________________
( ૩૦૮ )
પછી અનુક્રમે સંઘના માણસેાની ઠઠ ચીકાર જામી હતી. એક માજુએ સાધ્વીએ અને શ્રાવિકાએ હતી.
માણસાની ચિક્કાર ભરતી છતાં સર્વત્ર શાંતિ હતી. ગુરૂના દુ:ખે એમની મનેાવૃત્તિ પણ દુ:ખી હતી. સની શાંતિ વચ્ચે ગુરૂએ—સૂરિશ્વરે પેાતાના અભિપ્રાય આસ્તેથી વ્યક્ત કર્યો. “ ધ ખ ંધુએ ! મારા વ્યાધિ હવે અસાધ્ય છે તમે સર્વે ને હું છેલ્લાં ખમાવું છુ. આવતી કાલની પ્રભાતથી હું અનશન અંગીકાર કરવા ચાહું છું. ? ”
ર
આચાય જી ! શા માટે નિરાશ થાવ છે ! જો કે આપના રાગ અસાધ્ય છે જ ! છતાં આપ સમા એવા કઈ વ્યાધિ સારા થાય છે. દ્વીધ કાળના ઘર કરીને રહેલા રાગેા પણ એમના જતા રહ્યા છે. એમની જ ખરાખરીયા એક સૂરીરાજે એમને ધીરજ આપી.
,,
“ એમનું કહેવું ખરાખર છે ગુરૂ મહારાજ ! આપ નિરાશ ન થાવ એને માટે વળી અમે કેાઇ ખીજા હોંશીયાર વૈદ્યોની તપાસ કરાવશું ! ” બે ત્રણ આગળ બેઠેલા શ્રાવકા મેલ્યા.
“ અને કેાઇદિવસે પણ એના અંત તેા આવશેજ. પૂર્વે ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા, રામ લક્ષ્મણુ પૂર્વજ અજય રાજાના એકસાને સાત રાગેા શ્રી પાર્શ્વનાથના દર્શનમાત્રથી એના સ્નાત્રજળથી ભાગી નહાતા ગયા ? શ્રી કૃષ્ણના સૈન્યનીચાદવાની ઉપર પડેલી ભયંકર જરા રાક્ષસી પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com