________________
(કારણ કે ઉભયભેદ હિતાવચ્છિન્નપ્રતિયોગિતાક છે , સ્વત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક નહીં) એટલે, 4 Tચ્છતિ સ્થળે દ્વિતીયાઘેંકદેશ ભેદ તરીકે, ઘટસ્વાભયભેદ લઈ શકાશે નહીં. માત્ર સ્વભેદ જ લઈ શકાશે, તેમાં સ્વનો, સ્વત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વયે થશે. પણ પછી, સ્વભિન્નસમવેતત્ત્વનો ધાત્વર્થ ક્રિયામાં અન્વય ન થઈ શકવાથી (નં. ૧૪૭) શાબ્દબોધ નહીં થાય, એટલે તેવા પ્રયોગની આપત્તિ નહીં આવે.
૨૧૨.
तथा च 'चैत्रो द्रव्यं गच्छति' 'मल्लो मल्लं गच्छति' इत्यादिवाक्यस्याप्रमाणताऽऽपत्तिः - चैत्रमल्लादिनिष्ठक्रियायाः प्रकृत्यर्थतावच्छेदकीभूतद्रव्यत्वमल्लत्वाद्यवच्छिन्नभिन्नासमवेतत्वात्, પણ એમ કરવા જતાં, વૈત્રો દ્રવ્ય છત વિ. વાક્યો અપ્રમાણ બની જશે. કારણ કે ચૈત્ર-મલ્લાદિનિષ્ઠ ક્રિયા પ્રકૃત્યર્થતાવચ્છેદક દ્રવ્યત્વ
મલ્લત અવચ્છિન્ન ભિન્નમાં નથી રહેતી. વિવેચનઃ વૈaો દ્રવ્ય જીત સ્થળે, જો પ્રકૃત્યર્થ દ્રવ્યનો, દ્વિતીયાયૅકદેશ ભેદમાં
દ્રવ્યવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરવાનો હોય તો, ભેદ તરીકે દ્રવ્યવાવચ્છિન્નભેદ જ લેવો પડે, યત્કિંચિદ્રવ્યભેદ નહીં, કારણ કે યત્કિંચિત્ દ્રવ્ય પ્રામાદિ ભેદમાં, દ્રવ્ય (ગ્રામાદિ) પ્રતિયોગિતાકત સંબંધથી રહેતું હોવા છતાં, દ્રવ્યવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી રહેતું નથી. એટલે હવે દ્વિતીયાર્થ થશે, દ્રવ્યવાવચ્છિન્નભિન્ન સમતત્ત્વ, જેનો અન્વય કરવાનો છે ધાત્વર્થ ક્રિયામાં. પણ ક્રિયા ચૈત્ર રૂપ દ્રવ્યમાં સમવેત હોવાથી, દ્રવ્યવાવચ્છિન્નભિન્ન સમતત્વનો અન્વય તેમાં થઈ શકશે નહીં અને તો શાબ્દબોધ ન થવાથી તે વાક્ય અપ્રમાણ બનવાની આપત્તિ આવશે. જો પ્રતિયોગિતાત્વ સંબંધથી જ દ્રવ્યનો ભેદમાં અન્વય કરવાનો હોય, તો ભેદ તરીકે પ્રામાદિનો ભેદ લઈ શકાય, જેમાં ગ્રામ, પ્રતિયોગિતાકત્વ સંબંધથી રહ્યું હોવાથી તેનો અન્વય થઈ જાય. (અહીં ગ્રામરૂપ દ્રવ્યમાં જ જઈ રહ્યો છે તેવી કલ્પના કરવી.) અને તો ગ્રામભિન્નસમવેતત્વનો
વ્યુત્પત્તિવાદ * ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org