Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 150
________________ ૨૭૨. न-घ्राधातोहि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यतावच्छेदकम् - "घ्रा गन्धोपादाने" इत्यनुशासनात्, तत्समभिव्याहृतद्वितीयायाश्चाधे यत्वमेवार्थस्तस्य च व्युत्पत्तिवैचित्र्येण गन्धादिरूपधात्वर्थैकदेशेनान्वयः एवं च 'पुष्पं जिघ्रति' इत्यादितः पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाश्रयतावानित्याकारक एव शाब्दबोधो न तु पुष्पनिरूपितलौकिकविषयिताशालिप्रत्यक्षाश्रय इत्याकारक इति नानुपपत्तिः । ઉત્તરપક્ષ : ના, પ્રા ધાતુનું શક્યતાવચ્છેદક ગન્ધલૌકિક પ્રત્યક્ષ છે. (ઘાણજ પ્રત્યક્ષ નહીં.) કારણ કે પ્રા - બબ્ધોપાને એવું સૂત્રો છે. અને તેના સમભિવ્યાપારમાં દ્વિતીયાનો અર્થ આધેયતા છે. વિષયિતા નહીં. તેનો વ્યુત્પત્તિના વૈચિત્ર્યથી ધાત્વર્થંકદેશ ગન્ધમાં અન્વય થાય છે. એટલે, પુષ્પ નિવૃતિ સ્થળે પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષાશ્રય એવો જ બોધ થાય છે. પુષ્પનિરૂપિતલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય એવો નહીં. એટલે કોઈ આપત્તિ નથી. વિવેચન : દમ્ ધાતુની શક્તિ, ચાક્ષુષ પ્રત્યક્ષમાં હોવા છતાં પ્રા ધાતુની શક્તિ, ગન્ધલૌકિક પ્રત્યક્ષમાં છે, પ્રાણજપ્રત્યક્ષમાં નહીં. બાકીનું સ્પષ્ટ છે. આકાશમાં ગન્ધ (સમવાય સંબંધથી) ન હોવાથી, ગાાં નિપ્રતિ પ્રયોગ થઈ શકશે નહી. કારણ કે દ્વિતીયાંતાર્થ આકાશવૃત્તિતાનો અન્વય, ગંધમાં થઈ શકતો નથી. (દ્વિતીયાર્થ વૃત્તિતા, સમવાયસંબંધાવચ્છિન્ન લેવાની છે.) १७२. न चैवं सविषयार्थबोधक धातु समभिव्याहृतकर्म प्रत्ययस्य विषयितार्थक त्वनियमभङ्गप्रसङ्ग इति वाच्यम्, विषयानवच्छिन्नतादृशवस्त्वभिधायकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्यैव तदर्थकत्वनियमात्, अस्य च गन्धात्मकविषयावच्छिन्नप्रत्यक्षवाचकतया तादृशनियमस्याबाधितत्वात् । પૂર્વપત પણ તો, સવિષયક (જ્ઞાનાદિ) અર્થને જણાવનાર ધાતુના સમભિવ્યાહારમાં, કર્મપ્રત્યય (દ્વિતીયા)નો અર્થ વિષયિતા જ થાય, એવા નિયમનો ભંગ થશે. વ્યુત્પત્તિવાદ * ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186