Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 321
________________ ( ૩૦૬ ) એમનાં મન ઉદાસ હતાં–ચિત્ત અસ્થીર હતાં. ત્યાં ગુરૂએ સર્વેની સાથે ખમત ખામણાં કરતાં પોતાના અભિપ્રાય જણાવ્યા. પેાતાના સાધુ સાધ્વીના પરિવાર પણ આ સમયે હાજર હતા. ગુરૂભક્તિના રસપ્રવાહ સર્વેના હૃદયમાં એકસરખા હતા. જેથી ગુરૂના પ્રસ્તાવ સાંભળીને એમનાં ચિત્ત નારાજ થયાં. એમની આંખામાંથી અશ્રુ ટપકયાં. દુ:ખના સમયમાં જ્યારે માણસાના એકે ઉપાય કામ આવતા નથી એવા સમયમાં રડવુ એજ અલ્પ શક્તિવાળાઆનુ ખળ હેાય છે. સર્વેના મનમાં એમ હતુ કે સૂરિમહારાજ અનશનને મનેારથ તજી દે ? કોઇ દિવસ પણ એ રાગના અંત આવશે. કેાઇ એવા સ ંજોગે ઉભા થશે કે એ દૃષ્ટ રાગને રાત લઈને ભાગવુ પડશે. અરે ગમે તેવા કષ્ટથી અસાધ્ય રોગો પણ નાશ પામ્યા છે. એ જરીપુરાણા રાગે પણ કાળે કરીને નાશ પામીને માણસેા ફ્રીને પણ દીવ્ય શરીરવાળા થયા છે. તેવીજ રીતે આ રાગના પણ અંત આવશે છતાં કેવી રીતે અને કયારે અંત આવશે એ જાણવાનું માનવની અલ્પ શક્તિથી અગાચર હતું. ભવિષ્યના અંધકારમય પડદામાં પાયલુ હતુ. આપણી વાર્તાના નાયક અભયદેવસૂરિ ખડતરગચ્છના હાવા છતાં એમને પેાતાના ગચ્છના મમત્વભાવ નહાતા. ખીજા ગચ્છ ઉપર એમને દ્વેષભાવ ન હેાતા. દરેક સંપ્રદાયમાંથી જે સારૂ અને તીર્થંકરની વાણીને અનુસરનારૂ હાય તે તેમને માન્ય હતું. જેથી દરેક ગચ્છના વિદ્વાન માણુસેા, ગુણી માણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358