Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
३६०
આનંદ મંદિર, પ્રભુની પ્રતિમાને વંદના કરી, તેણે ભક્તિ ઉલ્લાસ દર્શાવ્યો. પ્રતિમાના દર્શન કરતાં જ તેના શરીર પર મેદુગમ થઈ આવ્યો, અને કંઠે ગદ્ગદ્ થઈ ગયે. નયનમાંથી પ્રેમાબુને વર્ષવતો, અને હૃદયને ભક્તિરસમાં ભરપૂર કરો, શ્રીચંદ્ર નીચે પ્રમાણે જિન સ્તુતિ કરવા લાગે –
જિન સ્તુતિ.
રાગ ધન્યાશ્રી. [ સામું જુઓ સેવક કહીને બોલાવો-–એ રાહ ].
આજ માહારા સાહિબ સુનજર કરિને, સેવક સામે નિહાળે; જન્મ કૃતારથ જેની પરે થાવે, જ કલિમલ કાળારે. આજ—એ ટેક. ૧ ભવ ભવ સંચિત દુકૃત દુર્ગતિ, પાલક પંક પખાલ; જે અનાદિ અશુદ્ધ અફળતા, ગહન ગ્રંથિલતા ગાળોરે. આજ. ૨ પ્રભુ તુમ નામ ધ્યાન સ્થિરતા, ન હોવે અરતિ ઉચાલે; પર આશા પાશા વિષવેલી, સમભાવે પરજાલોરે. આજ. ૩ ભક્તવત્સલ શરણાગત પંજર, પ્રમુખ બિરૂદ સંભાળે; મૈત્રી ભાવે ત્રિભુવન રાખે, [ પણ ] સેવકને પ્રતિપાળોરે. આજ. ૪ આજ પ્રભુ દર્શનથી જાણું, દીધે દુર્ગતિ તાળો; બાહ્ય અત્યંતર દુશ્મન જો રે, જન્મ મરણ ભય ટાળોરે.
આજ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438