Book Title: Sudharmo Padeshamrutsar Author(s): Kunthusagar Publisher: Vardhaman Parshwanath Shastri View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir उत्तर भावशुद्धिः मजायेत लेश्याशुद्धः स्वभावजा । રાણાવિશુદ્ધિ ધારણા કરવા શુ છે કે છે અર્થ -આ સંસારમાં લેયાઓની વિશુદ્ધિ થવાથી પરિણામોની વિશુદ્ધિ આપોઆપ જ થઈ જાય છે. તેથી તે બુદ્ધિમાને એ લેસ્થાઓની વિશુદ્ધિ હંમેશાં બનાવેલી રાખવી જોઈએ. ભાવાર્થ –ષાથી મિશ્રિત માત્માના પરિણામને લેવા કહે છે. જે આત્માના પરિણામોમાં કલાની તીવ્રતા જ રહે છે તે પરિણામોને અશુભ લેયાઓ કહે છે. તથા જે પરિણામોમાં કષાયની મંદતા રહે છે તેને શુભ લેયાઓ કહે છે. આથી આટલા વસ્તુ તે સિદ થાય છે કે કક્ષાની તીવ્રતા ન રાખવી અથવા કષાયોની અત્યંત મંદતા રાખવી તે વેશ્યાઓની વિશદિનું કારણ છે. કષાયને તીવ્ર અથવા મંદ રાખવા તે પ્રત્યેક મનુષ્યના હાથમાં જ છે. પ્રત્યેક મનુષ્ય કષાયોને મંદ કરી ઈ શકે છે. એટલા માટે થોડાક શ્રેષ્ઠ વિચારોની આવશ્યક્તા છે. બુદ્ધિમાનું પુરુષ પિતાની શ્રેષ્ઠ બુદિથી જ કામ કરે તે જરૂર IT તે પોતાના ખાને મંદ કરી શકે છે. અને લેયાઓને વિશુદ કરી શકે છે. તેથી આચાર્ય મહારાજે બુદિમાનેને લેશ્યાઓની છે વિશુદતા ધારણ કરવાને ઉપદેશ આપે છે. હવે લેશ્યાઓનું સ્વરૂપ કહેવાય છે. પ્રજા દરદ સાત્તિ વાતિ વા એ જ ! હે ગુ! વેશ્યાઓ કેટલી છે અને કેવી છે. કૃપા કરીને નામ સહિત તેમનું સ્વરૂપ સમજાવે. उत्तर-रागद्वेषस्पृहामूलारौद्रार्तध्यानवर्दिनी । निर्दयाक्रोधकी स्यात्कृष्णलेश्या भयंकरा ॥६॥ અથ-જે લેવા રાગદેષ અને તીવ્ર લાલસાના મૂળ કારણભૂત છે અને આર્તધ્યાન વરદ્રસ્થાનને વધારવાવાળી છે તથા દયાભાવથી સર્વથા રહિત તીવ્ર ક્રોધ ઉત્પન્ન કરવાવાળી અને અત્યંત ભયંકર છે તેને કઠણ લેયા કહે છે. છે ? | For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130