________________
3/3/૧૮૧
છે સ્થાન-3 - ઉદ્દેશો-3 @
— x -X —X — • ભૂમિકા :
બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો કહે છે, તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૩માં જીવના વિચિત્ર ધર્મો પ્રરૂપ્યા. અહીં પણ તેની જ પ્રરૂપણા કરે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાના આદિ ત્રણ સૂત્રો આ છે
• સૂત્ર-૧૮૧ -
(૧) ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિકમે નહીં નિંદે નહીં, ગહેં નહીં વિચારને દૂર ન કરે, વિશોળે નહીં, ફરી ન કરવા તત્પર ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપોકમને સ્વીકારે નહીં, તે આ પ્રમાણે - મેં આ [પાપ કર્યું છે, હું છું છુંહું કરીશ [તો શા માટે આલોચનાદિ શું ?]
(ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિકમે નહીં યાવત તપશ્ચર્યા અંગીકાર ન કરે તે ય • મારી કીર્તિ થશે, મારો અવાિદ થશે, મારો અવિનય થશે. * * 3) કસ સ્થાને માયાની માયા કરી આલોચના ન કરે ચાવતું પ્રાયશ્ચિત્ત તષ ન સ્વીકારે . તે આ • મારી કીર્તિની હાનિ થશે, મારા યશની હાનિ થશે, માસ પુશ સતકારની હાનિ થશે..
(૪) કણ સ્થાને માયાવી માયા કરી આલોચના કરે, પ્રતિકમે ચાવવું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે • માયાવીને આ લોક ગહિત થાય છે, ઉપપત ગર્ડિંત થાય છે, આગામી જન્મ ગર્હિત થાય છે. • • () મણ સ્થાને માયાવી માયા કરી આલોચે છે યાવતું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે . અમાયાવીને આ લોક પ્રશસ્ત થાય છે, ઉપપાત પ્રશસ્ત થાય, આગામી જન્મ પ્રાપ્ત થાય.
(૬) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચે યાવતું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે - જ્ઞાનના લાભ માટે, દર્શનના લાભાર્થે યાત્રિના લાભાર્થે
• વિવેચન-૧૮૧ :
આ સૂચનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં મિથ્યાદર્શનવાળાની અજ્ઞાનતા કહી. અહીં કપાયવાળાની કહે છે. એ સંબંધ છે. | માયાવાળો માયાવિષયક ગુપ્ત અકાર્ય કરીને તે માયાની આલોચના ન કરે, શેષ સુગમ છે. વિશેષ કહે છે - આરતી વન - ગુરુને નિવેદન કરવું. પ્રતિમા - મિયાકૃત આપવું, નિતા આત્મસાક્ષીએ નિંદવું. જd - ગુર સાક્ષીએ ગહાં, fraોટન • તેના વિચારને દૂર કરવો, જયશોધન • આત્મા કે રાત્રિના અતિચારરૂપ મળને ધોવો. ફરીથી પાપ ન કરવાને સ્વીકારવું. યથાયોગ્ય, પાયજીન • પાપનું છેદના કતાર કે પ્રાયઃ યિતને વિશુદ્ધ કરૂાર, તા:૧૬ - વિગઈ ત્યાણ આદિને સ્વીકારે. તે આ પ્રમાણે
મેં આ પાપકર્મ કર્યું માટે નિંદા યોગ્ય તેની આલોચના કેમ કરું? • પોતાના
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માનની હાનિ થાય એવા અભિમાની, હાલ પણ હું આ પાપ કરું છું માટે સારું નથી એમ કેમ કહું ? હું આ અકૃત્ય ભાવિમાં પણ કરીશ તો કેમ પ્રાયશ્ચિત સ્વીકારું ?... ld - એક દિગામિતી પ્રસિદ્ધિ, થશ: • સર્વ દિશામાં વિસ્તરતી પ્રસિદ્ધિ તે વર્ણયશ અથવા દાન-પુજના પ કીર્તિ અને પસકમથી જે થાય તે યશ-વર્ષ છે. તે બંનેનો નિષેધ તે અકીર્તિ અને અવર્ણ, મને સાધુઓથી અવિનય થાય. આ સૂણ જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલ નથી એવા પુરુષની અપેક્ષાવાળું છે.
માયાને કરીતે અતિ માયા વડે માયાને આગળ કરીને હીન થશે, પુષ્પાદિ વડે પૂના, વસ્ત્રાદિ વડે કાર, આ બંને એકરૂપવથી વિવક્ષિત હોવાથી એક છે. આ ણ પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષની અપેક્ષા છે. શેષ સુગમ.
ઉક્ત કાનથી વિપરીત કહે છે - ત્રણ સૂત્રો સ્પષ્ટ છે, પરંતુ અહીં અકાર્ય કસ્વાના કાળમાં જ માયાવી. પણ આલોચનાદિ કાળમાં તો અમાયાવી જ હોય. જો તેમ ન હોય તો આલોચનાદિ સફળ જ ન થાય... જેથી માયાવીને આ લોક આદિ ગહિત થાય છે... જે કારણચી માયાવીને આલોક આદિ પ્રાપ્ત થાય છે... જેથી અમાયાવી આલોચનાદિ વડે નિરતીયારભૂત થઈને જ્ઞાનાદિ સ્વસ્વભાવને મેળવે છે, આ કારણથી હું માયારહિત થઈને આલોચનાદિ કરું છું એ ભાવના છે. પ્રથમ શુદ્ધિ કહી, હવે તે કરનારની અત્યંતર સંપદા ત્રણ પ્રકારે કહે છે
• સૂત્ર-૧૮૨ થી ૧૮૫ :[૧] પુરુષો મણ પ્રકારે કહ્યા છે • સૂત્રધારક, અધિારક, ઉભયધાક.
[૧૮] -- નિથિ કે નિર્મળીને કણ પ્રકારના વસ્ત્રો ધારણ કરવા અથવા પહેરવા કહ્યું છે . ગિક [ઉનન), મંગિક રેશમી), સૌમિક સુિતરાઉ]. -- સાધુ-સાદdીને ત્રણ પ ઘારવા કે વાપરવા કો-dબ-કાછ-માટીનું પtx.
[૧૮] મણ કારણે વસ્ત્રો ધારણ કરે * Gm દુર્ગા - પરીષહ નિમિતે.
[૧૫] ત્રણ આત્મરક્ષકો કM છે ધાર્મિક વેરા વડે ઉપદેશ કરનાર, અસમર્થ હોવાથી મૌન રહે, અસમર્થ હોવાથી ઉઠીને એકાંતમાં ચાલ્યા જાય.
તૃષાદિથી શ્વાન સાધુને ત્રણ પ્રકારે પાણીની દત્તિ લેવાનું કહ્યું, તે પ્રમાણે - ઉત્કૃષ્ટદત્તિ, મધ્યમદત્તિ, જઘન્યદત્તિ.
• વિવેચન-૧૮૨ થી ૧૮૫ :[૧૮] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આ ત્રણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
[૧૮૩] તેમની જ બાહ્ય સંપદાને બે સૂત્ર વડે કહે છે - જાતે - યોગ્ય છે, કારત્ત - પરિગ્રહ ધવામાં, fજનું . પરિભોગ કરવા માટે - અથવા • ધારણ કરવાથી ઉપભોગ અને પરિહરણથી પશ્લિોગ જાણવો.
ifra , જંગમ પાણીથી ઉત્પન્ન - ઉત આદિના વસ્ત્ર, પfra - અતસીમય, શોfમર - કપાસનું બનેલ. અનાયુ - તુંબડુ, રાજ • લાકડાનું, કૃતિ - માટીનું પાત્ર