Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૨૨૩.
અન્વય કરવો પડે. જેથી, નીશ પશ્યતિ મૈત્રઃ વાક્યથી નિરૂપિતત્વ સંબંધન આકાશવદૂવિષયિતા (ગ) શાલિચાક્ષુષાશ્રય: મૈત્ર અને મારું ન પતિ ચૈત્ર: વાક્યથી નિરૂપિતત્વ સંબંધન આકાશાભાવવત્ વિષયિતા (4) શાલિચાક્ષુષાશ્રય: ચૈત્ર એવો અન્વયબોધ થશે, જે બંને પરસ્પરના પ્રતિબંધક નથી... અને તો પછી, યત્કિંચિત્ વિષયિતામાં, આકાશનિપિતત્વ જણાવતાં ‘વિશે પશ્યતિ ચૈત્ર:' વાક્યનું યોગ્યતા જ્ઞાન, યત્કિંચિંતુ વિષયિતામાં નિરૂપિતત્વ સંબંધન આકાશાભાવ જણાવતાં મીનાશ પરણ્યતિ વૈત્ર: વાક્યજન્ય બોધનો પ્રતિબંધ કરી શકશે નહીં. આમ, વાસ્તવમાં બંને વચ્ચે પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ હોવા છતાં બંને વાક્યથી શાબ્દબોધ થવાની આપત્તિ આવશે. એટલે, વૃત્તિ-અનિયામક (નિરૂપિતત્વ) સંબંધને અભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક માનવા છતાં, ‘મારે પતિ ચૈત્ર:' સ્થળે, વિયિતાવિશેષમાં આકાશીભાવનું જ્ઞાન સ્વીકારી શકાશે નહીં. न च चैत्रीयचाक्षुषादिनिष्ठलौकिकविषयितात्वावच्छेदेनैव तादृशाभावो दर्शितवाक्येन प्रत्याय्यते इति चैत्रीयचाक्षुषादिनिष्ठलौकिकविषयितायामाकाशीयत्वाद्यवगाही 'चैत्र आकाशं पश्यति'
इतिवाक्यजन्यबोधः प्रतिबध्नात्येव तादृशवाक्यजन्यधियमिति वाच्यम्, ઉત્તરપક્ષ: “ચૈત્રઃ આ ન પશ્યતિ' વાક્યથી ચૈત્રીયચાક્ષુષાદિનિષ્ઠલૌકિક
વિષયિતાત્વાચ્છેદન જ તાદશાભાવ (નિરૂપિત્ર સંબંધન આકાશનિસપિતત્વાભાવ) જણાય છે. એટલે ચૈત્રી ચાક્ષુષનિષ્ઠ લૌકિકવિષયિતામાં નિરૂપિતત્વ સંબંધેન આકાશને જણાવનાર “ચૈત્ર: મારા પતિ'એવા વાક્ય થી જન્ય બોધ તાદેશ (અભાવ બોધક)
વાક્ય જન્ય બોધનો પ્રતિબંધ કરશે જ. વિવેચનઃ વિષયિતા વિશેષમાં આકાશ/આકાશાભાવનો અન્વય ન કરતાં
ચૈત્રીયચાક્ષુષવિષયિતાત્વાવચ્છિન્નમાં અન્વય કરવો. હવે, બંને વાક્યો એક જ પદાર્થ ચૈત્રીયચાક્ષુષવિષયિતા માં આકાશ/આકાશાભાવના બોધક બનવાથી પરસ્પરનાં પ્રતિબંધક થશે. અને, ગાળા પતિ મૈત્ર: સ્થળે મૈત્રીય વિષયિતામાં નિરૂપિતત્ત્વ સંબંધન આકાશવત્ત્વનું જ્ઞાન, નાશ ન પશ્યતિ વૈત્રઃ થી થતા ચૈત્રીયવિષયિતામાં નિરૂપિતત્ત્વ
વ્યુત્પત્તિવાદ x ૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186