________________ 3/3/191 થી 193 15 વિમાન, આભરણને જોઈને, -- કરમાયેલ કલ્પવૃક્ષને જોઈને, -3- પોતાની હાનિ પામતી શરીરની કાંતિને જાણીને. આ ત્રણ કારણે દેવ “ઢવીશ” તે જાણે. ત્રણ કારણે ઉદ્વેગને પ્રાપ્ત થાય છે -1- અહો! આ આવા સ્વરૂપવાળી દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યો મેળવ્યો, સન્મુખ થયો, તે ઋહિદ આદિ મારે છોડવા પડશે - મારે ઍવવું પડશે. -- અહો! માતાની રજ અને પિતાનું વીર્ય, તે બંને એક્શ થયેલનો સૌ પ્રથમ આહાર કરવો પડશે... -- અહો! મારે માતાના જઠરના મળમાં, આશુચિમય, ઉદ્વેગ કરનારી ભયંકર એવી ગર્ભરૂપ વસતિમાં વરાવું પડશે. * w ત્રણ સ્થાનક વડે દેવ ઉદ્વેગ પામે છે. [13] વિમાનો ત્રણ સંસ્થાનવાળા કહ્યા છે . ગોળ, ત્રિકોણ, ચોરસ. તેમાં જે વૃત્ત વિમાનો છે, તે કમલની કર્ણિકાના સંસ્થાને સંસ્થિત છે, તેની ચારે તરફ પ્રકાર છે, એક પ્રવેશદ્વાર છે. જે ત્રિકોણ વિમાન છે, તે શીંગોડાના આકારે સંસ્થિત છે, તે બે બાજુ પ્રકારથી વીંટાયેલા, એક બાજુ વેદિકાથી ઘેરાયેલા અને ત્રણ દરવાજાવાળ કહેલા છે. જે ચોરસ વિમાનો છે તે અખાડા, સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફ વેદિકાથી વીંટાયેલા તેમજ ચાર હર વાા છે. વિમાનો ત્રણ આધારો વડે પ્રતિષ્ઠિત છે - ઘનોદધિ પ્રતિષ્ઠિત, ઘનવાત પ્રતિષ્ઠિત, અવકાશાંતર પ્રતિષ્ઠિત.. વિમાનો ત્રણ પ્રકારે છે - અવસ્થિત, વૈકુતિ અને પારિયાનિક. * વિવેચન-૧૯૧ થી 193 : [191] પાડેજન - અભિલાષા કરે, આર્યક્ષેત્ર - સ્પા જનપદ પૈકી કોઈપણ મગધ આદિ. સુકુલ-ઈક્વાકુ વગેરેમાં, દેવલોકથી આવનારને, મા નાતિ - જન્મ અથવા આવવું તે - આગતિ, સુકુલપત્યજાતિ અથવા સુકુલ પ્રત્યાયાતિ, તેમાં. તHT - પશ્ચાતાપ કરે છે. માણો - વિસ્મય, સત * વિધમાન શારીરિક બલ અને જીવઆશ્રિત વીર્ય હોતા, પુરુષાર - અભિમાન વિશેષ, પરમ - તિપાદિત સ્વવિષયમાં અભિમાન હોતા, ક્ષેમ - ઉપદ્રવ અભાવે, સુક્ષ - સુકાળ, નિરોગી દેહ વડે સામગ્રીનો સદ્ભાવ રહેતા, હું ઘણું શ્રુત ભણ્યો નહીં. [એક કારણ]. વિષયતૃષ્ણામાં ક્ત બનીને, આ લોકની આસક્તિથી દીર્ધ શ્રમણ્યને પાળ્યું નહીં. બીજું કારણ]...તથા ઋદ્ધિ - આચાર્યવ આદિમાં નરેદ્ર આદિ થકી પૂજા, મનોજ્ઞ મધરાદિ સો, સુખ એ મહા આદરવાળા વિષયો છે જેને તે ઋદ્ધિ, સ અને સાતામુક, તેના વડે અથવા એ ઋદ્ધિ વડે ગુણક, તેઓની પ્રાપ્તિમાં અભિમાનથી અને અપ્રાપ્તિમાં યાચનાથી અશુભ ભાવ વડે પ્રાપ્ત કર્મના ભાર વડે ભારે થઈને, ભોગ-કામમાં આશંસા, નહીં મળેલની પ્રાર્થના, મળેલ વિષયમાં અતૃપ્તિ જેને છે તે ભોગાશંસાગૃદ્ધ છે - x * પાઠાંતરી ભોગરૂપ આમિષમાં વૃદ્ધપણાથી, નિરતિચાર ચાત્રિ સ્પેશ્ય નહીં [બીજું કારણ - x - 196 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ | [192] વિમાન અને આભરણોનું નિસ્તેજપણું ઉદ્વેગવાળું છે અથવા તે ચક્ષના વિશ્વમરૂપ છે. ધ્વજુવા- ચૈત્યવૃક્ષને, તેને સં - શરીરની કાંતિને અથવા સ્વસ્થતાને, ઇત્યાદિ રહસ્ય છે. આ પ્રકારના ચિહ્નો દેવોના ચ્યવનકાળમાં થાય છે. કહ્યું છે કે - પુષ્પમાળાનું કરમાવું, કલાવૃક્ષનું કંપવું, લક્ષ્મી અને લજ્જાનો નાશ, વોનો રંગ ઝાંખો થવો, દીનતા, તંદ્રા, કામરાગ, અંગભંગ, દૈષ્ટિભ્રાંતિ, કંપારી અને અરતિ હોય છે. ઉદ્વેગ-શોક, મારે અહીંથી ચ્યવવું પડશે એ એક કારણ... માતાનું ઓજ-લોહી, પિતાનું શુક, તેવા પ્રકારનું કંઈપણ મળેલામાં અતિ મળેલું તે ઓજ અને શુકનું દ્વિપણું તે તદુભય, તે ઉભયસંસ્કૃષ્ટ કે ઉભય સંશ્લિષ્ટ, આવા પ્રકારનો આહાર, તે ગર્ભકાળની પ્રથમ અવસ્થામાં - પ્રથમ સમયમાં જ હશે. એ બીજું કારણ. વનમત - જઠર દ્રવ્યના સમૂહરૂપ, તે જ ગૂંથાત - કાદવ છે જેણીમાં, તેવી તથા તેવી અશુચિરૂપ, ઉદ્વેગ કરનારી, ભય કરનારી એવી ગર્ભરૂપ વસતિમાં વસવું પડશે. આ ત્રીજું કારણ છે. અહીં બે ગાયા છે - દેવલોકમાં દિવ્યાભરણ વડે ભૂષિત શરીરવાળા દેવો પણ ત્યાંથી ચ્યવે છે. તેથી તેઓને તે દારુણ-દુ:ખ છે. દેવસંબંધી વિમાનોના વૈભવને અને પોતાને દેવલોકથી ચ્યવવું પડશે, તેને ચિંતવીને તે દેવોને થાય છે કે અમારું હદય કાંકરા સમાન નિષ્ફર અને અતિ બલિષ્ટ છે કે જેથી ફાટતું નથી. - આ રહસ્ય છે. [19] હવે દેવ વક્તવ્યતા પછી તેના આશ્રયવાળા વિમાનોને કહે છે - સૂત્રો સ્પષ્ટ જ છે. કેવળ ત્રણ સંસ્થાનો છે જેઓને તે અથવા ત્રણ પ્રકાર વડે સંસ્થિત છે, તે ત્રિસંસ્થિત વિમાનો. તેની મધ્ય પ્રકર કર્ણિકા એટલે પઠાનો મધ્ય ભાગ તે જ કર્ણિકા, ગોળાકારે અને ઉપરના ભાગે સમ હોય છે. સર્વત - એટલે દિશાઓમાં, મનાત વિદિશાઓમાં, લિંબાઈ - ત્રિકોણ-જલજ ફળ વિશેષ, એક જ દિશામાં વૃત વિમાન છે. 3 વડન - ચોરસ, તે જાણીતું છે. વૈશ્વિક - મુંડ પ્રાકાર સ્વરૂપ, આ કહેલ ક્રમ પ્રમાણે આ વિમાનો આવલિકા પ્રવિષ્ટ હોય છે. પુકાવકીર્ણ વિમાનો તો છૂટા પણ હોય છે. તેની ગાથા - સર્વે પ્રસ્તર મધ્યે વૃત, તે પછી બસ, પછી ચોરસ વિમાનો હોય છે. તે પછી વૃત, પછી ત્રિકોણ, પછી ચોરસ એમ આવલિકા અંત પર્યન્ત જાણવું. વૃત્ત વિમાનની ઉપર વૃત, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચોરસ ઉપર ચોરસ હોય છે. એ રીતે ઉદ્ઘ વિમાનોની શ્રેણિઓ છે. વલયના આકારની જેમ વૃત, શીંગોડા આકારે પ્રકોણ, અખાડા આકારે ચોસ કહ્યા. બધાં વૃત વિમાનો એક હારવાળા, ત્રિકોણ ગણ દ્વારવાળા, ચોરસ ચારદ્વારવાળા છે. વૃતવિમાનો ગઢ વડે ઘેરાયેલા, ચોરસ વિમાનોને ચારે દિશામાં વેદિકા હોય છે. જે દિશામાં વ્રત વિમાન છે, તે દિશામાં ત્રિકોણ વિમાનને વેદિકા હોય છે અને બંને પડખે પ્રાકાર હોય છે. આવલિકાગત વિમાનો વૃત, ત્રિકોણ અને ચોરસ હોય છે, પુષ્પાવકીર્ણક વિમાનો અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. પ્રતિષ્ઠાન સૂગની આ વ્યવસ્થા છે. પહેલા બે દેવલોકના વિમાનો ઘનોદધિને