________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
हल्भ्यो बीजेभ्यो नमः गुये । स्वरेभ्यः शक्तिभ्यो नमः पादयोः । मम श्रीविद्याङ्गत्वेन न्यासे विनियोगाय नमः सर्वाङ्गे । सम्पूर्ण मातृकाभिपिकं सर्वागे विधाय । ॐ ऐं ह्रीं श्रीं एं क्लीं सौः अं कं खं घं ङं आं अंगुष्ठाभ्यां नमः हृदयाय नमः । ॐ ऐं ह्रीं श्रीं ए क्लीं सौः इं चं छं जं झं जं ई तर्जनीभ्यां नमः शिरसे स्वाहा । ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः उं टं ठं डं ढं णं ऊ ं मध्यमाभ्यां नमः शिखायै वषट् । ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐ तं थंदं धं नं ऐं अनामिकाभ्यां नमः कवचाय हुम् ।
ન્યાસ એ આવશ્યક અંગ છે. તે ક્રિયા વિસ્તૃત હોવાથી સાધકાતે સ ંક્ષેપમાં તે ન્યાસ કરવાના શાસ્ત્રકારોએ આદેશ પણ આપ્યા છે. અહીં આ ક્રિયાનું સંક્ષિપ્ત રૂપ આપે છે.
ભૂશુદ્ધિથી લઈ કલા માતૃકા સુધોના ન્યાસ દેહને દેવતામય બનાવવા માટે છે. કહ્યું છે કે “ક્ષેત્રો મૂત્વા યજ્ઞેયેવ' દેવ થઈ ને દેવની પૂજા કરવી આ ભાવનાને સિદ્ધ કરવા માટે સામાન્યતઃ દરેક ઉપાસનામાં ભૂશયાદિ ન્યાસ કહ્યા છે.
ભૂશુયાદિ ન્યાસા કર્યાં પછી શરીરને વિશેષ મ ંત્રમય બનાવવા માટે બીજા ન્યાસા કરવા પડે છે. કરન્યાસ, પડંગન્યાસ, લîાઢાન્યાસ, મહાત્રેાઢાન્યાસ આદિ ન્યાસ શ્રીવિદ્યાના એટલે ભગવતી ત્રિપુરસુ ંદરીના પૂજનમાં અત્યાવશ્યક મનાયા છે. સાધારણ રીતે મંત્ર જાપ કરવાને માટે મંત્રના બ્યાદિ ન્યાસ, કન્યાસ અને ષડંગન્યાસ કર્યા પછી દેવતાનુ ધ્યાન અને માનસેાચાર પૂજન કરવાનુ કહેવુ છે. જપ દેવતાનું પૂજન કર્યાં બાદ જ કરી શકાય એટલે આટલુ તે કરવુ જ પડે. મહુપૂજા (વાડશેોપયાર, ત્રિશેાપાર કે ચતુ:વષ્ણુપચાર) કરનારને માટે તે કર્યા પછી જપ કરવાને વિધિ છે. ન્યાસ કરતી વખતે કહેલાં અંગમાં કડેલી માતૃકાને અને દેવતાના કલાત્મક નામના ઉચ્ચાર કરી -હસ્તથી સ્પર્શ કરવાના હોય છે.
For Private and Personal Use Only