________________
यत्तु धात्वर्थतावच्छेदकत्वं धातुवृत्तिग्रहविशेष्यांशे साक्षात्प्रकारत्वं तच्च क्रियायामेव न संयोगांशेऽपीति नाग्नेर्जुहोतिकर्मतापत्तिरिति, ધાતુના વૃત્તિગ્રહમાં વિશેષ્યાંશમાં જે સાક્ષાત્ પ્રકાર હોય તે જ ધાત્વર્થતાવચ્છેદક છે. હું ધાત્વર્થમાં સાક્ષાત્ પ્રકાર તો ક્રિયા જ છે, સંયોગ નહીં. એટલે સંયોગાશ્રય અગ્નિમાં સુધાતુના કર્મત્વની આપત્તિ
નથી. એવો કેટલાકનો મત છે. વિવેચનઃ દુ ધાત્વર્થ અગ્નિસંયોગાવચ્છિન્નક્રિયાનુકૂલવ્યાપાર છે. એટલે ધાતુના
વૃત્તિજ્ઞાન (શક્તિજ્ઞાન)માં વિશેષ્ય વ્યાપાર બનશે. તેમાં સાક્ષાત પ્રકાર ક્રિયા છે. સંયોગ તો પ્રકારતાવચ્છેદક છે. કર્મત્વ એટલે ધાત્વર્થતાવચ્છેદકફળાશયત્વ કહ્યું છે. ત્યાં ધાત્વર્થતાવરચ્છેદક એટલે ધાત્વર્થમાં સાક્ષાત્ પ્રકાર જ લેવાનું હોવાથી હું ધાત્વર્થતાવચ્છેદક ક્રિયા જ બનશે સંયોગ નહીં. એટલે તાદશ ફલાશ્રયત્ન રૂપ કર્મ– ઘીમાં જ આવશે. અગ્નિમાં નહીં, એવું કેટલાક કહે છે.
तदसत् - 'अजां ग्रामं नयति' इत्यादौ संयोगावच्छिन्नक्रियानुकू लव्यापारादिरूपे धात्वर्थे संयोगादेः साक्षादप्रकारतया तदाश्रयीभूतग्रामादेः कर्मत्वानुपपत्या नीवहादेविकर्मकत्वव्याघातात् । તે બરાબર નથી, કારણકે તો પછી સનાં પ્રારંતિ સ્થળે, ની ધાત્વર્થ સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલ વ્યાપાર હોવાથી, સંયોગ સાક્ષાતપ્રકાર નથી અને તો સંયોગના આશ્રયભૂત ગ્રામમાં કર્મત નહીં આવે અને તો ની,
વ૬ વિ. ધાતુઓ દ્વિકર્મક નહીં રહે.. વિવેચનઃ સાક્ષાત્ પ્રકાર જ ધાત્વર્થતાવચ્છેદક ગણવાનો હોય તો ક્રિયાશ્રય અજા
માં કર્મવ આવશે પણ સંયોગાશ્રય ગ્રામમાં નહીં આવે. તો દ્વિકર્મકતા નહીં રહે. એ આશય સ્પષ્ટ છે.
૬૪,
अथात्र ग्रामादेः प्रधानकर्मत्वं नास्त्येवापि तु गौणकर्मत्वमेव, अत एव तादृशकर्मत्वमाख्यातेन नाभिधीयते "प्रधानकर्मण्याख्ये ये लादीनाहुर्द्विकर्मणाम्" इत्यनुशासनादिति 'अजां ग्रामो नीयते' इत्यादिको न प्रयोग इति चेत् ?
વ્યુત્પત્તિવાદ ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org