદિ ભિક્ષ પ્રતિજ્ઞા રૂ૫. તેને સ્વીકારનારા જે તે સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રય કશે. ઉપાશ્રય એટલે શીતાદિ રક્ષણાર્થે જે સેવાય તે વસતિ. પ્રત્યુતમ્ - રહેવાને માટે નિરીક્ષણ કરવું તે. અથ શબ્દ અહીં ત્રણ પદમાં ત્રણે આશ્રયો પ્રતિમા સ્વીકારનાર સાધુને કાનીયપણાએ તુલ્યતા પ્રતિપાદનાર્થે છે. * x * (1) આગમનગૃહ - પથિકાદિના આગમનથી યુક્ત કે તેના માટે બનાવેલ ગૃહ. - સભા, પરબ આદિ. કહ્યું છે કે - ગૃહસ્થજનો જ્યાં આવીને રહે છે અથવા તેઓના આગમનના ગૃહો જે છે તે સભા, પ્રપા, દેવકુલાદિકને વિદ્વાનો આગંતુક ગૃહ કહે છે. તેના એક દેશભૂત ઉપાશ્રય જોવાનું કહ્યું છે. તથા વિયd - અનાવૃત, તે બે ભેદે - અધો અને ઉર્વ તેમાં પડખેથી એક આદિ દિશામાં જે ખુલ્લું છે તે અધોવિવૃત, અનાચ્છાદિત, માળા વગરનું ગૃહ તે ઉર્વવિવૃત. આવું જે ગૃહ તે વિસ્તૃત ગૃહ. કહ્યું છે કે - જે ચારે દિશાએ, ત્રણ દિશાએ, બે પડખે કે એક દિશાએ નહીં ઢાંકેલ તે અઘોવિવૃત ગૃહ અને માળ વગરનું કે ઉપર ન ઢાંકેલું, તે ઉદMવિવૃત્ત ગૃહ કહેવાય. તે ઘરમાં. તથા વૃક્ષ - કેરડા વગેરેનો નીકળેલ મૂળ ભાગ, તે જ ઘર તે વૃક્ષમૂલગૃહ. તેમાં પ્રત્યુપેક્ષા વડે જ શુદ્ધ ઉપાશ્રય હોય તો જ ગૃહસ્થની પ્રતિ તેની આજ્ઞાઅનુજ્ઞાપતા હોય છે, તેથી અનુજ્ઞાપના સૂત્ર કહે છે– gવે - એ પ્રમાણે, પ્રતિમા પ્રતિપ, ઇત્યાદિ કહેવું. વિશેષ એ - પ્રત્યુપેક્ષણા સ્થાને અનુજ્ઞાપન કહેવું. ગૃહસ્થોએ અનુજ્ઞા આપતા તેને સ્વીકારવા ઉપાદાન સૂત્ર છે. તે પણ એમ જ છે. વાળ - ગ્રહણ કરવા અર્થાત્ પ્રવેશવા માટે. એ પ્રમાણે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સંતાસ્કના ત્રણ સૂત્રો જાણવા. વિશેષ એ કે - પૃથ્વીશીલા, ઉવગ એમ પ્રસિદ્ધ છે. શિલાની માફક એવી લંબાઈ-પહોળાઈથી લાકડાની જે શીલા તે કાઠશીલા, તૃણ આદિ જેમ ઉપભોગ યોગ્ય થાય તેમ જ પ્રાપ્ત થાય છે, તે યશાસંતૃત શિલા. - પ્રતિમા નિયતકાલિક હોય છે માટે હવે ‘કાળ' કહે છે * સૂત્ર-૨૦૬,૨૦૭ : રિ૦૬] કાળ ત્રણ ભેટે છે . અતીત, વર્તમાન, અનાગત... સમય ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનાગત... એવી રીતે આવલિકા, આનપણ, સ્તોક, લવ, મુહૂર્ત અહોરાત્ર યાવત્ લાખ વર્ષ, પૂવગ, પૂર્વ યાવ4 અવસર્પિણી ત્રણ પ્રકારે છે... પુગલ પરાવર્ત ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનાગત. [20] વચન ત્રણ ભેદે છે - એકવચન, દ્વિવચન, બહુવચન. અથવા વચન ત્રણ ભેદ છે - શીવચન પુરુષવચન, નપુંસકવચન.. અથવા વચન ત્રણ ભેદે છે . અતીતવયન, વર્તમાનવચન, અનામતવન. * વિવેચન-૨૦૬,૨૦૩ : [206] અતિશય વડે ગયેલ તે અતીત. નો લોપ થતાં તત, અર્થાત્ વર્તમાનપણું ઓળંગી ગયેલ.. હમણાં જ ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન - વર્તમાન. જે નહીં આવેલ તે અનાગત - વર્તમાનપણું નહીં પામેલ - ભવિષ્ય એવો અર્થ છે. કહ્યું છે કે . જે નામ વર્તમાનપણાને પામેલ છે તે અતીત થાય છે અને જે વર્તમાનપણાને પામશે. તે ઘ - ભવિષ્ય થાય છે. કાળને સામાન્યથી ત્રણ પ્રકારે વહેંચીને તેના વિશેષોનો ત્રણ પ્રકારે વિભાગ કરતા કહે છે - “સમય ત્રણ ભેદે” ઇત્યાદિ કાલો છે. સમય આદિની બીજા સ્થાનના પહેલા ઉદ્દેશ માફક વ્યાખ્યા કરવી. વિશેષ એ કે - પુદ્ગલ એટલે આહારકને વજીને શેષ રૂપીદ્રવ્યોને ઔદારિકાદિ પ્રકાર વડે ગ્રહણથી એક જીવની અપેક્ષાએ સમસ્તપણે સ્પર્શવું તે પદુગલ પરિવર્ત. તે જેટલા કાળ વડે થાય તે કાલ પુદ્ગલ પરિવર્ત છે. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. તેનું વર્ણન ભગવતીમાં આ રીતે છે હે ભગવન્! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે ? હે ગૌતમ ! સાત ભેદે. તે આ છે - દારિક પુલ પરાવર્ત, વૈકિય પુગલ પરાવર્ત, એ રીતે તૈજસ, કામણ, મન, વચન, આનપાન પુદ્ગલ પરાવર્ત છે. તથા હે ભગવન્કયા અર્થ વડે ઔદારિક પુદગલ પરાવર્ત છે ? હે ગૌતમ ! જે કારણે દારિક શરીરમાં વર્તતા જીવ વડે ઔદાકિ શરીર યોગ્ય દ્રવ્યોને દારિક શરીરપણે ગ્રહણ કરેલા ચાવતું મૂકેલા હોય છે, તે કારણથી. એ રીતે બાકીના છ એ કહેવા. હે ભગવનું ! ઔદારિક પુદ્ગલ પરાવર્ત કેટલા કાળે પૂર્ણ થાય છે ? હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ વડે પૂર્ણ થાય છે. એ રીતે બીજા પણ. અન્યત્ર આ રીતે કહે છે - દારિક, વૈક્રિય, વૈજસ, કામણ, ભાષા, આનપાણ
Page #114
--------------------------------------------------------------------------
________________ 3/4/206,200 213 214 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને મન એ સાત, સર્વ પદ્ગલોને સ્પર્શીને મુકેલા હોય તેને બાદર પુદગલ પરાવર્ત કહેવાય છે. જ્યારે એક ઔદારિકાદિ શરીર વડે સર્વ લોકસંબંધી પરમાણુઓને પરિણામ પમાડીને અર્થાત્ ભોગવીને મૂકેલ હોય ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવત થાય છે. તે પ્રમાણે જ ક્ષેત્ર, કાળ, ભાવ પુગલ પરાવત થાય છે, તે અન્ય સ્થાનેથી જાણવા. [20] આ સમય આદિ પુદ્ગલ પરાવર્ત પર્યન્ત સ્વરૂપથી ઘણાં પ્રકારે છે તો પણ તે સામાન્ય લક્ષણરૂપ એક અર્થને આશ્રીને એકવયનાંત કહ્યા. તેથી એક વયનાદિ પ્રરૂપવાને કહે છે - જેના વડે એક અર્થ કહેવાય કે કહેવું તે વયન, ચોક અર્થનું જ વચન તે એકવચન, એકબીજામાં પણ જાણવું. અહીં ક્રમથી ઉદાહરણ આપે છે. * જેવ:, સેવ, દેવા: વયનાધિકારમાં અથવા આદિ બે સૂત્રો સુગમ છે. સ્ત્રી વચનાદિનાં ઘેટાંત આ રીતે - ની, નર, ડ. અતીતાદિના દષ્ટાંત આ પ્રમાણે - કરેલું, કરે છે, કરશે. વચન જીવનો પર્યાય છે, તે અધિકારી જીવના પર્યાયાંતરો કહે છે• સૂત્ર-૨૦૮,૨૦૯ * રિ૦૮] ૧-ત્રણ પ્રકારે પ્રજ્ઞાપના કહી છે - જ્ઞાનપજ્ઞાપના, દર્શનપજ્ઞાપના, ચાસ્ત્રિજ્ઞાપના... 2- ત્રણ પ્રકારે સમ્યફ કા છે - જ્ઞાનસમ્યફ, દશનસમ્યફ, ચારિત્રસમ્યફ... 3- ત્રણ પ્રકારે ઉપઘાત કહ્યા છે - ઉગમોપઘાત, ઉપાયણોપઘાત, એષણોપઘાત... 4- એ પ્રમાણે વિશદ્ધિ ત્રણ પ્રકારે જાણવી. રિ૦e] 5- આરાધના ત્રણ પ્રકારે છે - જ્ઞાનઆરાધના, દર્શનઆરાધના, ચાસ્ટિઆરાધના... * જ્ઞાનારાધના ત્રણ પ્રકારે છે * ઉદા, મધ્યમા, જult.. - એ રીતે દશનારાધના.... 8- ચાસ્ટિાઆરાધના પણ ત્રણ-ત્રણ ભેદ જાણવી. 9- ત્રણ પ્રકારે સંકલેશ કહેલ છે - જ્ઞાન સંકલેશ, દર્શન અંકલેશ, ચાસ્ત્રિ અંકલેશ 10- એ રીતે અસંકલેશ પણ કહેવો... 11- એ રીતે અતિક્રમણ... ૧રવ્યતિકમણ... 13- અતિચાર... 14- અનાચાર પણ ત્રણ ત્રણ પ્રકારે જાણવા. ૧પ- અણનું અતિક્રમણ થતા આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહો યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા જોઈએ - જ્ઞાનાતિક્રમ, દશનાતિક્રમ, ચાસ્ત્રિાતિક્રમ 16- એ રીતે વ્યતિક્રમ... ૧આતિસર... 18- અનાર પણ જાણવા. [10] 19- પ્રાયશ્ચિત્ત ત્રણ ભેદે કહેલ છે - આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય. * વિવેચન-૨૦૮ થી 210 :વિછે ઇત્યાદિ 19 સૂત્રો [સૂત્ર 208 થી 210] સ્પષ્ટ છે. ર૦૮] વિશેષ એ કે - પ્રજ્ઞાપના એટલે ભેદાદિ કથન. તેમાં જ્ઞાનપજ્ઞાપનાઆભિનિબોધિક આદિ પાંચ પ્રકારે જ્ઞાન છે, એ રીતે દર્શન ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે છે અને ચારિત્ર સામાયિકાદિ પાંચ પ્રકારે છે... 2 સમ્યક અથ_િ અવિપરીત, મોસિદ્ધિને આશ્રીને અનુરૂપ. તે જ્ઞાનાદિ ત્રણ પ્રકારે છે. 3-ઉપહનન તે ઉપઘાત - પિંડ, શય્યા વગેરેની અકીયતા, તેમાં ઉત્પન્ન થવું તે ઉદ્ગમપિંડ - આહારાદિ થયેલ તે તેના આધાકમદિ સોળ દોષો છે. કહ્યું છે કે * ઉમ, પ્રસૂતિ., પ્રભવ આદિ એકાર્યવાસી છે. તે પિંડના દોષો આ છે - આઘાકર્મ, ઉદેશિક, પૂતિકર્મ, મિજાત, સ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુકરણ, જીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્ભિજ્ઞ, માલાપહત, આડેધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક એ સોળ દોષો ઉદ્ગમ સંબંધી જાણવા. એની અભેદ્ વિવક્ષાથી ઉદ્ગમના દોષો જ ઉદ્ગમ છે આથી ઉદ્ગમ વડે ઉપઘાત-પિંડાદિનું અકલ્પનીયત્વકરણ અથવા ચાસ્ત્રિનું મલિન કરવું તે ઉગમ ઉપઘાત. અથવા ઉદગમનો પિંડાદિ ઉત્પતિનો જે ઉપઘાત અતિ આધાકમદિ વડે જે દુષ્ટતા તે ઉદ્ગમોપઘાત કહેવાય. એ રીતે ઉત્પાદના ઉપઘાત તથા એષણા ઉપઘાત પણ જાણવા. વિશેષ એ કે - ઉત્પાદના એટલે પ્રાપ્ત કરવું, ગૃહસ્થ પાસેથી પિંડાદિ ઉપાર્જન કરવું. તે ઉત્પાદનના ધામીત્વાદિ સોળ દોષો આ રીતે છે . ઘણી, દૂતિ, નિમિત, આજીવિકા, વનિપક, ચિકિત્સા, ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ, લોભપિંડ, પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ. એષણા - ગૃહસ્થો વડે દેવાતા પિંડાદિનું ગ્રહણ - તેના અંકિતાદિ દશ દોષો આ પ્રમાણે છે - તેમાં એષણા, ગવેષણા, અન્વેષણા, ગ્રહણ આ સર્વે ચોકાર્યવાચી છે. અહીં આહાર પ્રસ્તુત છે, તેથી તેના દોષો કહે છે - શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છતિ. ઉદ્ગમના સોળ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા, ઉત્પાદનના સોળ દોષો સાધુઓથી ઉત્પન્ન થયેલા જાણવા, એષણાના દોષો ઉભયચી થતાં જાણવા. આ રીતે ઉદ્ગમાદિ દોષરહિતપણાએ વિશુદ્ધિ કે પિંડ અને ચારિત્ર આદિની નિર્દોષતા તે ઉદ્ગમાદિ વિશુદ્ધિ અથવા ઉદ્ગમાદિ દોષોની જે વિશુદ્ધિ તે ઉદ્ગમાદિ વિશુદ્ધિ. એના અતિદેશ થકી કહ્યું પર્વ - વિસાત [29] જ્ઞાનસ્થ - શ્રુતની આરાધના - કાળે ભણવું વગેરે આઠ આચારને વિશે પ્રવૃત્તિ વડે નિરતિચાર પાળવાથી જ્ઞાન આરાધના, એ રીતે દર્શનની આરાધનાનિઃશંકિતાદિ આઠ આચારને વિશે, ચારિત્ર આરાધના સમિતિ અને ગતિને વિશે જાણવી. તે ઉત્કૃષ્ટાદિ ભેદવાળી આરાધનાઓ ભાવભેદથી અથવા કાળ ભેદથી છે... જ્ઞાનાદિના પતનરૂપ લક્ષણવાળો, સંક્ષિશ્યમાન પરિણામનો કરનાર તે જ્ઞાનાદિ સંક્લેશ... જ્ઞાનાદિની શુદ્ધિરૂપ લક્ષણમવાળો અને વિશુદ્ધયમાન પરિણામનો કરનાર તે અસંક્લેશ. Uવું. એ પ્રમાણે જ્ઞાનાદિ વિષયવાળા જે અતિક્રમાદિ ચાર છે, તેમાં આધાકર્મને શ્રીને ચારેનું સ્વરૂપ દશવિ છે - આધાકર્મનું આમંત્રણ સ્વીકારતા “અતિક્રમ” થાય છે ચાલીને યાવત્ ગૃહમાં પ્રવેશીને આહાર ગ્રહણ માટે પાત્ર પ્રસાસ્વા પર્યા
Page #115
--------------------------------------------------------------------------
________________ 3/4/208 થી 210 215 વ્યતિક્રમ” છે. આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં “અતિચાર” થાય છે અને તે આહારનું ભોજન કરતા “અનાચાર” થાય છે. આ રીતે ઉત્તગુણ રૂપ ચાસ્ટિાના ચારે દોષો જાણવા. આ કથન વડે જ્ઞાન-દર્શનના અને તેના ઉપકારી દ્રવ્યોના પુસ્તક, ચૈત્ય વગેરેના ઉપઘાતને માટે અથવા મિથ્યાર્દષ્ટિઓની ઉપબૃહણાને માટે નિમંત્રણ અને સ્વીકાર વડે જ્ઞાન, દર્શનના અતિક્રમાદિ જોડવા. ત્રણ અતિકમોને આલોચે - ગુરુ પાસે નિવેદન કરે ઇત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે - ચાવતું શબ્દથી, વિનોદેના, વિના મરાયાણ અર્જીના અણf૪ તવ પાછજો. કહેવું. | (210] પાપનો છેદક હોવાથી અથવા પ્રાયઃ યિતનો વિશોધક હોવાથી પ્રાકૃતમાં પાછા એટલે શુદ્ધિ કહેવાય છે, તે પ્રાયશ્ચિત્ત વિષય શોધવા યોગ્ય અતિચાર પણ પ્રાયશ્ચિત છે. તે દશ પ્રકારે હોવા છતાં ત્રણ સ્થાનકના અનુરોધથી ત્રણ પ્રકારે છે. તેમાં આલોચવું તે આલોચના અથ ગુરુને નિવેદન કરવું તે શુદ્ધિભૂતને યોગ્ય છે * તેનાથી જ શુદ્ધિ થાય. ભિક્ષારયદિ વર્ડ થયેલ અતિચાર આલોચના યોગ્ય છે, એમ પ્રતિક્રમણ-મિથ્યાદુકૃત તેને યોગ્ય-અનુપયોગથી અસમિતિ અને ગુપ્તિપણું જાણવું. ઉભય એટલે આલોચના તથા પ્રતિકમણ લક્ષણને યોગ્ય-મન વડે રાગદ્વેષમાં જવું તે થાય. આ પ્રજ્ઞાપનાદિ ઘોં પ્રાયઃ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, તેથી તેને કહે છે– * સૂત્ર-૨૧૧ - બૂઢીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ત્રણ અકર્મભૂમિ કહી છે . હૈમવત, હરિવર્ષ, દેવકર.. જંબૂદ્વીપના મેરની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ કહી છે . ઉત્ત, રમ્યક્રવર્ષ અને ઐરણ્યવત... જંબૂદ્વીપના મેરની દક્ષિણે ત્રણ વર્ષ ફો કહા છે . ભરત, હૈમવત, હરિવર્ષ.. જંબૂદ્વીપની ઉત્તરે ત્રણ વક્ષિો કહા છે - રમ્યગ્રવર્ષ, કૈરાયવત, ઐરવત... ભૂદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષધર પર્વતો છે - લઘુહિમવત, મહાહિમવંત, નિષઢ... જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ વર્ષધર પર્વતો કહ્યા છે - નીલવંત રૂપી, શિખરી... જંબુદ્વીપના મેરના દક્ષિણે ત્રણ મહાદ્રહો કહ્યા છે - પડાવહ, મહાપદાદ્ધહ, તિબિંછિદ્રહ... તે કહોમાં મહહિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ વસે છે . શ્રી, હી, ધૃતિ... એવી રીતે મેરની ઉત્તરે , પણ કણ કહ છે - કેશરી, મહાપોંડરીક, પૌsરિક... તેમાં રહેલ દેવીઓના નામ છે . કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... જંબૂદ્વીપના મેરની દક્ષિણે લઘુહિમવંત વર્ષધર પર્વતથી પદ્ધહ નામે મહાદ્ધિહથી ત્રણ મોટી નદીઓ વહે છે . ગંગા, સિંધુ, રોહિતાંશા.. જંબૂદ્વીપમાં મેરની ઉત્તરે શિખરી વધિર પર્વતના પૌડરિક મહાદ્ધહથી ત્રણ મોટી નદીઓ વહે છે - સુવર્ણકૂલા, કતા, કતવતી... જંબૂદ્વીપના મેરુની પૂર્વ દિશામાં અને શીતા 216 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મહાનદીની ઉત્તરે ત્રણ અંતરનદી કહી છે . ગ્રાહતી, કહવતી, પકવતી. જંબુદ્વીપના મેરની પૂર્વે શીતા મહાનદીની દક્ષિણે જણ અંતરનદીઓ કહી છે , તdજલા, મcજલા, ઉન્મત્તજા. જંબૂદ્વીપના મેરની પશ્ચિમે અને શીતોદા મહાનદી દક્ષિણે ત્રણ અંતરનદી કહી છે - ક્ષીરોદા, શીતશ્રોતા, સંતવાહિની.. જંબૂદ્વીપની મેરની પશ્ચિમે અને શીતોદા મહાનદીની ઉત્તરે ત્રણ આંતરનદી કહી છે , ઉર્મિમાલિની, ફ્રેનમાલિની, ગંભીરમાલિની. આ રીતે ધાતકીખંડ હીપના પૂર્તિમાં કર્મભૂમિથી લઈને યાવતું અંતરનદી પર્યન્ત સઘળું વર્ણન કહેવું યાવત પુખરવરદ્ધિપાદ્ધના પશ્ચિમાઈ પર્યન્ત સઘળું વર્ણન તેમજ કહેવું. * વિવેચન-૨૧૧ - જંબૂદ્વીપમાં ઇત્યાદિ બીજા ઠાણ અનુસાર અને જંબૂવીપના પટાનુસાર જાણવું. વિશેષ એ કે અંતર્નાદીઓની પહોળાઈ 125 યોજન છે. અનંતર મનુષ્યફોગ લક્ષણ પૃથ્વીખંડની વકતવ્યતા કહી. હવે પ્રકાાંતરથી સામાન્ય પૃથ્વી દશવક્તવ્યતા કહે છે * સૂત્ર-૨૧૨ - ત્રણ કારણે પૃથ્વીનો થોડો ભાગ ચલિત થાય છે. - -19 રનપભા પૂરતીના અધોભાગમાં બાદર પગલો વિરસા પરિણામથી ઉછળે ત્યારે તે મોટા યુગલો પડતાં પૃdીનો દેશ ભાગ ચલિત થાય. -- મહાદ્ધિવાળો ચાવતું મહા સૌખ્યવાળો મહોર દેવ રનપભા પૃતીના અધોભાગમાં આવાગમન કરે ત્યારે પૃવીનો દેશ ભાગ ચલિત થાય. * * નાગ અને સુવર્ણકુમાર દેવોનો સંગ્રામ થાય ત્યારે પૃથ્વીનો દેશભાગ ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય. ત્રણ કારણે પરિપૂર્ણ પૃdી ચલિત થાય - ૧-આ રતનપભા પૃથ્વીનો ઘનવાત શુબિત થાય, ત્યારે તે ઘનવાતના ક્ષોભથી ઘનોદધિ કંપિત થાય, ત્યારે ઘનોદધિ કંપિત થતાં પરિપૂર્ણ પૃeતી ચલિત થાય. -- કોઈ મહર્વિક ચાવતુ મહાશ્ચયવાનું દેવ તથા રૂપ શ્રમણ કે માહનને ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પુરણકાર પરાક્રમ દેખાડતો પરિપૂર્ણ પૃથ્વીને ચલિત રે. * * દેવો અને અસુરોનો સંગ્રામ થતા હોય ત્યારે પરિપૂર્ણ પૃની ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય. * વિવેચન-૨૧૨ - સૂત્ર સ્પષ્ટ છે. કેવલ વૈશ એટલે ભાગ, રત્નપ્રભા નામે પૃથ્વી, કહે - નીચે, રાત * ઉદાર, બાદર. તે વિરસા પરિણામથી પડવાને કારણે ચલે અથવા યંત્રથી મુકેલ મહા પત્થરની માફક બીજા સ્થળેથી આવીને ત્યાં લાગે, તેથી તે પુદ્ગલો પડતાં પૃથ્વી દેશ ચલિત થાય... મદીરા - વ્યંતર વિશેષ, મff - પરિવારાદિથી મહર્તિક,
Page #116
--------------------------------------------------------------------------
________________ 3/4/12 213 218 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવતુ શબ્દથી જન * શરીરાદિ દીપ્તિ, મહવન - પ્રાણથી મહા બલવાનું, HTTUTET - વૈક્રિયાદિ કવાથી, કસવન - જેની મહેશ એવી પ્રસિદ્ધિ છે તે, ઉંચે પડતા-નીચે ઉતરતા કોઈ પણ અભિમાનાદિ કારણથી પૃથ્વીનો દેશ ચલે. નાગકુમાર અને સુવર્ણકુમાર ભવનપતિ વિશેષનો પરસ્પર સંગ્રામ હોતા પૃથ્વીથી દેશથી ચલે. આ નિગમન છે. પૃથ્વીનું દેશ ચલન કહ્યું, હવે સમસ્ત ચલન કહે છે. તિ[1. આદિ સૂત્ર સ્પષ્ટ છે. માત્ર કેવલ એટલે સંપૂર્ણની માફક, કિંચિત્ ન્યૂનતાની અહીં વિવક્ષા કરતા નથી. આ કારણથી પરિપૂર્ણ પૃથ્વી જાણવી. - અધો ઘનવાત, તેવા પ્રકારના પરિણામવાળો વાયુ વિશેષ વ્યાકુળ થાય અર્થાત્ શ્રુબિત થાય, તેથી તે ક્ષભિત થઈને ઘનોદધિ - તવાવિધ પરિણામ વાળા જળસમૂહ લક્ષણરૂપ કંપિત થાય, પછી તે ઘનોદધિ કંપિત થતા પરિપૂર્ણ પૃથ્વીને ચલિત કરે... જેવો વા - દ્ધિ - પરિવારદિપ, ધુતિ-શરીરાદિની, યશ-પરાકમથી કરાયેલી ખ્યાતિ, બલ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન થયેલ, પુરપથાર - અભિમાન સહિત વ્યવસાય અને નિuaફળવાળું અભિમાન તે પરાક્રમ. બળ અને વીર્યાદિનું બતાવવું તો પૃથ્વી વગેરેના ચલનવિના થતું નથી. દેવો એટલે વૈમાનિકો અને અસુરો-ભવનપતિઓ, તેઓનું ભવપત્યયવાળું જ વૈર હોય છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - હે ભગવન્! અસુકુમાર દેવો શા માટે સૌધર્મ કર્ભે ગયા છે અને જો ? હે ગૌતમ! તે દેવોનો ભવપ્રત્યયિક વૈરાનુબંધ છે, તેથી સંગ્રામ થાય છે, તે સંગ્રામથી પૃથ્વી ચલિત થાય, તે સંગ્રામમાં તેઓને મહાવ્યાયામથી ઉત્પાત અને નિપાતનો સંભવ હોય છે. ઇત્યાદિ * x * અનંતર, દેવ અને અસુરો સંગ્રામ કરનારા કહ્યા. તેઓ દશ પ્રકારના છે - ઇન્દ્ર, સામાજિક, ત્રાયઅિંશક, પર્ષદાના દેવો, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ દેવો, અભિયોગિક અને કિબિષિક દેવો. ત્રણ સ્થાનમાં અવતરણ હોવાથી તેના મધ્યવર્તી કિલ્બિષિક દેવોનું વર્ણન કરતાં કહે છે– * સૂત્ર-૨૧૩ થી 215 - રિ૧] દેવ કિબિષિક ત્રણ પ્રકારે કહ્યા છે . બસ પલ્યોપમ સ્થિતિક, ત્રણ સાગરોપમ શિતિક, તેર સાગરોપમ સ્થિતિક. હે ભગવના શપલ્યોપમ સ્થિતિક દેવકિબિષિક ક્યાં વસે છે ? જ્યોતિકોની ઉપર અને સૌધર્મ-gશાન ઘની નીચે, અહીં ગપલ્યોપમસ્થિતિક દેવ કિલ્બિષિકો વસે છે. હે ભગવન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો કયાં વસે છે? સૌધર્મ-ઇશાન કલાની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્રકલાની નીચે પ્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવો વસે છે. હે ભગવન્ ! તેર સાગરોપમ સ્થિતિક ડિબિષિક દેવો કાં વસે છે ? બ્રહ્મલોક કલાની ઉપર અને લાંતક કલાની નીચે આ દેવો - x * વસે છે. [14] દેવેન્દ્ર દેવરાજ શકની બાહ્ય દાના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે... દેવેન્દ્ર દેવરાજ શકની અભ્યતર પાર્ષદાની દેવીની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે... દેવરાજ દેવેન્દ્ર ઈશાનની બાહ્ય પર્ષદાની દેવીની સ્થિતિ મણ પલ્યોપમની કહેલી છે. [15] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારે કહેલ છે - જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયશ્ચિત્ત, ચાસ્ત્રિ પ્રાયશ્ચિત્ત... ત્રણ પ્રકારે અનુમતિમ કહેલ છે - તકર્મ કરતા, મૈથુન સેવતા, રાત્રિભોજન જતા... ત્રણ પારાંચિત કહેલા છે . દુષ્ટ પરાંચિત, પ્રમત્ત પારાંચિત, અન્યોન્ય [મૈથુનો કરનાર પરાંચિત... ત્રણ અનવસ્થાપ્ય કહેલ છે - સાધર્મિકની ચોરી કરતો, અન્ય ધાર્મિકની ચોરી કરતો, હdતાલ - વિષ્ટિ, મુષ્ટિ આદિ વડે પ્રહાર કરો] અનવસ્થાપ્ય થાય. * વિવેચન-૨૧૩ થી 215 : [13] તિવ. આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે “કિબિષિક” - જ્ઞાન - કેવળી * ધમચાર્ય - સંઘ - સાધુનો અવર્ણવાદ કરનાર તથા માયાવી કિબિષિક ભાવના કરે છે. આવા પ્રકારની ભાવના વડે ઉત્પન કિબિલ-પાપનો ઉદય જેને વર્તે છે, તે કિબિષિકો, દેવોની મથે કિબિષિકો - પાપીઓ અથવા દેવો એવા કિબિષિકો તે દેવ કિલ્બિષિક - મનુષ્યમાં ચાંડાલની જેમ દેવોમાં અસ્પૃશ્ય. ઉપર નીચે સૌધર્મઇશાનને વિશે. [આદિ સુગમ છે.] [14] દેવના અધિકારી આવેલ શક આદિ ત્રણ સૂત્રો સુગમ છે. [15] હમણાં દેવીની સ્થિતિ કહી, દેવીત્વ તો પૂર્વભવે પ્રાયશ્ચિત્ત સહ અનુષ્ઠાનથી થાય છે, તેથી પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તવાળાની પ્રરૂપણા કરવા માટે કહે છે * તિવિધે. - આ ચાર સૂત્રો સ્પષ્ટ છે. માત્ર-જ્ઞાનાદિ અતિચારની શુદ્ધિ માટે જે આલોચનાદિ અથવા જ્ઞાનાદિના જે અતિચાર તે જ્ઞાનપ્રાયશ્ચિત આદિ છે. તેમાં અકાલ-અવિનયથી ભણવું આદિ આઠ અતિયાર જ્ઞાનના છે, શંકિતાદિ આઠ આચાર દર્શનના છે અને મૂલગુણ-ઉત્તરગુણ વિરાધનારૂપ વિચિત્ર અતિચાર ચાસ્ત્રિના છે. ઉદ્ઘાત - ભાગ પાડવો, તેના વડે થયેલ ઉદ્ઘાતિમ. આ અર્થ સંક્ષિપ્ત છે, જેથી કહ્યું છે કે - માસનો અર્ધભાગ તે ૧૫-દિન - યાવતુ - એ રીતે પ્રાયશ્ચિત દેવાય તે લઘુમાસ દાન છે, એ રીતે બીજા પણ જાણવા. આ લઘુમાસ દાનના નિષેધથી અનુદ્ધાતિમ કહેવાય. * - હસ્તકર્મ - હાથ વડે શુક પુદ્ગલઘાત ક્રિયા, જે આગમમાં પ્રસિદ્ધ છે, તેને કરતો - તેથી કરનારને એમ વ્યાખ્યા કરવી. આ હસ્તકમદિ દોષોના વિશેષ ભેદમાં જે અનુઘાતિમ વિશેષ દેવાય છે તે કલા આદિ સૂત્રોથી જાણવું. તપ વડે અપરાધનો જે પાર પામે તે પાચ, તેથી જે દીક્ષિત થાય તે પારાંચી, કે પારસંચિક. તેનું જે અનુષ્ઠાન તે પારસંચિક, દશમું પ્રાયશ્ચિત છે, તેને લિંગ, ફોન, કાલ અને તપ વડે બાહ્ય કરવો એ ભાવ છે. આ સૂત્ર સંબંધે કIભાષ્ય આ પ્રમાણે
Page #117
--------------------------------------------------------------------------
________________ 3/4/012 થી 15 219 જણાવે છે - પાસંચિત સંક્ષેપથી બે ભેદે - આશાતના અને પ્રતિસેવામાં. વળી એકૈકમાં ભજના કરવી - સયાત્રિમાં, અસાત્રિમાં. કોઈ પણ પ્રતિસેવિત પદ વડે સર્વ ચાત્રિનો નાશ થાય છે, ક્યાંક ચારિત્રનો દેશ રહે છે, કેમકે પરિણામ અને અપરાઘને આશ્રીને છે. તુલ્ય અપરાધ છતાં પણ પરિણામના વશ વિવિધતા હોય છે. ક્યાંક પરિણામમાં સમાનતા પણ અપરાધનું વૈવિધ્ય હોય છે. એ રીતે અનેક પ્રકારે પ્રતિસેવનામાં ભેદ થાય. [હવે આશાતના-] તીર્થકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, મહર્બિક એટલાની જે આશાતના કરે છે, તેને પ્રાયશ્ચિત્તમાં માર્ગણા હોય છે. આ સર્વે આશાતના કરતો પારસંચિત સ્થાનને પામે. આ સૂત્રમાં પ્રતિરોધક પારસંચિક જ ત્રણ ભેદે છે. કહ્યું છે - પ્રતિસેવના પાસંચિક અનુક્રમે દુષ્ટ, પ્રમત્ત, અન્યોન્ય એમ ત્રણ પ્રકારે જાણવો. તેમાં દુષ્ટ તે કષાયથી અને વિષયથી દોષવાનું જાણવો વળી તે એક - એક સ્વપક્ષ, વિવાના ભેદથી બે પ્રકારે છે - x - તેમાં સ્વપક્ષમાં કષાયદુષ્ટ આ પ્રમાણે જાણવો - સપિનાલિકા નામક શાકની ભાજીના ગ્રહણથી કપિત થયેલ શિયે મૃત આચાર્યના દાંતને ભાંગી નાખ્યા તેવો સાધુ અને વિષયદુષ્ટ તે સાધવની વાંછા કરનારો જાણવો. વેશ વડે યુક્ત સાધુ, જો સાળીની પ્રાપ્તિ વાંછે તો તેણે સર્વે તીર્થકરો, આર્યાઓ અને સંઘની આશાતના કરી કહેવાય. તે પાપીમાં અત્યંત પાપી છે, તેને દૃષ્ટિસ્પર્શ કરવો પણ ન કહ્યું કેમકે તે નિવની મહા પતો નમીને તેને જ લજાવો છે, મદ્રાને લાવવા વડે પાપમલપટલથી આચ્છાદિત થયેલ એવા તેઓ જન્મ-જરા-મરણ પ્રચુર વેદનાવાળા અનંત સંસારમાં ભમે છે. પર૫ક્ષકષાય દુષ્ટ રાજાનો વધક અને પરપક્ષ વિષય દુષ્ટ રાજાણી પ્રત્યેનો ગમક જાણવો. પ્રમત - પાંચમી નિદ્રાના ઉદયવાળો, માંસ ખાનાર દીક્ષિત સાધુની જેમ આ બીજા સગુણો હોય તો પણ ત્યાગવા યોગ્ય છે. કહ્યું છે [જો તે જ ભવમાં સત્યાનદ્ધિ નિદ્રાવાળો કેવલને ઉત્પન્ન કરે તો પણ અનતિશયજ્ઞાની તેને લિંગ [વેશ ન આપે, વળી લિંગ છિનવીને કહેવું કે - તું દેશવિરતિ કે સમ્યકત્વને ગ્રહણ કર. એમ કહેવા છતાં જો તે વેશ ન મૂકે તો ગુરુ એ તેને મૂકીને પલાયન થઈ જવું.. પરસ્પર મુખ અને ગુદાના પ્રયોગથી મૈથુન કરવા પર યુગલ * x * પુરવેદ અને સ્ત્રીવેદરૂપ વેદના મિશ્ર ઉદયવાળા હોય છે, તેમનો વેશ લઈ લેવો. ઘણી રીતે અતિચાર વિશેષને સેવતો અને અનાયરિત તપ વિશેષ એવો સાધુ અતિચાર દોષથી નિવૃત થયેલ છતાં જે મહાવ્રતમાં સ્થપાતો નથી. તે અનવસ્થાપ્ય છે. તે અતિચારથી થયેલ કે તેની શુદ્ધિ પણ અનવસ્યાય કહેવાય છે. આ નવમું પ્રાયશ્ચિત છે. તેમાં -1- સાધર્મિકો- સાધુઓ, તેમના સંબંધી ઉત્કૃષ્ટ ઉપધિ અથવા શિષ્યાદિની ઘણીવાર અથવા વિશેષઢેષિત ચોરીને કરતો તથા -- અન્યધાર્મિકો - શાક્યાદિ કે ગૃહસ્થો, 220 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેઓના સંબંધી ઉપધિ આદિની ચોરી કરતો તથા * * હાથ વડે તાડન કરવું તે હસ્તતાલ, તેને આપતો, લાકડી-મુક્રિ-ધોકો-ઇત્યાદિ વડે મરણ આદિથી નિરપેક્ષ પોતાને કે બીજાને પ્રહાર કરતો, એવો ભાવાર્ય છે - 4 - તેમાં અથવાત - દ્રવ્યોપાર્જનના કારણરૂપ અષ્ટાંગ નિમિતને બોલતો અથવા હતાલંબની માફક હસ્તાલંબને દેતો અર્થાત્ નદીના પુરનો રોધ વગેરે અશિવમાં તેની શાંતિને માટે ઉપચાર સહિત મંત્ર વિદ્યાદિનો પ્રયોગ કરતો - એવો અર્થ સમજવો. પૂર્વોક્ત પ્રાયશ્ચિત પ્રવાજનાદિ યુક્તને હોય છે, તે પ્રવાજના આયોગના નિરાસ વડે યોગ્યોને કરવા યોગ્ય છે. તેથી તે દીક્ષાને અયોગ્યનું નિરૂપણ કરતાં છ સૂત્રોનું કહે છે * સૂત્ર-૨૧૬ : ૧ઋણને દીક્ષા દેવી ને કહ્યું - પડક, વાતિક, ક્લિબને. એ પ્રમાણે તેમને - મુંડિત કરવા, *3* શિખવવું, -- ઉપસ્થાપિત કરવા, -V- ઉપધિ આદિ વિભાગ કરવા -6- પાસે રાખવા ન કહ્યું. * વિવેચન-૨૧૬ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - પંડક એટલે નપુંસક, તેના લક્ષણાદિ જાણીને તેનો ત્યાગ કરવો, તેના લક્ષણો છે - Dii જેવો સ્વભાવ, સ્વર અને વર્ણ ભેદ, મોટું પુરુષ ચિલ, કોમળ વાણી, શબ્દ સહિત અને ફીણરહિત મૂત્ર એ છે નપુંસકના લક્ષણો છે - - જેને વાયુ છે તે વાતિક, જ્યારે સ્વનિમિત્તથી અન્યથા લિંગ વિકાવાળું થાય છે ત્યારે જ્યાં સુધી પ્રતિસેવના ન કરી હોય ત્યાં સુધી વેદને ધારણ કરવા સમર્થન થાય તે વાતિક કહેવાય. આ ન રોકેલ વેદવાળો નપુંસકપણાને પરિણમે છે. ક્વચિત્ વાવ પાઠ છે, ત્યાં રોગી અર્થ થાય છે - - લીબ એટલે અસમર્થ, તે ચાર ભેદે છે . દષ્ટિલીબ, શબ્દલીબ, આદિસ્થલીબ, નિમંત્રણ લીબ. તેમાં - અનુરાગથી વસ્ત્રાદિ રહિત સ્ત્રીને જોઈને જેનું મેહન [લિંગ ગળે છે, તે દષ્ટિ લિબ. સરતાદિ શબ્દ સાંભળતા જેનું લિંગ ગળે તે શGદ ક્લિબ. સ્ત્રી વડે સંકેત કરાયેલ જે વ્રતને રક્ષવામાં સમર્થ ન થાય તે આદિગ્ધ કલીબ. સ્ત્રી વડે આમંત્રણ કરાયેલ જે વ્રતને રક્ષવામાં અસમર્થ છે તે નિમંત્રિત કલીબ. ચાર પ્રકારે આ ક્રિયા ન અટકાવવાથી તે નપુંસકપણે પરિણમે છે. વાસ્તીક અને ક્લીંબનું પરિજ્ઞાન તેઓના કે તેના મિત્રના કથનથી જાણવું તેનો વિસ્તાર કહ્યાદિ સૂત્રોચી જાણવો. આ ત્રણ કિટ વેદપણા વ્રતનું પાલન કરવામાં અસમર્થ છે, માટે તેમને દીક્ષા દેવી ને કહ્યું. દીક્ષા દેનારને પણ આજ્ઞા ભંગ વડે દોષનો પ્રસંગ હોવાથી કહ્યું છે - જિનવચનમાં નિષેધ કરેલને જે લોભદોષ વડે દીક્ષા આપે છે, તે ચારિત્રને વિશે સ્થિત તપસ્વી એવો તે જ ચારિત્રને લોપે છે, અહીં ત્રણ દીક્ષાને અયોગ્ય કહ્યા. કેમકે ત્રિસ્થાનક વર્ણન
Page #118
--------------------------------------------------------------------------
________________ 3/4/16 221 ચાલે છે, અન્યથા બીજા પણ દીક્ષાને અયોગ્ય છે. કહ્યું છે કે - બાલ, વૃદ્ધ, નપુંસક, જડ, ક્લબ, રોગી, ચોર, રાજદ્રોહી, ઉન્મત્ત, દૈષ્ટિરહિત, દાસ, દુષ્ટ, મૂઢ, બાણવાળો, જુગિત, અવબદ્ધક, મૃતક, શિષ્યનિષ્ફટિકા [એ સર્વે દીક્ષાને અયોગ્ય છે તથા ગર્ભવતી અને બાલવત્સાને દીક્ષા દેવી ને કહ્યું. જેમ ઉકતને દીક્ષા દેવી ન કશે, તેમ કોઈ છળથી દીક્ષા દેવાયા પછી પણ તેમના મસ્તકનું [વાળનું) લંચન કરવું ન કલો. કહ્યું છે કે * જો કદાચ દીક્ષિત હોય તો મુંડન કરવું યોગ્ય નથી, અથવા મુંડન થવા છતાં આગળના દોષો અનિવારિત છે એ પ્રમાણે પ્રત્યુપેક્ષાણાદિ સામાચારીને ગ્રહણ કરવા માટે, ઉપસ્થાપના માટે - મહાવ્રતોમાં વ્યવસ્થાપન કરવા માટે તથા ઉપધિ આદિ વિભાગ કરવા માટે, એમ અનાભોગથી વ્યવહાર કરાયા છતાં પોતાની સાથે રહે તે ન કો એવો અનુક્રમ છે. કદાચ સાથે રહે તો પણ વાચના તો ન જ આપે. તે દર્શાવતા કહે છે * સૂત્ર-૨૧૩ - ગણ વાયના દેવા યોગ્ય નથી - અવિનીત, વિગઈ પ્રતિબદ્ધ અને અવ્યવસિતપાભૂત [ઉત્કૃષ્ટ ક્રોધી] . ત્રણને વાચના આપવી કહ્યું - વિનીત, વિગઈઅપતિભવ, વ્યવસિતડામૃત... ત્રણ દુસંજ્ઞાપ્ય છે - દુષ્ટ, મૂઢ, બુગ્રહિત, ત્રણ સુસંજ્ઞાપ્ય છે - અદુષ્ટ, અમૂઢ, બુગ્રાહિત. * વિવેચન-૧૩ : સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - વાઘનીયા - સૂત્રને ભણાવવા યોગ્ય નહીં, તેથી જ અર્થને પણ સંભળાવવા અયોગ્ય, કેમકે સૂગથી અર્થનું મહત્વ છે, તેમાં અવિનીત સૂત્રાર્થદાતાના વંદનાદિ વિનયરહિત હોય છે, તેથી તેને વાચના આપવામાં દોષ જ છે. કહ્યું છે કે - શ્રુતાભ્યાસ વિના પણ તે સ્તબ્ધ હોય છે, કૃતના લાભથી અધિક અભિમાની થાય. જેમ ક્ષતમાં ક્ષાર લગાડવાની માફક અવિનીત શ્રુતને પામતા સ્વયં નષ્ટ થઈ બીજાને વિનાશે. જેમ પતાકા બતાવતા ગાયો વેગથી ચાલે તેમ અવિનીતને પણ શ્રતનું ભણાવવું દુર્વિનય વધારે છે. * x - વિનયથી ગૃહિત વિઘા આલોક-પરલોકમાં ફળને આપે છે. અવિનયચી ગૃહિતા વિધા જળથી હીન ધાન્ય માફક ફળ આપતી નથી. વિકૃતિ પ્રતિબદ્ધ - ઘી, દૂધ વગેરે રસ વિશેષમાં ગૃદ્ધ - અનુપધાનકારી. અહીં પણ દોષ જ છે, તેથી કહ્યું છે - તપ વિના ગૃહિત વિધા ઇચ્છિત ફળને ન આપે, શ્રતના ઉદ્દેશાદિ યોગ ન થાય, ઉલટ ઘણો અનર્થ કરે - x - અવ્યવસતિ - અનુપરાંત પ્રામૃતની જેમ, પ્રાકૃત એટલે નષ્કપાલનમાં કુશળ યમની જેમ ઉત્કૃષ્ટ ક્રોધ તે અવ્યવસિત પ્રાકૃત છે. કહ્યું છે કે - અા અપરાધ છતાં ક્રોધને પામે, ખમાવવા છતાં ઘણા ક્રોધને જે ઉદીરે છે, તે વિશે અવ્યવસિત પ્રામૃત કહેવાય. એને વાયના દેતા આ લોકથી ત્યાણ થાય છે, કેમકે તેને પ્રેરણા કરવામાં રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કલહ અને સમીપવર્તી દેવનું છલન થાય છે. પરલોકનો પણ ત્યાગ છે કેમકે તેને શ્રુતદાનનું નિર્મુલત્વ છે, જેમ ઉતભૂમિમાં નાખેલ બીજનું નિર્મુલત્વ છે. * * * આથી વિપરીત સત્ર સુગમ છે. શ્રુતદાનને અયોગ્ય કહ્યા, હવે સમ્યકત્વને અયોગ્ય કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે * દુ:ખે કરીને બોધ કરાય તે દુ:સંજ્ઞાણ, તેમાં દુe * તવ પ્રત્યે કે પ્રજ્ઞાપક પ્રત્યે, તે કથન કરવા યોગ્ય નથી કેમકે દ્વેષથી ઉપદેશનો સ્વીકાર ના થાય. * * એ રીતે મૂઢ - ગુણ, દોષને ન જાણનાર, - - સુગ્રહિત-કુપજ્ઞાપકે દેઢીકૃત વિપરીત મતિ, તે પણ ઉપદેશને ન સ્વીકારે. કહ્યું છે પૂર્વે વ્યગ્રાહિત અને પોતાને પંડિત માનતા કેટલાંક અજ્ઞાની પુરષો દ્વીપમાં જમેલ મનુષ્ય માફક કારણ સાંભળવાને પણ ઇચ્છતા નથી. તેમનું સ્વરૂપ કાથી, તથા કથાકોશથી જાણી લેવું. - - તેનાથી વિપરીતને સુસંજ્ઞાણ કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. પ્રજ્ઞાપના યોગ્ય પુરુષને કહીને પ્રજ્ઞાપનીય બિસ્થાનકે-અવતરનારી વસ્તુઓને કહે છે * સૂત્ર-૨૧૮,૨૧૯ :[18] કણ માંડલિક પર્વતો છે - માનુષોત્તર કુંડલવર, રૂચકવર [19] કણનો સૌથી મોટા કા - બધાં મેરુમાં જંબૂદ્વીપનો મેરુ, સમુદ્રોને વિશે સ્વયંભૂરમણ સમુદ્ર, દેવલોકોમાં બહાલોક કલ્ય. * વિવેચન-૨૧૮,૨૧૯ : [118] ત્રણ પર્વત ચક્રવાલ-મંડલ-પ્રાકારવલય વત્ રહેલા છે. તે આ- ૧માનુષોતર - મનુષ્ય કે મનુષ્ય ફોગથી દૂર રહેલ. તેનું સ્વરૂપ આ છે - પુણરવર દ્વીપાદ્ધને વીંટીને માનુષોતર પર્વત, ગઢના જેવા રૂપવાળો, મનુષ્યલોકનો વિભાગ કરતો 121 યોજન ઉંચો, 430 યોજન અને 1 કોશ જમીનમાં અવગાઢ છે, જમીનના તળે 1022 યોજન પહોળો, મધ્યમાં 323 યોજન પહોળો, ઉપરના ભાગે 424 યોજન પહોળો છે. અઢીદ્વીપ અને બે સમુદ્ર જેટલી પરિધિ છે. - તથા - જંબૂદ્વીપ, ધાતકી, પુકરવરદ્વીપ, વાણિવર, ક્ષીરવરદ્વીપ, ધૃતવરદ્વીપ, ક્ષોદવર, નંદીશ્વર, અરુણ, અરુણાવપાત, કુંડલવર, શંખ, ચક, ભુજવર, કુશ કોંચવરદ્વીપ છે. આ ક્રમની અપેક્ષાએ અગિયારમાં કુંડલવર નામક દ્વીપમાં પ્રાકાર અને કુંડલાકૃતિ જેવો કુંડલવર પર્વત છે. તેનું સ્વરૂપ આ રીતે * કુંડલવરદ્વીપ મયે કુંડલૌલ નામે શ્રેષ્ઠ પર્વત છે. તે પ્રકારના જેવા રૂપવાળો અને કુંડલદ્વીપના બે વિભાગ કરનારો છે. 42,000 યોજન ઊંચો અને 1000 યોજન જમીનમાં અવગાઢ છે. વિસ્તારથી-૧૦૨૨ યોજન મૂલમાં, 322 યોજન મધ્યમાં, 424 યોજના શિખરે છે. તેરમાં રૂચકવરદ્વીપમાં કુંડલના જેવી આકૃતિવાળો રૂચક પર્વત છે, તેનું સ્વરૂપ આ રીતે- રૂચકવરદ્વીપ મણે શ્રેષ્ઠ રૂચક પર્વત છે, પ્રાકાર સદેશ રૂપવાળો, રુચકહીપનો
Page #119
--------------------------------------------------------------------------
________________ ૩/૪/ર૧૮,૨૧૯ 223 વિભાગ કરનાર, તેની ઊંચાઈ 84,ooo યોજન અને પૃથ્વીમાં 1ooo યોજન અવગાઢ, પર્વતની પહોળાઈ-મળમાં સાધિક 10,022 યોજન, મધ્યમાં સાધિક 7022 યોજન, ટોચે સાધિક 4024 યોજન છે. [19] માનુષોત્તરદિ મોટા કહ્યા. તેથી મહત્તા અધિકારથી અતિ મહને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - અતિ મહાંત એવા જે આલયો તે અતિ મહાલયો. મહાંત એવા અતિ મહાલયો તે મહતિ મહાલયો અથવા ના આ શબ્દનો સ્વાર્થિક પ્રત્યય હોવાથી મહાતિમતાંત અર્થ છે. મહત્ શબ્દનું બે વખત ઉચ્ચારણ મેરુ વગેરેનું સર્વથા ગુરવ દેખાડવા છે. અથવા આ વ્યુત્પત્તિ રહિત અતિમહત્ અર્થમાં વર્તે છે. જંબૂદ્વીપનો મેરુ તે સાધિક લાખ યોજન પ્રમાણ છે, શેષ ચાર મેરુ સાધિક 85,000 યોજન પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળા છે. સ્વયંભૂરમણ સમુદ્ર શેષ સર્વ દ્વીપ સમુદ્રોથી અધિક પ્રમાણવાળો છે. તે દ્વીપ સમુદ્રોનું અને સ્વયંભૂરમણનું અનુક્રમે કંઈક ન્યૂન એક રજ્જુ પ્રમાણ છે. બ્રાહાલોક મહાનું છે, તેનો વિસ્તાર પાંચ રાજ પ્રમાણ છે, તે પ્રમાણથી બ્રહાલોકનું વિવક્ષિતપણું છે. છેલ્લે બ્રાહાલોક કલા કહ્યો. કલ્પના સાદૃશ્યથી કાસ્થિતિ કહે છે - * સૂઝ-૨૨૦ : કલ્યસ્થિતિ ત્રણ પ્રકારે કહી છે . સામાયિક કલ્પસ્થિતિ, છેદોવસ્થાપનીય કલ્પસ્થિતિ, નિર્વિશમાન કાસ્થિતિ... અથવા કાસ્થિતિ ત્રણ પ્રકારે છે - નિર્વિષ્ટકલાસ્થિતિ, જિનકાસ્થિતિ, સ્થવિરકાસ્થિતિ. * વિવેચન-૨૨૦ : બંને સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - સમ - જ્ઞાનાદિ તેમનો આય - લાભ, તે સમાય, તે જ સામાયિક - સંયમ વિશેષ, તેનો અથવા તે જ કલા-આચાર કરવો. કહ્યું છે કે , સામર્થ્ય-વર્ણન-કરણ-છેદન-ઉપમા અને નિવાસમાં કહ્યું શGદને પંડિતો કહે છે. તે સામાયિક કલા જાણવો. તે પહેલા અને છેલ્લા તીર્થના સાધુઓને અલાકાળ છે, કેમકે તેમને છેદોપસ્થાપનીયનો સદ્ભાવ હોય છે. મધ્યના બાવીશ તીર્થના સાધુઓ અને મહાવિદેહમાં તો ચાવકથિત છે, કેમકે તે સમયે છેદોપસ્થાપનીયનો અભાવ છે. તેમની એ રીતે સ્થિતિ અથવા તેમાં સ્થિતિ-મર્યાદા તે સામાયિક ભસ્થિતિ. તે સ્થિતિ-૧-શય્યાતર પિંડ પરિહારમાં છે, ચતુયમિના પાલનમાં, ૩-પુરુષના રોઠવમાં, ૪-વંદનક દાન નિયમ લક્ષણવાળી છે. અને -1- શ્વેત, પ્રમાણપપેત વસ્ત્ર અપેક્ષાઓ જે અવેલકવમાં, 2- આધાકમદિ આહારદિના ગ્રહણમાં, ૩-શપિંડ ગ્રહણમાં, 4- પ્રતિક્રમણમાં, 5- માસકામાં, 6- પર્યુષણા કલામાં અનિયત લક્ષણા છે. કહ્યું છે - શય્યાતરપિંડ, ચતુર્યામ, પુરુષજયેષ્ઠ, કૃતિકર્મ કરવામાં ચાર અવસ્થિત 224 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કલપો છે. આયેલક્ય, શિક, સંપતિકમણ, રાજપિંડ, માસકા, પર્યુષણાકલા આ છ એ અનવસ્થિત કહ્યો છે. - અલકપણે આ પ્રમાણે - અચેલક બે પ્રકારે - વઅસહિત, વઅરહિત. તેમાં તીર્થકરો વઅરહિત અને બીજા સાધુ વાસહિત અચેલક છે. વા છતાં અવેલકત્વનું દટાંત-મસ્તકે વસ્ત્ર વીંટી નદી ઉતસ્વા છતાં લોકો તેને નગ્ન કહે છે અથવા હે શાલિકા જીર્ણ વસ્ત્રોથી હું નગ્ન છું, મને નવા વસ્ત્ર આપ. તેમ જીર્ણ, ખંડિત, સવગ ન ઢંકાય તેવા, અને નિત્ય એવા વસ્ત્ર ધારણ કરતા નિગ્રંથો અચેતક છે. ઇત્યાદિ. પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાપન - આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય. સ્પષ્ટતયા મહાવ્રત આરોપણ. તે પહેલા અને છેલ્લા તીર્થમાં છે. શેષ વ્યુત્પત્તિ તેમજ છે અને દશસ્થાનકમાં અવશ્ય પાલન કરવા રૂપ લક્ષણો છે. તે આ પ્રમાણે - દશા સ્થાનમાં સ્થિત ક૫ પહેલા-છેલ્લા જિનમાં છે. આ ધુતજ કલા દશ સ્થાન પ્રતિષ્ઠિત હોય છે. આવેલક્ય, શિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, મહાવત, યેઠ, પ્રતિક્રમણ, માસક, પર્યુષણા ક૫. આ દશલ્પો છે. નિર્વિશમાન - જે પરિહારવિશુદ્ધિ તપને આયરે છે તે પરિહાસ્કો એવો અર્થ છે. તેઓની કલામાં સ્થિતિ આ પ્રમાણે - ગ્રીમ, શીત, વપકિાળમાં ક્રમથી તપ-જઘન્ય ઉપવાસ-છ - અરમાદિ, મધ્યમ છૐ આદિ, ઉત્કૃષ્ટ અમાદિ તથા પારણે આયંબિલ જ હોય. સાત પિન્કેષણા પૈકી પહેલી બેનો અભિગ્રહ જ હોય અને પાછલી પાંચમાં એક વડે ભકત, એક વડે પાણીનો અભિગ્રહ છે. કહ્યું છે કે - વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટથી પાંચ, મધ્યથી ચાર, જઘન્યથી ત્રણ ઉપવાસ કરે છે, શિશિરમાં 4-3-2, ગ્રીમમાં 3-2-1 ઉપવાસ કરે અને પારણે આંબેલ કરે. સાત પિકૈપણામાં છેલ્લી પાંચનું ગ્રહણ કરે તેમાં એક ભકતમાં અને એક પાણીમાં ગ્રહણ કસ્વાનો અભિગ્રહ હોય * * * * * પસ્થિત પ્રતિદિન આયંબિલ કરે. તે - પરિહાર વિશુદ્ધિકોનો નવ જણાનો ગણ હોય તે આ રીતે સર્વે ચારિવંત, દર્શનમાં પરિતિષ્ઠિત, જઘન્યથી નવ પૂર્વ, ઉત્કૃષ્ટ દશપૂર્વી, પાંચ પ્રકારના વ્યવહારમાં, બે પ્રકારના કામાં, દશ પ્રકારે પ્રાયશ્ચિત્તમાં પરિતિષ્ઠિત હોય છે. નન - ગચ્છથી નીકળેલ સાધુ વિશેષ, તેઓની કાસ્થિતિ, તે જિનકલ્પ સ્થિતિ. જાન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વનો અભ્યાસ, પ્રથમ સંતનન, દિગ્વાદિ ઉપસર્ગ અને રોગની વેદના સહી શકે, તે જિનકલા સ્વીકારે, તે એકાકી હોય, દશગુણ યુક્ત સ્થંડિલમાં જ ઉચ્ચારાદિ અને જીવઆદિ ત્યજે, વસતિ સર્વોપાધિ હિત વિશુદ્ધ હોય, ભિક્ષાચેય બીજી પોરિસિમાં, પાછલી પિÖષણામાં એક જ કો, વિહાર માસકલા વડે, તે જ વીશીમાં છચ્છે દિને ભિક્ષાટન,
Page #120
--------------------------------------------------------------------------
________________ 3/4/20 25 આ પ્રમાણે મર્યાદા * x - કામાં કહી છે, ત્યાંથી જાણવી. કહ્યું છે કે * ગ૭માં નિમતા, ધીર, ગૃહિત પરમાય અગ્રાહ્ય અભિગ્રહ યોગને જિનકલિક ચાઅિને સ્વીકારે છે. * * * વૈર્યબલિક, તપશર, પુરપસિંહ, ગ૭માંથી નીકળે છે, વળી બલ-વીર્ય-સંઘયણવાળા ઉપસર્ગ સહેવાસ, અભીરુ હોય છે. વિર - આયાર્ય આદિ, ગચ્છ પ્રતિબદ્ધ, તેઓની ક્ષસ્થિતિ તે સ્થવિર કલ્પસ્થિતિ. તે આ પ્રમાણે * પ્રdજયા, શિક્ષા, વ્રત, અર્ય ગ્રહણ, અનિયતવાસ, તિપતી, વિહાર, સામાચારી, સ્થિતિ, ઇત્યાદિ. અહીં સામાયિક હોતાં છેદોપસ્થાપનીય હોય છે, તેમાં પરિહારવિણદ્ધિક ભેદરૂપ નિર્વિશમાનક, પછી નિર્વિષ્ણકાયિક, પછી જિનકક્ષ કે સ્થવિકલ્પ હોય છે માટે સામાયિક કલ્પસ્થિતિ આદિ બે સૂઝતું કમ વડે સ્થાપન કરે છે. કહેલ કપસ્થિતિનું ઉલ્લંઘન કરનાર નાકાદિ શરીરવાળા થાય છે, માટે નાકાદિના શરીનું નિરૂપણ કરવા માટે કહે છે— * સૂગ-૨૨૧,૨ - રિસ) નૈવિકોને ત્રણ શરીર કહ્યા છે . વૈક્રિય, વૈજસ, કામણ... અસુર કુમારોને કણ શરીર કહ્યું છે . વૈક્રિય, વૈજસ, કામણ. એ રીતે સર્વે દેવોનો ત્રણ શરીર હોય છે... yuીકાવિકોને મણ શરીર છે . દકિ, શૈક્સ, કામણ... એ રીતે વાયુકાવિકોને છોડીને ચાવ4 ચઉરિન્દ્રિયને ત્રણ શરીર છે. | [] ગુને આશ્રીને ત્રણ પ્રત્યેનીક કહેલ છે - આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, સ્થવિર પ્રત્યનિક... ગતિને આશીને ત્રણ પાનીક કહા છે . આલોક પ્રત્યનિક, પરલોક પ્રત્યનિક, ઉભયલોક પ્રત્યનિક... સમૂહને આપીને ત્રણ પ્રત્યનિક છે - કુળ પ્રત્યનિક, ગણ પ્રત્યાનિક, સંઘ પ્રત્યનિક.. અનુકંપાને આપીને ત્રણ પ્રત્યનિક છે - તપસ્વી પ્રત્યનિક, પ્લાન પ્રત્યનિક, umનિક.ભાવને આશીને ત્રણ પ્રત્યનિક કક્ષા - જ્ઞાન પ્રત્યનિક, દર્શન પ્રત્યનિક, ચામિ પ્રત્યનિક... સૂત્રને આશીને પ્રત્યાનિકો ત્રણ છે - ક પ્રત્યનિક, અર્થ પ્રત્યનિક, તદુભય પ્રત્યનિક. - વિવેચન-૨૨૧,૨૨૨ - [21] તૈરયિક, આદિ દંડક સુગમ છે . વિશેષ એ કે - જેમ અસુકુમારને ત્રણ શરીર છે એમ જ નાગકુમારાદિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક [એ બધાંને ત્રણ શરીર છે, એ રીતે વાયુકાયિકને આહાર્યા સિવાય ચાર શરીરો છે માટે તેનું વર્જન કર્યું. એ રીતે પંચેન્દ્રિયો તિર્યંચોને પણ ચાર શરીર છે, મનુષ્યોને તો પાંચ શરીર પણ હોય, માટે અહીં બતાવેલ નથી. | (222] આયાMી સ્થિતિનું ઉલ્લંઘન કરનારાઓ પ્રત્યનિક પણ હોય છે, માટે તેઓને કહે છે : ' આદિ છ સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે * તવને જે કહે તે ગુરુ તેને આશ્રીતે પ્રત્યનિક એટલે પ્રતિકૂળ. [5/15 226 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિર - જાતિ આદિ વડે છે, તેઓની પ્રત્યનિકતા આ પ્રમાણે જાણવી - જાતિ આદિનો દોષ કાઢીને અવર્ણવાદ બોલે, સેવામાં વર્તતો નથી, અનુચિત કરે છે, છિદ્ર જુએ છે, ગુરુના દોષ કહે છે, ગુરુથી પ્રતિકૂળ રહે છે * અથવા - એવી રીતે પણ બોલે, બીજાને આ પ્રમાણે ઉપદેશ આપે કે - દશવિધ વૈયાવચ્ચ કરવું જોઈએ, પણ પોતે કરતા નથી.. rfત - માનુષત્વ આદિ, તેમાં આ લોકનો - પ્રત્યક્ષ મનુષ્યવ લક્ષણો પાયિનો પ્રત્યનિક એટલે ઇન્દ્રિયના અને પ્રતિકૂળતા કરનાર હોવાથી પંચાગ્નિ તપસ્વીવ આલોક પ્રત્યનિક, પરલોક-જમાંતર પ્રત્યે પ્રત્યનિક એટલે ઇન્દ્રિયના અર્થમાં તત્પર, બંને પ્રકારના લોકનો પ્રત્યનિક * ચોરી આદિ વડે ઇન્દ્રિયના અર્થ સાધવામાં તત્પર. અથવા * આ લોક પ્રતિક એટલે આલોકમાં ઉપકારીના ભોગ-સાધનાદિને ઉપદ્રવ કરનાર, આવી રીતે જ્ઞાનાદિને ઉપદ્રવ કરનાર તે પશ્લોક પ્રત્યનિક અને બંનેને ઉપદ્રવ કરનાર તે ઉભયલોક પ્રત્યનિક. અથવા - આ લોક તે મનુષ્ય લોક, પરલોક તે નાકાદિ, ઉભયલોક એટલે બંને. પ્રત્યનિકતા તો તેની વિપરીત પ્રરૂપણામાં છે. કુલ - ચાંદ્રાદિક, તે કુલોનો સમૂહ તે ત્રણ-કોટિકાદિ, ગણોનો સમૂહ તે સંઘ. પ્રત્યનિકપણે તેઓના અવર્ણવાદ વડે જાણવું. કુલાદિનું લક્ષાણ આ પ્રમાણે - એક આચાર્યની સંતતિ તે કુલ, પસ્પર સાપેક્ષ ત્રણ કુલનો ગણ હોય છે. જ્ઞાનદર્શન-ચાસ્ત્રિ વડે વિભૂષિત બધા સાધુનો સમુદાય તે સંઘ કહેવાય છે. કેમકે ગુણોનો સમુદાય તે સંઘ છે. અનુHI - ઉપસ્તંભને આશ્રીને તપસ્વી - ાપક, પ્લાન-રોગાદિ વડે અસમર્થ, શૈક્ષ-નવદીક્ષિત, આ બધાં મદદ કરવા યોગ્ય છે. તેઓને મદદ ન કરવાથી * ન કરાવવાથી પ્રત્યતિકતા છે. ભાવ એટલે પર્યાય, તે જીવ અને અજીવ સંબંધી, તેમાં જીવનો પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ ભાવ અને અપશસ્ત ભાવ વિવક્ષા વડે ઔદયિક ભાવ છે. ક્ષાયિકાદિ ભાવ જ્ઞાનાદિ રૂપ છે, તેથી ભાવજ્ઞાનાદિને આશ્રીને તેઓની વિપરીત પ્રરૂપણા કરવાથી કે દોષ આપવાથી પ્રત્યનિક થાય છે. કહ્યું છે કે - પ્રાકૃત ભાષામાં ગૂંથેલ સૂત્ર કોણ જાણે છે કે કોણ સ્પેલ છે, ચા િવડે શું ? દાન વિના શું થવાનું ? એમ વર્ણવાદ કરે.] સૂઝ - વ્યાખ્યા કરવા યોગ્ય, અર્ય- તેનું વ્યાખ્યાન - તિક્તિ આદિ અને તંદુભય- તે બંનેની. સૂત્રાદિની પ્રત્યનિકતા આ પ્રમાણે કાયા અને વ્રતો તે જ છે, પ્રમાદ અને અપ્રમાદ પણ તે જ છે, મોક્ષના અધિકારીને જયોતિષ અને યોનિથી શું પ્રયોજન ? એ રીતે ઘણોને કહેવા તેિ અવર્ણવાદ]. -- ગર્ભજ મનુષ્યોને જ છે, અને તેનું શરીર માતા-પિતાના કારણથી છે, તે બંનેનું શરીરના અંગોનું હેતુપણું હોવાથી તેના વિભાગને કહે છે -
Page #121
--------------------------------------------------------------------------
________________ 3/4/223 223 228 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ * સૂત્ર-૨૨૩ - પિતાના વિયથી પ્રાપ્ત અંગો ત્રણ છે . અસ્થિ, અસ્થિમજ્જ, કેશ-મૂંછ, રોમ, નખ, કણ અંગો માતાના છે . માંસ, લોહ, મેદ-ફેફસા. * વિવેચન-૨૨૩ : બંને સૂત્રો સુગમ છે. મધ્ય એ કે - પિતૃઅંગો પ્રાયઃ વીર્યની પરિણતિરૂપ છે. ૧અસ્થિ-હાડકાં, ૨-અસ્થિમિંજ - અસ્થિ મધ્યે રહેલ રસ, 3-કેશ-માથાના વાળ, મયૂ-દાઢી, મૂછના વાળ, રોમ-કાંખના વાળ અને નખો, કેશ-અશ્રુ - રોમ - નખ એ બધાં વૃદ્ધિપણે સમાન હોવાથી એક કહ્યા છે.] માતૃગ આdવ પરિણતિરૂપ છે. ૧-માંસ-પ્રતીત છે. ર-શોણિત-લોહી, 3મયૂલિંગ - બાકીના ભેદ, ફેફસા આદિ, કપાલમણે રહેલ ભેજ. પૂર્વોક્ત સ્થવિર કાસ્થિતિ પ્રતિપન્નને નિર્જરાના કારણો કહે છે * સૂત્ર-૨૨૪ : ત્રણ સ્થાન વડે શ્રમણ નિર્ગસ્થ મહાનિર્જી અને મહાપર્યવસાનવાળો થાય છે. તે આ - 1. જ્યારે હું થોડું કે ઘણું કૃત ભણીશ, 2. ક્યારે હું એકલવિહારીની પ્રતિમાને અંગીકાર કરીને વિચરીશ, 3. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની સેવના વડે સેવિત થઈ ભાત-પાણીના પ્રત્યાખ્યાન કરી મૃત્યુની આકાંક્ષા વિના પાદગમન સંથારો કરીશ. આ પ્રમાણે તે મન વડે, વચન વડે, કાયા વડે ભાવના કરતો નિર્થીિ મહાનિર્જક, મહાપર્યવસાનક થાય. ત્રણ સ્થાન વડે શ્રાવક મહાનિર્જરામહાપર્યવસાનવાળો થાય - 1. જ્યારે હું આભ કે બહુ પરિગ્રહને છોડીશ, 2. ક્યારે હું મુંડ થઈને, ઘર છોડીને અણગાર પ્રdજ્યા લઈશ, 3. જ્યારે હું અપશ્ચિમ મારાંતિક લેખનાની આરાધના વડે ભાર-પાણીનો ત્યાગ કરીને કાળની અપેક્ષા વિના પાદોપગમન સંથારો કરીને આ પ્રમાણે મન-વચન-કાયા વડે જાગૃત થઈશ. એ ભાવનાથી શ્રાવક મહા નિર્જરામહાપર્યવસાનવાળો થાય. * વિવેચન-૨૨૪ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મોટી નિર્જરા - કર્મનો ક્ષય છે જેને તે તથા મ - પ્રશસ્ત અથવા અત્યંત પર્યવસાન- છેવટના સમાધિમરણથી એટલે ફરી મરણ ન પામવાથી અંત છે જીવને તે મહાપર્યવસાન. કેમકે તેમાં અતિ શુભ આશય હોય છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ કહ્યા. સ એટલે સાધુ. TUTE * મન વડે, વાસ - વચન વડે, વાળ - કાયા વડે. પ્રાકૃતથી અહીં જ * કાર આગમ થયો છે. ત્રણ કરણ વડે એમ અર્થ જાણવો અથવા સ્વ-પોતાના મન વડે ઇત્યાદિ. વિચારણા કરતો, ક્યાંક પાઉમાન એવો પાઠ છે, ત્યાં પ્રગટ કરતો એવો અર્થ જાણવો. સાઘની જેમ શ્રાવકને પણ નિર્જસ આદિના ત્રણ કારણો છે. તે બતાવ્યા, એ સૂત્ર સુગમ છે. અનંતર કમ નિર્જરા કહી, તે પુદ્ગલ પરિણામ વિશેષરૂપ છે, તેથી સૂનકાર પુદ્ગલના પરિણામ વિશેષને કહે છે– * સૂત્ર-૨૫ થી 227 : [25] પુગલ પ્રતિઘાત ત્રણ પ્રકારે કહ્યો છે - પરમાણુ યુગલ પરમાણુ પુદ્ગલને પામીને પ્રતિઘાત પામે, રૂક્ષપણાથી પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે, લોકના અંતે પરમાણુ યુગલ પ્રતિઘાત પામે ખિલિત થાય [26] ત્રણ પ્રકારે ચક્ષુ કહ્યા છે - એક ચક્ષુ, બે ચક્ષુ, ત્રણ ચક્ષુ. છાસ્થ મનુષ્યને એક ચક્ષુ છે, દેવને બે ચક્ષુ છે, તથારૂપ શ્રમણ-માહણ ઉત્પન્ન જ્ઞાનદર્શનના ધાક હોવાથી ત્રણ ચક્ષવાળા કહેવાય છે. [2] ત્રણ પ્રકારે અભિસમાગમ કહેલ છે - ઉદ્ધ, અધો, તિછ. જ્યારે તણારૂપ શ્રમણ કે માહણને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે તે સાધુ પહેલાં ઉdલોકને જાણે છે, પછી તિછને, પછી આધોલોકને ભણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! આધોલોકનું જ્ઞાન દુષ્કર છે. * વિવેચન-૨૨૫ થી 227 : (225] પુદ્ગલ * અમુ આદિનો પ્રતિઘાત-ગતિ ખલન, તે પુદ્ગલ પ્રતિઘાત છે. પરમ અણુ એવો પુદ્ગલ તે પરમાણુ પુદ્ગલ. તે બીજા પરમાણુને પામીને અટકેગતિની ખલના પામે.. લૂખાપણાથી કે તેવા બીજા પરિણામ દ્વારા ગતિ ખલના પામે.. લોકના અંતે અટકે, કેમકે ત્યાંથી આગળ ધમસ્તિકાયનો અભાવ છે. પુદ્ગલ પ્રતિઘાતને ચક્ષુવાળો જ જાણે તેથી [26] સૂત્ર સુગમ છે. ચક્ષુ એટલે મ. તે દ્રવ્યથી આંખ અને ભાવથી જ્ઞાન છે, તેનો યોગ જેને છે તે ચાવાળો જાણવો. ચા સંખ્યા ભેદથી ત્રણ પ્રકારે છે : તેમાં જેને એક ચક્ષુ છે તે એક ચક્ષ, એ રીતે બે-ત્રણ પણ જાણવા. છાદન કરે તે છા-જ્ઞાનાવરણાદિ કર્મોમાં રહે તે છવાસ્થ, તે જો કે અનુત્પન્ન કેવળજ્ઞાનવાળા બધાં કહેવાય છે, તો પણ અહીં અતિશયવાળા શ્રુતજ્ઞાનાદિ રહિત વિવક્ષિત છે, તેથી એક ચક્ષુ, ચક્ષુરિન્દ્રિય અપેક્ષાએ છે. દેવોને ચક્ષુરિન્દ્રિય અને અવધિજ્ઞાન વડે બે ચક્ષુ છે. આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શ્રુત અને અવધિરૂપજ્ઞાન અને અવધિદર્શન જે ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનાર કહેવાય, એવા મુનિ તે ત્રિચક્ષુ અય ચક્ષુરિન્દ્રિય, પરમકૃત, પરમ અવધિ વડે કથન યોગ્ય થાય. તે જ સાક્ષાની માફક હેય અને ઉપાદેય સમસ્ત વસ્તુને જાણે છે. અહીં કેવલીને વ્યાખ્યાત કર્યા નથી. કેવલજ્ઞાન અને દર્શનરૂપ બે ચક્ષુની કલ્પનાનો સંભવ છતાં પણ ચક્ષુરિન્દ્રિય લક્ષણ ચાના ઉપયોગનો અભાવ હોવાથી અસકલાના વડે તેને ત્રણ ચક્ષુ વિધમાન નથી, એમ કરીને કેવલીનું ગ્રહણ કરેલ
Page #122
--------------------------------------------------------------------------
________________ 3/4/227 229 230 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી. દ્રોન્દ્રિયની અપેક્ષાએ તો તે પણ વિરુદ્ધ નથી. * ચાવાળાનું વર્ણન કર્યું, તેને અભિસમાગમ - વસ્તુનું જાણવું થાય છે, તે હેતુથી તેને દિશાના ભેદ વડે વિભાગ કરતા કહે છે [22] fબ - અર્થને સન્મુખપણાએ પણ વિપર્યાય નહીં. સન્ એટલે સમ્ય, સંશયપણે નહીં. મા * મર્યાદા વડે જાણવું તે અભિસમાગમ થતુ વસ્તુનું જ્ઞાન. અહીં જ જ્ઞાનભેદ કહે છે - બાકીના છાસ્ય જ્ઞાનોનું ઉલ્લંઘન કરનારું અતિશેષ, તે જ્ઞાન-દર્શન પરમાવધિરૂપ જણાય છે, કેમકે કેવલજ્ઞાનનો ઉધ્વદિક્રમ વડે ઉપયોગ ન હોય, જેને લઈને તપ્રથમતથા આદિ સૂત્ર નિદોંષ થાય. પરમાવધિવાળાના ઉત્પન્ન થયેલ જ્ઞાનાદિની પ્રથમતા, તે પ્રથમપણામાં ઉદdલોકને જાણે, પછી તિછલોકને, પછી અધોલોકને જાણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! આ શિષ્યને આમંત્રણરૂપ છે - અભિસમાગમ કહ્યો, તે જ્ઞાન, જ્ઞાન ઋદ્ધિરૂપ અહીં જ કહેવામાં આવતું હોવાથી ઠદ્ધિના સમાનપણાથી તેના ભેદો કહે છે– * સૂત્ર-૨૨૮ - 1. ત્રણ પ્રકારે ઋદ્ધિ કહી છે . દેવહિ૮, રાજદ્ધિ, ગણદ્ધિ.. 2. દેવદ્ધિ ત્રણ પ્રકારે છે : વિમાનtઋદ્ધિ, વિકુdણાકદ્ધિ, પરિચારણાગદ્ધિ.. 3. અથવા દેવદ્ધિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અચિત, મિશ્રિત. 4. રાજદ્ધિ ત્રણ પ્રકારે છે : રાજની અતિયાન ઋદ્ધિ, રાજની નિયતિંદ્ધિ, રાજાની બલ-તાહન-કોશ-કોઠાગાદ્ધિ.. 5. અથવા રાજદ્ધિ ત્રણ પ્રકારે છે - સચિત, અચિત, મિશ્ર.. 6. ગણદ્ધિ ત્રણ પ્રકારે છે - જ્ઞાનગુદ્ધિ, દનિદ્ધિ, ચાસ્ત્રિાદ્ધિ.. . અથવા ગણહિત ત્રણ ભેદે છે - અચિત્ત, અચિત, મિશ્રત. * વિવેચન-૨૨૮ : સાતે સૂણો સુગમ છે - વિશેષ એ કે - દેવ એટલે ઇન્દ્રાદિની ઋદ્ધિ, ઐશ્વર્ય તે દેવઋદ્ધિ. એ રીતે રાજા એટલે ચકવર્તી આદિની, ગણિ-એટલે ગણના અધિપતિ આચાર્યની ઋદ્ધિ - ... વિમાનોની અથવા વિમાન લક્ષણ ઋદ્ધિ. તે ખીશ લાખ વિમાનરૂપ બાહુલ્ય, મહત્પણું, રત્નાદિનું રમણીયપણું તે વિમાનની ઋદ્ધિ. સૌધમદિ દેવલોકને વિશે બત્રીસ લાખની સંખ્યારૂપ બાહુલ્ય હોય છે. કહ્યું છે કે - 32, 28, 12, 8, 4 લાખ વિમાનો પહેલાથી આરંભીને ચાવતુ પાંચમાં બ્રહ્મ નામક દેવલોક સુધી હોય છે. લાંતક - શુક - સહસારમાં અનુક્રમે 50 - 40 - 6 હજાર છે. આનતપ્રાણતના 400 અને આરણ અશ્રુતના મળીને 30o વિમાનો હોય છે. નવવેયકમાં નીચેની મિકે 111, મધ્ય મિકે-૧૦૩, ઉપલી મિકે 100 વિમાન છે અનુત્તરે પ-વિમાન છે. આ વિમાનો ભવન અને નગરોના ઉપલક્ષણરૂપ છે. વિકર્વણા લક્ષણા તે વૈકિય ઋદ્ધિ. વૈક્રિય શરીરો વડે જ જંબૂદ્વીપ દ્વયને કે અસંખ્યાત સમુદ્રોને પૂરે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - હે ભગવન્ ! અમરેન્દ્ર કેવી ઋદ્ધિવાળો ચાવતુ કેવી વિકૃણા કરવાને સમર્થ છે ? હે ગૌતમ ! ચમરેન્દ્ર યાવતુ જંબૂદ્વીપ જેવા દ્વીપને ઘણાં અસુરકુમાર દેવો-દેવીઓ વડે પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે. હે ગૌતમ ! આ ચમરેન્દ્રનો માત્ર વિષય કહ્યો. પણ સંપત્તિ વડે તેવું તેણે કર્યું નથી * કરતો નથી - કરશે નહીં. એ રીતે શકેન્દ્ર પણ બે જંબૂદ્વીપ જેવડા દ્વીપને ચાવતું પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે... પરિચારણા એટલે વિષય સેવનાની ઋદ્ધિ. અન્ય દેવો પ્રત્યે બીજા દેવોને સ્વાધીન દેવીઓ પ્રત્યે, પોતાની દેવીઓ પ્રત્યે તેઓને વશ કરીને અને પોતાને વિક્ર્વને પરિચારણા કરે છે. સચિત - પોતાનું શરીર અને અગ્રમહિષી વગેરે સચેતન વસ્તુની સંપત્તિ, અચિત - વસ્ત્ર, આભુષણાદિ સ્વરૂપવાળી, મિશ્ર- અલંકૃત દેવી. અતિયાન-નગરમાં પ્રવેશ, તેમાં ત્રાદ્ધિ - તોરણ, હાટની શોભા, મનુષ્યોની ભીડ વગેરે સ્વરૂપવાળી.. નિયન - શહેરમાંથી નીકળવું. તેમાં ત્રાદ્ધિ - હાથીની બાડી, સામંત પરિવારદિ, બલચતુરંગ સેના, વાહનો - ઘોડા આદિ. કોશ-ભંડાર, કોઠ-ધાન્યભંડાર, તેઓના ઘર તે કોઠાગાર અર્થાત્ ધાન્યનું ઘર, તેઓને બદ્ધિ અથવા તે જ ઋદ્ધિ તે બલ, વાહન, કોશ, કોઠાગાર ઋદ્ધિ.. સચિત્તાદિ ઋદ્ધિ પૂર્વવત્ વિચારવી. જ્ઞાન ઋદ્ધિ - વિશિષ્ટ વ્યુતની સંપત્તિ, દર્શન ઋદ્ધિ - જિનવચનમાં નિઃશંકિતાદિપણું અથવા પ્રવચન પ્રભાવક શાસ્ત્ર સંપતિ.. ચારિત્રમાદ્ધિ-નિરતિચારતા. સચિતા - શિષ્યાદિ સ્વરૂપવાળી, અયિતા - વસ્ત્રાદિ વિષયવાળી, મિશ્રિતા - વસ્ત્રાદિ સહિત શિયો. * પ્રસ્તુત વિકુણાદિ ઋદ્ધિ બીજાને પણ હોય છે. માત્ર દેવાદિન વિશેષવતી, હોય છે, માટે તેઓની કહી. ઋદ્ધિના સભાવે ગૌરવ થાય છે, તેથી તે કહે છે - * સૂરણ-૨૨૯ થી 231 :રિ૯] ત્રણ પ્રકારે ગારવ છે - ઋદ્ધિગારવ, રસગરd, શાતાગારd. [3] ત્રણ પ્રકારે કરણ છે . ધાર્મિકકરણ, આધાર્મિકકરણ, મિશ્રકરણ. 3i1] ભગવતે ત્રણ પ્રકારે ધર્મ કહો - સુઆદિત, સુણાd, સુપતિ જ્યારે સારી રીતે આધ્યયન કર્યું હોય ત્યારે સુધ્યાન થાય છે, જ્યારે સુન થાય છે ત્યારે સુતપસિત થાય છે. તે સુધિત, સુગાયિત, સુતપસિતતા એ ત્રણ પ્રકારે ભગવંતે સારી રીતે કહેલ છે. * વિવેચન-૨૨૯ થી 231 : [29] ત્રણ ગારવ આદિ સ્પષ્ટ છે. ભારેપણાનો ભાવ કે કાર્ય તે ગૌરવ, તે બે પ્રકારે છે : દ્રવ્યથી વજાદિનું અને ભાવથી અભિમાન અને લોભરૂપ અશુભ ભાવવાળા આત્માનું. ભાવ ગૌરવ ત્રણ પ્રકારે છે - રાજાદિથી કરાયેલ પૂજા સ્વરૂપ અથવા આચાર્યવાદિ સ્વરૂપ ઋદ્ધિથી અભિમાનાદિ વડે જે ગૌરવ તે ઋદ્ધિ ગૌરવ. ઋદ્ધિની પ્રાપ્તિથી અભિમાન અને અપાતની પ્રાર્થના થકી આત્માનો જે અશુભ ભાવ તે ભાવગૌરવ. આ અર્થ બીજે પણ જાણવો. વિશેષ એ કે સનેન્દ્રિયનો અર્થ મધુર
Page #123
--------------------------------------------------------------------------
________________ 3/4/229 થી 231 231 આદિ, સાતા એટલે સુખ કે ઋદ્ધિમાં આદર. [230] હમણાં ચાઝિદ્ધિ કહી, ચારિત્રને કરણ છે માટે તેના ભેદોને કહે છે - શ્રત - અનુષ્ઠાન કરવું. તે ધાર્મિક આદિ સ્વામીના ભેદે ત્રણ પ્રકારે છે. ધાર્મિકસંયતનું આ ધાર્મિક જ છે એમ બીજામાં પણ જાણવું. વિશેષ એ કે - અધાર્મિક એટલે અસંયત અને ધાર્મિકા ધાર્મિક એટલે દેશવિરતિ અથવા ધર્મમાં થયેલું કે ધર્મ જેનું પ્રયોજન છે તે ધાર્મિક, તેથી વિપરીત તે અધાર્મિક. [231] ઘાર્મિક કરણ કહ્યું. તે ધર્મ જ છે, માટે તેના ભેદોને કહે છે - સુગમ છે. મધ્ય ભગવંત મહાવીરે કહેલું છે, એ રીતે સુધર્માસ્વામી, જંબૂસ્વામીને કહે છે. મુ - સારી રીતે કાળ, વિનયાદિ આરાધના વડે અધિત - ગુરુ પાસે સૂત્રથી ભણેલું તે સ્વધિત તથા શોભન-વિધિ વડે ત્યાંજ વ્યાખ્યાન દ્વારા અર્થથી સાંભળીને યાત * વારંવાર ચિંતવેલું જે શ્રુત તે સુધ્યાત, અનુપેક્ષા અભાવે તવનો બોધ ન થવા વડે અધ્યયન અને શ્રવણ પ્રાયઃ અકૃતાર્થ છે. એ રીતે બે ભેદે શ્રુતધર્મ કહ્યો. આ ત્રણેનો ઉત્તરોત્તર અવિનાભાવ કહે છે. ‘નયા' ઇત્યાદિ. તે સુગમ છે. વિશેષ એ કે - દોષરહિત અભ્યાસ વિના શ્રુતના અર્થની પ્રતીતિ ન થવાથી સુધ્યાત થતું નથી. સારી રીતે ચિંતનના અભાવે જ્ઞાનની વિકલતાથી સારું તપ ન થાય એ ભાવ છે. જે સુધિત વગેરે ત્રણ પદ , તે ભગવાન વર્ધમાનસ્વામીએ ધર્મ કહ્યો છે, તે ધર્મ સારી રીતે કહેલ છે, કેમકે સમ્યગ્રજ્ઞાન અને ક્રિયારૂપ અને બંનેને વિશે એકાંતિક, આત્યંતિક સુખના સફળ ઉપાય વડે ઉપચાર રહિત ધર્મ સુગતિને વિશે ધારણ કરવાથી જ ધર્મ કહેવાય છે. કહ્યું છે કે - જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, સંયમ ગુપ્તિકર છે. ત્રણેનો સમાયોગ તે જિનશાસનમાં મોક્ષ કહેલો છે. સારી રીતે કરેલ તપ તે ચારિત્ર કહ્યું. તે પ્રાણાતિપાતાદિથી વિરતિ સ્વરૂપ છે, તેના ભેદોને કહે છે * સૂત્ર-૨૩૨ થી 234 - [32] વ્યાવૃત્તિ ત્રણ પ્રકારે કહી છે-ડ્રાઇનયુક્ત, અજ્ઞાનયુકત, વિચિકિત્સા. એ પ્રમાણે પદાર્થોમાં આસક્તિ અને પદાર્થોનું ગ્રહણ ત્રણ પ્રકારે છે. [3] અંત ત્રણ પ્રકારે કહ્યું છે - લોકાંત, વેદાંત, સમયાંત [3] જિન ત્રણ પ્રકારે કહ્યા છે - અવધિજ્ઞાનજિન, મનઃ પવિજ્ઞાનજિન, કેવળજ્ઞાનજિન.. કેવલી ત્રણ કરે છે - અવધિજ્ઞાન કેવલી, મન:પર્યવાન કેવલી, કેવલજ્ઞાન કેવલી... અન્તિ ત્રણ પ્રકારે કહ્યા છે - અવધિજ્ઞાનઅહd, મન:પર્યવજ્ઞાન અહા, કેવલજ્ઞાન અહંન્ત * વિવેચન-૨૩૨ થી 234 : [32] બાવર્તન - કોઈપણ હિંસાદિ મર્યાદાથી નિવૃત્તિ. તે હિંસાદિના હેતુસ્વરૂપ, ફળને જાણનારી જ્ઞાનપૂર્વિકા નિવૃત્તિ, તે જ્ઞાતાની સાથે અભેદ હોવાથી ગાળું એમ 232 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહેલી છે. અજ્ઞના અજ્ઞાનથી જે નિવૃત્તિ તે બનાળુ કહી, જે વિચિકિત્સા - સંશયથી નિવૃત્તિ. નિમિત અને નૈમિતિકના અભેદથી વિચિકિત્સા કહેલી છે. વ્યાવૃત્તિ શબ્દથી ચારિત્ર કહ્યું, તેના વિપક્ષાભૂત અશુભ અધ્યવસાય અને અશુભ અનુષ્ઠાન એ બંનેના ભેદોને અતિદેશથી કહે છે– વ્યાવૃતિની જેમ ત્રણ પ્રકારે અધ્યપપાદન - કોઈક ઇન્દ્રિયના વિષયમાં આસકિત. તેમાં વિષયજન્ય અનર્થને જાણનારની વિષયમાં આસક્તિ તે નાબૂ રાજાની જે આસક્તિ તે મન[, સંશયવાળાની આસક્તિ તે વિચિકિત્સા. પર્યાપદન - સમસ્તરૂપે સેવવું. તે પણ ત્રણ પ્રકારે છે. (233] નાગુ - જ્ઞ, તે જ્ઞાનથી થાય છે, જ્ઞાન અતીન્દ્રિયના અર્થોમાં પ્રાયઃ શાસ્ત્રથી થાય છે, માટે શાસ્ત્રના ભેદ વડે તેના ભેદને કહે છે - પરિચ્છેદ કે નિર્ણય. તેમાં નવ - લૌકિક શાસ્ત્ર, લોકોએ બનાવેલ અને તેઓ દ્વારા ભણવા યોગ્ય હોવાથી અર્થશાસ્ત્રાદિ. તેથી અંત-નિર્ણય અથવા પરમ રહસ્ય કે પર્યન્ત તે લોકાંત.. એ રીતે વેદનો અને સમયનો પણ અંત જાણવો. વિશેષ એ કે - વેદ - વેદાદિ ચાર છે, અને સમય - જૈન સિદ્ધાંતો. [234] હમણા સમયનો અંત કહ્યો. સમય તે જિન, કેવલી, અહંતુ શબ્દ વાચ્ય પુરષો વડે કહેલ યથાર્થ હોય છે. માટે જિન આદિ શબ્દના ભેદોને કહેવા ત્રણ સૂત્રો કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - રાગ, દ્વેષ, મોહને જીતે તે જિન-સર્વજ્ઞ. - X - વળી સ્ત્રી, શસ્ત્ર, અક્ષ હિત હોવાથી અહેતુ જ અનુમાન થાય. તથા નિશ્ચયથી પ્રત્યક્ષ જ્ઞાનવથી જિનોની માફક વર્તે છે, તે પણ જિન છે. તેમાં જેને અવધિજ્ઞાન પ્રધાન છે તે અવધિજિન, તે રીતે બીજા બે પણ જાણવા. વિશેષ એ કે * પહેલા બે ભેદ ઉપચારથી છે, છેલો છેદ નિપચાર છે. ઉપચારનું કારણ પ્રત્યક્ષ જ્ઞાનીપણું છે. જેને એક, અનંત કે પૂર્ણ જ્ઞાનાદિ છે, તે કેવલી છે. કહ્યું છે કે - સમગ્ર, અનંત કે પરિપૂર્ણ લોકો જાણે - જુએ છે. કેવલ યાત્રિ અને કેવલજ્ઞાન હોવાથી તે કેવલી હોય છે. અહીં પણ જિનવત્ વ્યાખ્યા છે. દેવાદિ કૃત પૂજાને યોગ્ય છે, તે અહંન્ત અથવા જેને કંઈ છાનું નથી તે અહ, બાકી પૂર્વની માફક જાણવું - આ જિનાદિ સલેશ્ય હોય છે માટે લેગ્યા કહે છે * સૂત્ર-૨૩૫,૩૬ - [35] 1- ત્રણ લેયાઓ દુર્ગન્ધવાળી છે - કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા. -ર- ત્રણ લેયાઓ સુગંધવાળી છે - તે, પા, શુક્લ - લેયા. એ રીતે -- દુર્ગતિમાં લઈ જનારી, 4- સદ્ગતિમાં લઈ જનારી, ૫સંક્ષિટા, 6- અસંકિલન્ટા, - અમનોજ્ઞ, -8- મનોજ્ઞ, -- અવિશુદ્ધા, “૧૦શ્રદ્ધા, -11- આપશdi, ૧ર- પ્રસ્તા, 13- નિરુta, -14- Mિધોણ છે. [36] મરણ ત્રણ પ્રકારે છે . બાળમરણ, પંડિતમરણ, લાલપંડિત મરણ.. બાળ મરણ ત્રણ પ્રકારે - સ્થિત વેશ્ય, સંકિaષ્ટ ઉષ્ણ, પવિરત વેશ્યા. પંડિત
Page #124
--------------------------------------------------------------------------
________________ 3/4/235,233 233 મરણ ત્રણ પ્રકારે - સ્થિત લેય, અસંક્લિષ્ટ વેશ્ય, પચવજાત વેશ્ય.. ભાલપંડિત મરણ ત્રણ પ્રકારે * સ્થિત વેશ્યા, અસંક્લિષ્ટ લેય, અપયનતિ વેશ્ય. * વિવેચન-૨૩૫,૩૬ : [235] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ખરાબ ગંધ તે દુર્ગધ. તેનું દુર્ગધપણું પુદ્ગલાભકવણી છે અને પુદ્ગલોને તથા ગંધાદિનો અવશ્ય ભાવ હોય છે. કહ્યું છે કે - જેમ ગોમૃતકનો દુર્ગધ, શ્વાન મૃતક દુર્ગધ, સર્પમૃતક દુર્ગધ છે. તેનાથી અનંતગુણ દુર્ગધ અપશસ્ત લેશ્યાની હોય છે. આ લેશ્યાનો વર્ણ નામાનુસારી છે. કપોતવર્ણ વાળી તે કાપોત લેશ્યા - ધૂમવર્ણ જેવી. સુરભિગંધ તે સુગંધ. જેમ સુરભિ કુલગંધ, ચૂર્ણ કરેલ વાસની ગંધ છે, તેનાથી અનંતગુણી સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની હોય છે. તેજ - અગ્નિ તેના જેવા વર્ણવાળી, તે તેજોલેશ્યા, પડાના ગર્ભ જેવા વણલેશ્યા, તે પીતવર્ણ પદ્મ લેશ્યા, શુક્લ-પ્રતીત છે. અર્થ શબ્દથી પ્રથમ સૂત્ર માક, તમો ત્યાર, અભિલાપ વડે બાકીના સૂત્રો કહેવા યોગ્ય છે. તેમાં દુર્ગતિ એટલે નક, તિર્યંચરૂપ દુર્ગતિ પ્રત્યે પ્રાણીને લઈ જાય, તે દુર્ગતિગામિની લેગ્યાઓ. સુગતિ - દેવ, મનુષ્યરૂપ. દુ:ખના કારણરૂપ હોવાથી સંકિલષ્ટ, વિપર્યય તે અસંક્ષિપ્ત વૈશ્યા. મનને ન ગમતા સયુક્ત પુગલમય હોવાથી ત્રણ અમનોજ્ઞ છે. અવિશુદ્ધ - વર્ણચી [ત્રણ લેશ્યાઓ મલિન છે.]. આપશસ્ત - ત્રણ લેશ્યા અકલ્યાણરૂપ છે અર્થાત્ સ્વીકારવા યોગ્ય નથી. શીતરક્ષા - પર્શથી પહેલી ત્રણ સ્નિગ્ધરૂક્ષ છે, બીજી ત્રણ સ્નિગ્ધ અને ઉણ છે - હમણાં લેશ્યા કહી, હવે લેગ્યા વિશિષ્ટ મરણને કહે છે [36] ચાર પ્રકારે છે - બાલ-અજ્ઞાની માફક જે વર્તે છે અર્થાત્ વિરતિનો સાધક વિવેક, તેનાથી રહિત હોવાથી બાલ - અસંયત છે. તેનું મરણ તે બાલમરણ. એ રીતે બીજા પણ બે મરણ જાણવા. fક ધાતુ ગત્યર્થત્વથી જ્ઞાનાર્થક હોવાથી વિરતિરૂપ ફલ વડે, ફળ માફક વિજ્ઞાન સંયુક્ત હોવાથી પંડિત-dવજ્ઞ કે સંયત. અવિરતપણાએ બાલપણું હોવાથી વિરતપણાએ પંડિતપણું હોવાથી બાલપંડિત તે સંયતાસંયત કહેવાય છે. fથતા - રહેલી, અવિશુદ્ધય - અસંક્ષિપ્ટવથી જેમાં કૃણાદિ વેશ્યા છે. તે સ્થિત લેશ્ય... વિનg * અંકલેશને પ્રાપ્ત થતી લેગ્યા છે જેને વિશે તે સંક્ષિપ્ત લેય.. gવા - અવશિષ્ટથી વિશુદ્ધ વિશેષો પ્રતિસમયમાં જે લેશ્યાને વિશે થયેલા છે તે પર્યવાહતેશ્ય. અહીં પહેલાં કૃષ્ણાદિ વૈશ્યાવાળો જ્યારે કૃષ્ણાદિ વેશ્યાવાળા નકાદિને વિશે જ ઉપજે છે ત્યારે પ્રથમ સ્થિતલેશ્ય મરણ હોય છે. જ્યારે નીલ 234 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ લેશ્યાદિવાળો કૃણાદિ લેશ્યાવાળો નીલ-કાપોત લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે પર્યવજાતલેશ્ય મરણ છે. ભગવતીમાં કહ્યું છે - હે ભગવન્! નિશ્ચય કૃષ્ણલેશ્ય, નીલલેશ્ય, યાવત્ શુક્લલેશ્યાવાળો થઈને કાપોતલેયાવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય - એવું કેમ કહ્યું? હે ગૌતમ ! સંક્ષિશ્યમાન, વિશુદ્ધમાન લેશ્યાના સ્થાનોને વિશે કાપોતલેશ્યામાં પરિણમે છે. કાપોતલેશ્યામાં પરિણમીને કાપોત લેશ્યાવાળા નૈરયિકોને વિશે ઉત્પન્ન થાય છે - આ કથન અનુસાર પછીના બે સૂત્રોમાં પણ સ્થિત લેશ્યા વિભાગ જાણવો. પંડિત મરણને વિશે લેસ્યાનું સંક્ષિશ્યમાનપણું નથી. કેમકે સંયતપણું હોવાના કારણે જ પંડિત મરણનું બાળ મરણથી વિશેષત્વ છે. બાલ પંડિત મરણને વિશે તો લેશ્યાનું મિશ્રવ હોવાથી સંક્ષિશ્યમાનપણું અને વિશુદ્ધમાનપણું નથી, માટે આ વિશેષ છે. એવી રીતે પંડિતમરણ વસ્તુતઃ બે પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત અને વર્ધમાન જૈશ્યત્વ હોય. ગિવિધપણું તો કથન માત્રથી જ છે. બાલપંડિત મરણ તો એક પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત લેશ્યત્વ હોય છે. તેનું વિવિધપણું સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાની નિવૃત્તિથી ત્રણના કથનની પ્રવૃત્તિ માગ છે. અનંતર મરણ કહ્યું. મરેલાને જન્માંતરે જે ત્રણ વસ્તુ, જેના માટે પ્રાપ્ત થાય છે, તે તેના માટે જ દેખાડવાને કહે છે— * સૂત્ર-૨૩૩ - જેણે નિશ્ચય નથી કર્યો તેને આ ત્રણ સ્થાનક અહિતને માટે, અશુભાર્થે, અયથાર્થી માટે, અનિàયસાર્થે, અનાનગામિયતપણે થાય છે. તે -1- જે મુંડ થઈને, ઘેરથી નીકળીને અનાર પdજ્યા પામેલ સાધુ, નિન્જ પ્રવચનમાં શંકાવાળો, કાંક્ષાવાળો, વિનિમિચ્છાવાળો, ભેદસમાપ, કલુષ સમાપન્ન થઈને નિલ્થ પ્રવચનમાં શ્રદ્ધા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે તે પરિષહોથી પરાજિત થાય છે, પરિષહો આવતા તેને સહેતો નથી. 2- તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પdજ્યા લઈ પાંચ મહાવ્રતોમાં શકિત યાવ4 કલુષભાવ પામીને પાંચ મહાવ્રતોની શ્રદ્ધા કરતો નથી ચાલતું પરિષહો આવે ત્યારે સહન કરતો નથી. 3* તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પ્રતા પામી છ અવનિકાયમાં શંકાવાળો થઈને યાવતુ પરિષહોને સહે નહીં. જેણે નિરાય કર્યા છે તેને આ ત્રણ સ્થાનક હિતને માટે યાવતું આનુગામિતપણાને માટે થાય છે. તે આ - તે મુંડ થઈને ઘરેથી નીકળીને
Page #125
--------------------------------------------------------------------------
________________ 3/4/233 235 અણગર પ્રતા પામેલ સાધુ 1- નિથિ પ્રવચનમાં નિ:શક્તિ નિકાંક્ષિત યાવતુ નોકલુષ સમાપw થઈને નિષ્ણ પ્રવચનની શ્રદ્ધા કરે છે, પ્રીતિ કરે છે, રુચિ કરે છે, પરિહો આવતા તેનાથી પરાભવ પામતો નથી, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. -- તે મુંડ થઈને ઘેરથી, નીકળીને અણગર પવા પામીને પંચ મહાવતોમાં નિ:શંકિત, નિકાંક્ષિત યાવતુ પરિષહથી પરાભવ ન પામે, પરિષહો તેને પરાજિત ન કરી શકે. * * તે મુંડ થઈને, ઘર છોડીને અણગર પdજ્યા પામીને છ જવનિકાયમાં નિઃશંકિત થાય ચાવતુ પરિષહો વડે પરાજિત ન થાય કે પરિક્ષણો તેનો પરાભવ ન કરી શએ. વિવેચન-૨૩૭ : ત્રણ સ્થાનો -પ્રવચન, મહાવત, જીવનિકાયરૂપ. અવ્યવસિત-નિશ્ચયન કરનારને, પરાક્રમ ન કરનારને અપથ્યને માટે, દુ:ખને માટે, અસંગતપણાને માટે, અમોક્ષને માટે, અશુભના અનુબંધને માટે થાય છે. જેને ત્રણ સ્થાનકો અહિતાદિપણા માટે થાય છે. તે શંકિત -દેશથી કે સર્વથી સંશયવાનું. તે રીતે કાંક્ષિત - મતાંતરને પણ સારા માનનાર, વિચિકિત્સ * ફળ પ્રત્યે શંકાયુક્ત. આ કારણથી જ ભેદ સમાપન્ન - દ્વિઘા ભાવને પામેલો “આ એમ છે કે નહીં' એવી મતિવાળો. કલુષ સમાપન્ન - ‘આમ નથી જ' એમ સ્વીકારનાર, તેથી નિગ્રન્યો સંબંધી જે આ તે તૈગ્રંથ, પ્રશસ્ત-પ્રગત-પ્રથમ વચન તે પ્રવચન - આગમ. સામાન્યથી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિ વિષય કરતો નથી, કરવાની ઇચ્છાવાળો થતો નથી. જે આવા પ્રકારનો છે,તે પ્રવજિત-આભાસને સહન કરે છે, તે ક્ષઘાં આદિ પરિષહોના સંબંધમાં આવીને કે પ્રતિસ્પર્ધા કરીને પરાજય કરે છે - તિરસ્કાર કરે છે. બાકી સુગમ છે. કહેલ સૂગથી વિપરીત સૂત્ર પૂર્વવત્ જાણવું. પરંતુ - હિત એટલે પોતાને અને બીજાને, આલોકમાં કે પશ્લોકમાં પથ્ય અન્નના ભોજનની જેમ દોષ ન કરનાર, સુખ એટલે તૃષાતુરને શીતલ જલપાનની જેમ આનંદરૂપ ક્ષમ એટલે ઉચિત, તથાવિધ વ્યાધિને નાશ કરનાર ઔષધ પાનવ નિઃશ્રેયસ એટલે નિશ્ચિત શ્રેય-પ્રશસ્ય ભાવથી પંચ નમસ્કાર કરણની જેમ, અનુગામિક એટલે અનુગમનશીલ * પ્રકાશવાળા દ્રવ્ય જનિત છાયાની માફક સાથે સાથે ચાલવાના સ્વભાવરૂપ - આવા પ્રકારનો સાધુ આ પૃથ્વીમાં જ હોય છે, તેથી પૃથ્વીના સ્વરૂપને કહે છે * સૂત્ર-૨૩૮,૨૩૯ : [38] રતનપભાદિ પ્રત્યેક પૃની ત્રણ વલયોથી ચારે તરફથી ઘેરાયેલી છે . ઘનોદધિ વલયથી ધનવાન વલયથી, ઘનવાત વલયથી, તનુવાત વલયથી. 236 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [39] નૈરયિકો ઉત્કૃષ્ટથી ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. * વિવેચન-૨૩૮,૨૩૯ : [38] રાપભાદિ એકૈક પૃથ્વી સર્વથી - ચોતથી અથવા દિશાઓ અને વિદિશાઓમાં વીંટાયેલી છે. ત્રણ વલયમાંનું પ્રથમ ઘનોદધિ વલય, પછી ક્રમથી બે વલય ઘનવાન અને તનુવાત છે. તેમાં ઘન હિમશીલાવતુ ઉદધિ તે ઘનોદધિ. * x * તેનું વલય તે ઘનોદધિ વલય. તેના વડે એ રીતે બીજા બે વલય જાણવા. વિશેષ એ કે ઘન એવો વાયુ તે ઘનવાત, એ રીતે તનુવાત પણ તથાવિધ પરિણામ રૂપ જ છે. અહીં ગાયા છે - સર્વે પૃથ્વીઓ ચારે દિશાઓને વિશે અલોકને સ્પર્શતી નથી કેમકે તે વલયોથી વીંટાયેલી છે, તે વલયના વિડંભને હું કહીશ - રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિ વલય છ યોજન, ઘનવાત વલય સાડાચાર યોજન, તનુપાત વલય દોઢ યોજન પ્રમાણ છે. [ઉક્ત વલયોના પ્રમાણમાં દ્વિતીયાદિ નારકીઓમાં આ પ્રમાણે વધારો કરવો અનુક્રમે યોજનનો ત્રીજો ભાગ, એક ગાઉ, ગાઉનો ત્રીજો ભાગ, એ રીતે સાતમી પૃથ્વી સુધી વૃદ્ધિ કરતા જવી. આ સાત પૃથ્વીમાં નાકો ઉત્પન્ન થાય છે, તેથી તેની વિધિ કહે છે. [239] બિ સમય એટલે ત્રણ સમય, કે જેમાં છે તે ત્રિસમયિક. તે વિગ્રહ - વક્રગમન વડે. બસોનો જ બસનાડીમાં ઉત્પાદ હોવાથી બે વળાંક થાય, તેમાં ત્રણ સમયો થાય છે - અગ્નિથી નૈઋત્ય દિશામાં જતાં એક સમય, બીજો સમય સમશ્રેણિ નીચે જવું, ત્રીજા સમયે વાયવ્યદિશામાં જવું. બસોને જ કસોત્પત્તિમાં આ ઉત્કૃષ્ટ વિગ્રહગતિ છે. તેથી સૂત્રમાં એકેન્દ્રિય વર્જન કર્યું એકેન્દ્રિયોને તો એકેન્દ્રિયોને વિશે પાંચ સમય વડે પણ ઉત્પન્ન થાય કેમકે બસનાડીથી બહારથી ત્રસનાડી બહાર ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે - પહેલા સમયે વિદિશામાંથી દિશામાં, ત્રણ સમય ઉપર કહ્યા મુજબ, પાંચમા સમયે વિદિશામાં એકેન્દ્રિયપણે ઉત્પત્તિ. આ તો સંભવ માત્ર છે, પણ હોય છે તો ચાર સમય જ. ભગવતીજીમાં કહ્યું છે - હે ભગવન્! પતિ સૂમ પૃથ્વીકાયિક જીવ અધોલોકની ક્ષેત્રનાડીથી બહારના ક્ષેત્રમાં સમુદ્ગાતથી જોડાઈને ઉર્વલોક ફોમ નાડીથી બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃવીકાયપણે જે ઉપજવાને યોગ્ય છે, તે જીવ હે ભગવન! કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! ત્રણ કે ચાર સમયવાળા વિગ્રહથી. વિશેષણવતી ગ્રન્થમાં પણ કહ્યું છે - સૂત્રમાં ચાર સમયથી ઉપર વક્રગતિ કહી નથી, પણ લોકમાં જીવને પાંચ સમયિક ગતિ ઘટી શકે. જે જીવ સાતમી નરકભૂમિની વિદિશામાં સમદ્ઘાતથી બ્રાહ્મલોકની વિદિશામાં ઉપજે છે, તેને નિયમા પાંચ સમયની
Page #126
--------------------------------------------------------------------------
________________ 3/4/238,239 238 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વાચો. વક્રગતિ થાય. આ રીતે જીવને ઉપજવાના અભાવથી પાંચ સમયો થતા નથી અથવા પાંય સમયો થવા છતાં પણ કહેલ નથી. જેમ ચાર સમયની ગતિ મોટા પ્રબંધમાં કહી નથી તેમ અહીં પણ જાણવું. તેથી એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યન્ત જીવોને ઉત્કૃષ્ટથી ત્રણ સામયિક વિગ્રહ ગતિ કહી. મોહવાળા જીવોનું પ્રસ્થાનક કહીને હવે ક્ષીણમોલવાળાને કહે છે• સૂત્ર-૨૪૦ થી 245 : રિઝo] flણમોહ અહંન્ત ત્રણ કર્મ પ્રવૃત્તિઓનો એક સાથે ાય કરે છે. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. (ર૪૧] અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. એ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા નક્ષત્રોના પણ ત્રણ-ત્રણ તારા છે. [24] અરિહંત ધર્મ પછી અરહંત શાંતિ પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળ વ્યતિક્રાંત થતા સમુux થયા. રિ૪] શ્રમણ ભગવંત મહાવીરથી ત્રીજી યુગપુરષ સુધી મોક્ષમાર્ગ ચાલ્યો... અહંન્ત મલ્લીએ 300 પુરુષ સાથે મુંડ થઈને ચાવત પ્રતજ્યા લીધી. એ પ્રમાણે પાન પણ જાણવા. રિ૪૪] શ્રમણ ભગવત મહાવીરને 300 ચૌદપૂર્વની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓ જિન નહીં પણ જિન સમાન, સવક્ષર સહિivપાતી અને જિનની માફક અવિતથ કહેનારા એવા ચૌદપૂર્વઓ હતા. (ર૪૫ ત્રણ તિકર ચક્રવર્તીઓ થયા - શાંતિ, કુંથ, આર. * વિવેચન-૨૪૦ થી 245 : [240] જેને મોહનીય કર્મ નાશ પામેલ છે તેવા જિનને ત્રણ કર્મ પ્રવૃતિઓ સમકાળે ક્ષય પામે છે. કહ્યું છે કે, છેલ્લા સમયે જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની ચાર, અંતરાયની પાંચ એ ચૌદ ખપાવીને કેવલી થાય. શેષ સુગમ છે. અશાશ્વતાને કહીને શાશ્વતાને કહે છે– [241] અભિજિત નક્ષત્ર આદિ સાતે સુણો સુગમ છે. [24] ક્ષીણ મોહનું પ્રસ્થાનક કહીને હવે તે વિશિષ્ટ તીર્થકરોને કહે છે - ધH» આદિ. એક પલ્યોપમના ચાર ભાગ પૈકી ત્રણ ભાગ વડે ન્યૂન ધર્મજિનથી, પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળે શાંતિ જિન થાય. 1 243] સમUTH, યુગ - પાંચ વર્ષ પ્રમાણ કાળ વિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃતયુગાદિ, તે યુગો ક્રમથી વ્યવસ્થિત છે, તેથી ગુરુ-શિષ્ય ક્રમથી કે પિતા પુત્ર ક્રમવાળા, યુગોની જેમ પુરુષો તે પુરુષ યુગો - - બીજા પુરુષ યુગ પર્યન્ત અર્થાત્ જંબૂસ્વામી પર્યન્ત પુરુષ યુગ, તેની અપેક્ષાએ ભવનો અંત કરનારની અથ મોક્ષગામીઓની ભૂમિ - કાળ તે યુગાંતકર ભૂમિ. એટલે કે ભગવન વર્ધમાન સ્વામીના તીર્થમાં તેનાથી જ આરંભીને ત્રીજા પુરુષ જંબૂસ્વામી પર્યન્ત મોક્ષમાર્ગ જી ભગવંત વીર એકલા, ભગવંત પાર્ગ અને મલ્લી 300-300 પુરુષો સાથે દીક્ષા લીધી છે. [244] સમજે. અસર્વજ્ઞપણાઓ, જિન જેવા નહીં પણ સમગ્ર સંશયનો નાશ કરવા વડે જિન એવા, સકલ અક્ષર સન્નિપાત-અકારાદિ વર્ણના સંયોગો છે જેઓને તે સવક્ષિર સાિપાતિક અર્થાત્ સમસ્ત શાસ્ત્રના જાણનારા, વ્યાખ્યાન કરનારા જોવા ચૌદ પૂર્વીઓની સંપદા હતી. | [45] શાંતિ, કંથ, અર એ ત્રણ અરહંતો જ ચક્રવર્તી હતા, શેષ તીર્થકરો માંડલિક રાજાઓ હતા. તીર્થકરો વિમાનથી અવતરેલા હતા તેથી હવે વિમાનનું પ્રસ્થાનકવ કહે છે, * સૂત્ર-૨૪૬ થી 248 : [24] વેયક વિમાનના ત્રણ પર કહ્યા - (1) હેમિ - () મધ્યમ(3) ઉપરિમ - શૈવેયક વિમાન પ્રતટ... હેમિ શૈવેયક વિમાન પ્રdટ પણ અણ પ્રકારે છે - હેમહેમ - હેઠ્ઠિમમધ્યમ, - હેકિંમઉતરિમ રૈવેયક વિમાન પ્રતટ... મધ્યમ વેયક વિમાન પ્રdટ પણ ત્રણ પ્રકારે - મધ્યમ હેમિ, * મધ્યમ મધ્યમ, - મધ્યમ ઉતરિમ વેયક વિમાન પાટ... ઉપરિમ વેયક વિમાન પતટ પણ ત્રણ પ્રકારે છે - ઉમિહેમિ, - ઉવરિમમધ્યમ, ઉમિ ઉવરિમ - શૈવેયક વિમાન પ્રdટ. રિ૪] જીવોએ ત્રણ સ્થાન વડે ઉપાર્જન કરેલા યુગલો પાપકર્મપણે એકઠા કર્યા છે - કરે છે - કરશે. તે આ રીતે - ત્રી, પુરષ, નપુંસકવેદ સંચિત એ રીતે - ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા જણવા. [248) શિપદેશિક સ્કંધો અનંતા કહ્યું છે. એ રીતે યાવત્ ત્રિગુણ રક્ષ પુગલો અનંતા કહ્યા છે. * વિવેચન-૨૪૬ થી 248 :| [46] લોકપુરષના ગ્રીવા સ્થાને થયેલા તે પૈવેયકો, એવા વિમાનો તે પૈવેયક વિમાનો, તેના પ્રસ્તટો - ચનાવિશેષ સમૂહો. - આ રૈવેયકાદિ વિમાનોનો વસવાટ કર્મસંબંધે થાય છે માટે કર્મકથન. [24] નવાબT, ઇત્યાદિ છ સૂત્રો - તેમાં ત્રણ સ્થાનક વડે એટલે સ્ત્રી વેદાદિ વડે ઉપાર્જન કરેલ પુગલોને પાપકર્મ - અશુભકર્મવથી ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયથી એકઠા કરેલા, એવી રીતે પરિપોષણ વડે વિશેષ સંચય કરેલા, નિકાચિત કરવાથી દૃઢ બાંધેલા, અધ્યવસાય વશ થઈ ઉદયમાં નહી આવેલ કર્મોને ઉદયમાં પ્રવેશ કરાવી ઉદીરણા કરેલા, અનુભવ કરવાથી વેદેલા, જીવના પ્રદેશો થકી પરિશાટન વડે નિર્જરા કરેલા [અર્થ જાણવા. ચયનની માફક બધાં પદો ગણ કાળ વડે કહેવા.
Page #127
--------------------------------------------------------------------------
________________ xo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કર્મ પુદ્ગલ છે, તેથી પુદ્ગલ સ્કંધોને ત્રણ સ્થાનકથી કહે છે– [48] આ સૂત્ર સ્પષ્ટ હોવાથી તેનું વિવરણ કર્યું નથી. સ્થાન-૩- ઉદેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સ્થાન-૩ સટીક અનુવાદ પૂર્ણ છે - x - x - x - x - ( આગમ સટીક અનુવાદ-ભાગ-૫ પૂરો થયો ભાગ આ સ્થાનાંગ મને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. સ્થાન | 5 | પહેલું, બીજું ત્રીજું ચોથું પાંચમું છ-થી-દશ
Page #128
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.