SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 3/4/208 થી 210 215 વ્યતિક્રમ” છે. આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં “અતિચાર” થાય છે અને તે આહારનું ભોજન કરતા “અનાચાર” થાય છે. આ રીતે ઉત્તગુણ રૂપ ચાસ્ટિાના ચારે દોષો જાણવા. આ કથન વડે જ્ઞાન-દર્શનના અને તેના ઉપકારી દ્રવ્યોના પુસ્તક, ચૈત્ય વગેરેના ઉપઘાતને માટે અથવા મિથ્યાર્દષ્ટિઓની ઉપબૃહણાને માટે નિમંત્રણ અને સ્વીકાર વડે જ્ઞાન, દર્શનના અતિક્રમાદિ જોડવા. ત્રણ અતિકમોને આલોચે - ગુરુ પાસે નિવેદન કરે ઇત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે - ચાવતું શબ્દથી, વિનોદેના, વિના મરાયાણ અર્જીના અણf૪ તવ પાછજો. કહેવું. | (210] પાપનો છેદક હોવાથી અથવા પ્રાયઃ યિતનો વિશોધક હોવાથી પ્રાકૃતમાં પાછા એટલે શુદ્ધિ કહેવાય છે, તે પ્રાયશ્ચિત્ત વિષય શોધવા યોગ્ય અતિચાર પણ પ્રાયશ્ચિત છે. તે દશ પ્રકારે હોવા છતાં ત્રણ સ્થાનકના અનુરોધથી ત્રણ પ્રકારે છે. તેમાં આલોચવું તે આલોચના અથ ગુરુને નિવેદન કરવું તે શુદ્ધિભૂતને યોગ્ય છે * તેનાથી જ શુદ્ધિ થાય. ભિક્ષારયદિ વર્ડ થયેલ અતિચાર આલોચના યોગ્ય છે, એમ પ્રતિક્રમણ-મિથ્યાદુકૃત તેને યોગ્ય-અનુપયોગથી અસમિતિ અને ગુપ્તિપણું જાણવું. ઉભય એટલે આલોચના તથા પ્રતિકમણ લક્ષણને યોગ્ય-મન વડે રાગદ્વેષમાં જવું તે થાય. આ પ્રજ્ઞાપનાદિ ઘોં પ્રાયઃ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, તેથી તેને કહે છે– * સૂત્ર-૨૧૧ - બૂઢીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ત્રણ અકર્મભૂમિ કહી છે . હૈમવત, હરિવર્ષ, દેવકર.. જંબૂદ્વીપના મેરની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ કહી છે . ઉત્ત, રમ્યક્રવર્ષ અને ઐરણ્યવત... જંબૂદ્વીપના મેરની દક્ષિણે ત્રણ વર્ષ ફો કહા છે . ભરત, હૈમવત, હરિવર્ષ.. જંબૂદ્વીપની ઉત્તરે ત્રણ વક્ષિો કહા છે - રમ્યગ્રવર્ષ, કૈરાયવત, ઐરવત... ભૂદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષધર પર્વતો છે - લઘુહિમવત, મહાહિમવંત, નિષઢ... જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ વર્ષધર પર્વતો કહ્યા છે - નીલવંત રૂપી, શિખરી... જંબુદ્વીપના મેરના દક્ષિણે ત્રણ મહાદ્રહો કહ્યા છે - પડાવહ, મહાપદાદ્ધહ, તિબિંછિદ્રહ... તે કહોમાં મહહિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ વસે છે . શ્રી, હી, ધૃતિ... એવી રીતે મેરની ઉત્તરે , પણ કણ કહ છે - કેશરી, મહાપોંડરીક, પૌsરિક... તેમાં રહેલ દેવીઓના નામ છે . કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... જંબૂદ્વીપના મેરની દક્ષિણે લઘુહિમવંત વર્ષધર પર્વતથી પદ્ધહ નામે મહાદ્ધિહથી ત્રણ મોટી નદીઓ વહે છે . ગંગા, સિંધુ, રોહિતાંશા.. જંબૂદ્વીપમાં મેરની ઉત્તરે શિખરી વધિર પર્વતના પૌડરિક મહાદ્ધહથી ત્રણ મોટી નદીઓ વહે છે - સુવર્ણકૂલા, કતા, કતવતી... જંબૂદ્વીપના મેરુની પૂર્વ દિશામાં અને શીતા 216 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મહાનદીની ઉત્તરે ત્રણ અંતરનદી કહી છે . ગ્રાહતી, કહવતી, પકવતી. જંબુદ્વીપના મેરની પૂર્વે શીતા મહાનદીની દક્ષિણે જણ અંતરનદીઓ કહી છે , તdજલા, મcજલા, ઉન્મત્તજા. જંબૂદ્વીપના મેરની પશ્ચિમે અને શીતોદા મહાનદી દક્ષિણે ત્રણ અંતરનદી કહી છે - ક્ષીરોદા, શીતશ્રોતા, સંતવાહિની.. જંબૂદ્વીપની મેરની પશ્ચિમે અને શીતોદા મહાનદીની ઉત્તરે ત્રણ આંતરનદી કહી છે , ઉર્મિમાલિની, ફ્રેનમાલિની, ગંભીરમાલિની. આ રીતે ધાતકીખંડ હીપના પૂર્તિમાં કર્મભૂમિથી લઈને યાવતું અંતરનદી પર્યન્ત સઘળું વર્ણન કહેવું યાવત પુખરવરદ્ધિપાદ્ધના પશ્ચિમાઈ પર્યન્ત સઘળું વર્ણન તેમજ કહેવું. * વિવેચન-૨૧૧ - જંબૂદ્વીપમાં ઇત્યાદિ બીજા ઠાણ અનુસાર અને જંબૂવીપના પટાનુસાર જાણવું. વિશેષ એ કે અંતર્નાદીઓની પહોળાઈ 125 યોજન છે. અનંતર મનુષ્યફોગ લક્ષણ પૃથ્વીખંડની વકતવ્યતા કહી. હવે પ્રકાાંતરથી સામાન્ય પૃથ્વી દશવક્તવ્યતા કહે છે * સૂત્ર-૨૧૨ - ત્રણ કારણે પૃથ્વીનો થોડો ભાગ ચલિત થાય છે. - -19 રનપભા પૂરતીના અધોભાગમાં બાદર પગલો વિરસા પરિણામથી ઉછળે ત્યારે તે મોટા યુગલો પડતાં પૃdીનો દેશ ભાગ ચલિત થાય. -- મહાદ્ધિવાળો ચાવતું મહા સૌખ્યવાળો મહોર દેવ રનપભા પૃતીના અધોભાગમાં આવાગમન કરે ત્યારે પૃવીનો દેશ ભાગ ચલિત થાય. * * નાગ અને સુવર્ણકુમાર દેવોનો સંગ્રામ થાય ત્યારે પૃથ્વીનો દેશભાગ ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય. ત્રણ કારણે પરિપૂર્ણ પૃdી ચલિત થાય - ૧-આ રતનપભા પૃથ્વીનો ઘનવાત શુબિત થાય, ત્યારે તે ઘનવાતના ક્ષોભથી ઘનોદધિ કંપિત થાય, ત્યારે ઘનોદધિ કંપિત થતાં પરિપૂર્ણ પૃeતી ચલિત થાય. -- કોઈ મહર્વિક ચાવતુ મહાશ્ચયવાનું દેવ તથા રૂપ શ્રમણ કે માહનને ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પુરણકાર પરાક્રમ દેખાડતો પરિપૂર્ણ પૃથ્વીને ચલિત રે. * * દેવો અને અસુરોનો સંગ્રામ થતા હોય ત્યારે પરિપૂર્ણ પૃની ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય. * વિવેચન-૨૧૨ - સૂત્ર સ્પષ્ટ છે. કેવલ વૈશ એટલે ભાગ, રત્નપ્રભા નામે પૃથ્વી, કહે - નીચે, રાત * ઉદાર, બાદર. તે વિરસા પરિણામથી પડવાને કારણે ચલે અથવા યંત્રથી મુકેલ મહા પત્થરની માફક બીજા સ્થળેથી આવીને ત્યાં લાગે, તેથી તે પુદ્ગલો પડતાં પૃથ્વી દેશ ચલિત થાય... મદીરા - વ્યંતર વિશેષ, મff - પરિવારાદિથી મહર્તિક,
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy