Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 160
________________ આકાશાદિનિરુપિતલૌકિકવિયિતા જ અપ્રસિદ્ધ હોવાથી, તાદશવિષયિતાશાલિચાક્ષુષાશ્રયસ્વાભાવ રૂ૫ વાક્યર્થ અપ્રસિદ્ધ થશે. વિવેચનઃ સૌરમં ને સ્થિતિ માં, દ્વિતીયાર્થ લૌકિકવિષયિતાનો અન્વય ધાત્વર્થ ચાક્ષુષપ્રત્યક્ષમાં, તેનો આખ્યાતાર્થ આશ્રયત્નમાં અને તેનો અભાવમાં અન્વય થાય. પણ સૌરભનિરૂપિત લૌકિકવિષયિતા માત્ર ઘણજ માં જ રહે છે, એટલે તાદશવિષયિતાશાલિચાક્ષુષ અપ્રસિદ્ધ હોવાથી, તાદશચાક્ષુષાશ્રયાત્વાભાવ રૂપ વાક્યર્થ અપ્રસિદ્ધ થશે. ાિશ ન પતિ સ્થળે તો આકાશનિસપિત લૌકિક વિષયિતા જ અપ્રસિદ્ધ હોવાથી પ્રકૃત્યર્થ આકાશનો દ્વિતીયાર્થ લૌકિકવિષયિતામાં જ અન્વય નહીં થાય. १८४. न च 'सौरभं न पश्यति' इत्यादौ सौरभादिनिरूपितलौकिकविषयित्वा भावश्चाक्षुषादौ प्रतीयते इति वाच्यम्, ઉત્તરપક્ષ: ત્યાં નન્ દ્વારા કર્તામાં ચાક્ષુષાશ્રયસ્વાભાવ નહીં, પણ ચાક્ષુષમાં સૌરભાદિનિરૂપિતવિષયિતાનો અભાવ જ પ્રતીત થાય છે. વિવેચનઃ તાદશવિષયિતા પ્રસિદ્ધ હોવાથી ચાક્ષુષમાં તેનો અભાવ પ્રતીત થઈ શકે. એટલે સૌરભનિરૂપિત લૌકિકવિષયિતાભાવવત ચાક્ષુષાશ્રય: એવો અન્વયબોધ વાક્યથી થઈ જશે. ૨૮. एवमप्याकाशादिनिरूपितलौकिकविषयित्वाप्रसिद्धया 'आकाशं न पश्यति' इत्यादावप्रतीकारात् । પૂર્વપક્ષ ઃ તો પણ, આકાશનિ પિતલૌકિકવિષયિતા જ અપ્રસિદ્ધ હોવાથી માં ન પરથતિ સ્થળે તો આપત્તિ ઊભી જ રહેશે. વિવેચનઃ કારણ કે તાદશ વિષયિતા જ અપ્રસિદ્ધ હોવાથી તેનો અભાવ પણ નમ્ દ્વારા ચાક્ષુષમાં પ્રતીત ન થઈ શકે. ૧૮૬. न च लौकिकविषयितायां निरूपितत्वसंबन्धावाच्छिन्नप्रतियोगिताकाऽऽकाशाभावः प्रतीयते इति वाच्यम्, वृत्त्यनियामकसंबन्धस्य संसर्गाभावप्रतियोगिताऽनवच्छेदकतया तादृशाभावस्याप्रसिद्धः । વ્યુત્પત્તિવાદ * ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186