________________
૨૦૨.
एवम् 'आकाशं न पश्यति घटः' इत्यादावाकाशाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभावस्य वाक्यार्थत्वे यदाऽऽकाशाद्यतिरिक्तपदार्थविषयकचाक्षुषाश्रयत्वभ्रमो घटादौ तदाऽऽकाशाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषा श्रयत्वनिश्चयरूपप्रतिबन्धकसत्त्वेन तादृशवाक्यजन्यशाब्दबोधानुपपत्तिः ।
એ જ પ્રમાણે, ‘ઘટ ઞાાાં ન પત્તિ' માં જો આકાશઅનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવનું ઘટમાં જ્ઞાન થતું હોય તો જ્યારે આકાશ સિવાયના કોઈ પદાર્થ વિષયક ચાક્ષુષઆશ્રયત્વનો ઘટમાં ભ્રમ થાય (અર્થાત્ ઘટઃ પરં પતિ એવો ભ્રમ થાય) ત્યારે, આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વ રૂપી પ્રતિબંધક (ઘટમાં) હોવાથી તાદશવાક્ય (માશં ન પશ્યતિ ઘટ:) જન્ય શાબ્દબોધ અનુપપન્ન થશે.
૨૪.
:
વિવેચન જો નઞર્થ અભાવનું બે વાર જ્ઞાન માનો તો ‘ઞાાં ન પશ્યતિ ષટ:’ નો અર્થ થશે- આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવવાન્ ઘટઃ પરંતુ આવો અર્થ માનવામાં એક અન્ય આપત્તિ આવે છે. જ્યારે ‘ઘટ: પતં પત્તિ' એનો ભ્રમ થાય ત્યારે ઘટમાં (પનિરુપિત) આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વનો નિશ્ચય થાય છે.આ નિશ્ચય ‘આાશં ન પતિ ઘટ:' એ વાક્યજન્ય બોધનો પ્રતિબંધક બનતો હોવાથી ઉક્ત ભ્રમ સમયે ‘આાશં ન પતિ ઘટ:' વાક્યથી શાધબોધ ન થવાની આપત્તિ પણ આવશે.
(નં. ૨૦૧માં આપેલ આપત્તિ જેવી જ આ આપત્તિ છે.)
:
यथा 'चैत्रो घटं पश्यति' इत्यादिनिश्चयदशायाम् 'पटं न पश्यति चैत्र: ' इत्यादिवाक्यजन्यशाब्दबोधोत्पादोऽनुभवसिद्धस्तथैवोक्तभ्रमदशायाम् 'आकाशं न पश्यति घट:' इत्यादिवाक्यजन्यबोधोत्पादोपीति न તત્રેાપત્તિ: (વિ) સંમતિ ।
‘ચૈત્ર: ષટ પતિ' ના નિશ્ચયસમયે, ‘પાં ન પશ્યતિ ચૈત્ર:' વાક્યથી શાબ્દબોધ થાય છે. એ અનુભવ સિદ્ધ છે. તેમ ઉક્ત (પટ: પરં પતિ)
વ્યુત્પત્તિવાદ * ૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org