Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 328
________________ ( ૩૧૩) સાવધાન હાત તાપણુ પ્રમાદી થઈ જાત. છતાં સમજાય છે કે હવે ભવિતવ્યતા કાંઈ જુદી જ દેખાય છે. અભયદેવ સૂરિએ જણાવ્યું. પ્રભા ? આપનુ કહેવુ ખરાખર છે. આપે જેવું નવાંગની વૃત્તિઓ રચીને એક મહાન કાર્ય કર્યું છે. તેવુ જ હજી એથીએ મહાન કાર્ય આપને હાથે થવુ' નિર્મિત છે. નાગપતિએ કહ્યુ. “ હજી મારે હાથે ખીજી મહાન કાર્ય થવાનુ છે. ! નાગરાજ મારા આ કરેલા કાર્યથી મારે માથે અપવાદ આવ્યેા છે મારે નિમિત્તે શાસન માટે યા તદ્દા ખેલવાના આજે સમય આવ્યેા છે. ” “ એ સર્વે અપવાદ આપના ઉજવળ યશ મલીન અપયશને સાફ કરતા પૃથ્વીમાં વિસ્તાર પામશે. એટલુજ નહી પણ આપના અસાધ્યમાં અસાધ્ય રોગ પણ: નાખત થશે. ” નાગરાજે ભવિષ્યનુ વસ્તુસૂચન કર્યું. ભવિષ્યમાં હજી ઘણું! કાળ આપ પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્ય જીવાને પ્રતિમેષશે. ” ઃઃ જેવું ભાવી ? ” સૂરિ મહેંદ સ્વરે ખાલ્યા. “ પ્રભા ? હવે આપ આજ્ઞા આપા ? હું... આપનું આ રક્તપીત બધુ સાક્ કરી નાખું:” નાગરાજના પ્રશ્ન સાંભળીને આચાર્યજી માન રા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358