Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 170
________________ તો પછી જયારે ચૈત્ર ઘટ ન જોતો હોય અને પટને જોતો હોય ત્યારે ચિત્રમાં ઘટાદિથી અનિરુપિત, લૌકિક વિષયિતાશાલિચાક્ષુષાશ્રયતાભાવ ન હોવાથી ચૈત્રી ધર્ટ પતિ વાક્યનો પ્રયોગ નહીં થાય. વિવેચનઃ વૈત્ર: પરં ન પતિ સ્થળે, નમ્ અર્થ અભાવનું બે વાર જ્ઞાન કરીને, ઘટનિરૂપિતત્વાભાવલ્લૌકિકવિષયિતા અને તાદશ વિષયિતાશાલિચાક્ષુષા શ્રયતાભાવવાનું ચૈત્ર એવો બોધ કરવાનો હોય, તો જ્યારે ચૈત્ર પટ જોતો હોય, ત્યારે ચૈત્રીયજ્ઞાનીયવિષયિતા, પટનિરૂપિત હોવાથી, ઘટનિરૂપિતત્ત્વાભાવ તો વિપયિતામાં મળી જશે, પણ તાદશવિયિતાવ ર્શનાશ્રયત્વ તો ચૈત્રામાં રહ્યાં હોવાથી તાદશાશ્રયતાભાવ ચૈત્રમાં નહીં મળે અને ચૈત્ર ઘટ ન જોતો હોવા છતાં, ચૈત્ર: પદં પસ્થતિ પ્રયોગ નહીં થઈ શકે. એ આપત્તિ આવશે. ૨૦૨. यदा च भावमात्रं पश्यति तदा भावानिरूपितलौकिकविषयिता शालिचाक्षुषाश्रयत्वाभावसत्त्वात् 'भावं न पश्यति चैत्रः' इत्यादिप्रयोगापत्तेश्च । વળી જ્યારે કોઈપણ ભાવપદાર્થને જોતો હોય ત્યારે ભાવાનિરુપિત લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયસ્વાભાવ હોવાથી “ભવં ન પતિ ચૈત્ર:' એવા પ્રયોગની આપત્તિ આવશે. વિવેચનઃ જયારે ‘મત્ર ભાવાર્થ:' એવું કોઈપણ ભાવપદાર્થને વિષય કરતું પ્રત્યક્ષ થાય, ત્યારે તાદશજ્ઞાનીયવિષયિતા ભાવથી નિરૂપિત હોય છે. એટલે ભાવથી અનિરૂપિત વિષયિતાવજ્ઞાનાશ્રયત્ન ન મળે. (કારણ કે, જ્ઞાનાશ્રયત્ન છે, પણ તે ભાવનિરુપિતવિષયિતાવત્ જ્ઞાનનું છે.) એટલે નિરુકત અભાવ (ભાવ અનિરૂપિત લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયત્નો ચૈત્રમાં અભાવ) મળી જવાથી ચૈત્ર: માવં ન પશ્યતિ પ્રયોગથી અન્વયબોધ થઈ શકશે. જે અનિષ્ટ છે, કારણ કે ભાવને તો જોઈ રહ્યો છે. (પહેલી આપત્તિ એ છે કે, એક પદાર્થ (પટ) જોતો હોય ત્યારે બીજો પદાર્થ (ઘટ) નથી જોતો, એવો પ્રયોગ નહીં થઈ શકે. બીજી આપત્તિ એ છે કે, જે પદાર્થ જુએ છે, ત્યારે જ, તે જ પદાર્થ નથી જોતો. એવો પ્રયોગ પણ થઈ શકશે.) વ્યુત્પત્તિવાદ # ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186