________________
ત્યાં દ્વિતીયાથી પ્રેરકધાતુનું કર્મત્વ (અજા)જણાઈ શકે. પણ વાગતે માં પ્રેરકધાત્વર્થ ગિનર્થ વ્યાપારવિશિષ્ટ શુદ્ધ ધાત્વર્થ ક્રિયા થાય છે, એટલે નિર્થ વિશેષણ છે, ધાત્વર્થ વિશેષ્ય છે. આમ દ્વિતીયાથી કર્મત્વના જ્ઞાન માટે જરૂરી સામગ્રી ન હોવાથી ત્યાં દ્વિતીયાથી પ્રેરકધાતુનું કર્મત જણાઈ શકતું નથી. તે તો આખ્યાતથી જ જણાય છે. એટલે અજાને દ્વિતીયા થઈને મનાં ગ્રામ યાતે પ્રયોગ થઈ શકતો નથી, પણ આખ્યાતાર્થના વિશેષ્યરૂપે અજાનું જ્ઞાન થઈ શકતું હોવાથી અજાને પ્રથમા થઈને ના પ્રાસં યાતે પ્રયોગ થાય છે.
૨૪રૂ. ण्यन्तधातोः सकर्मकत्वे तदुत्तरभावाख्यातस्य "भावे चाकर्मकेभ्यः"
इत्यनुशासनेनासाधुत्वाच्च न तादृशप्रयोगः । 'ग्रामो याप्यते' इति भावाख्यातप्रयोगस्त्विष्ट एव-ण्यन्तस्य कर्मासमभिव्याहारात् । ળિગત્ત ધાતુ સકર્મક હોય ત્યારે, “પાવે વીર્મગ:' સૂત્રનો વિરોધ થવાથી ભાવાખ્યાત અયોગ્ય છે અને એટલે તેવો (૩મનાં પ્રાનો યા) પ્રયોગ થતો નથી. “રામો વાપ્યતે” પ્રયોગ તો માન્ય જ છે. કારણ કે ત્યાં
પ્રેરક ધાતુનું કર્મ છે જ નહીં. વિવેચનઃ વળી, ભાવપ્રયોગ સ્થળે ધાતુ+ગિન્ નો અર્થ પૂર્વોકત (નં. ૧૪૨) રીતે,
વ્યાપારવિશિષ્ટગમનક્રિયાજન્ય સંયોગ છે, આખ્યાતાર્થ આશ્રયતા છે અને ગ્રામ સંયોગાશ્રય હોવાથી આખ્યાતાર્થનું વિશેષ્ય બને, પ્રથમા થાય. પરંતુ માવે વીવઃ સૂત્રથી, માત્ર અકર્મક (અથવા અવિવક્ષિતકર્મક) ધાતુથી જ ભાવપ્રયોગ થઈ શકે છે. જ્યારે પ્રસ્તુત સ્થળે અજા રૂપ (ધાતુ + fબન્ સમુદાયનું) કર્મ હાજર હોવાથી ભાવ પ્રયોગ થઈ શકે નહીં... એટલે પછી વાત, કર્મણિપ્રયોગ જ માનવો પડે અને તો ધાતુ + બન્ નો અર્થ વ્યાપારવિશિષ્ટ અને સંયોગજનક એવી કિયાનું કર્તુત્વ છે અને તેનો આશ્રય અજા હોવાથી, અજા જ આખ્યાતાર્થનું વિશેષ્ય બને. તેથી અજાને પ્રથમા થઈને ના ગ્રામ ચાથતે પ્રયોગ થાય, પણ નાં પ્રામો સાથતે પ્રયોગ ન થાય.
જ્યાં કર્મ હાજર ન હોય, ત્યાં પ્રામો યથતે એવો ભાવપ્રયોગ થઈ શકશે.
વ્યુત્પત્તિવાદ # ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org