Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 425
________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. ૪૧૯ થયા છે. તેવા ચારિત્રધારી તપસ્વીઓના કરતાં ગૃહસ્થ શ્રાવકે ઘણે દરજજે સારા છે. જેને માટે નીચેની પ્રભુના મુખની ગાથા પ્રમાણભૂત છે. जिणदिख्खं वि गहीउं, जयणविहूणा कुणंति तिव्वतवं । जिणआण खंडगाजे, गोयम गिहिणोवि. अज्जहिया ॥ १ ॥ “હે મૈતમ ! જિનદીક્ષા લઈ જયણાવિના જે તીવ્ર તપસ્યા કરે છે, તેઓ જિન આશાને મંન કરનારા છે, તેનાથી ગૃહસ્થ શ્રાવ વધારે સારા છે. ” ચેટક રાજાને તમે આ પ્રમાણે કથા કહી, તે સાંભળી ચેટક ઘણે ખુશી થયા, તેની પવિત્ર મનવૃત્તિમાં જ્યણાને માટે બહુ માન ઉત્પન્ન થયું. સુવત્તાચાર્યું પણ રાજર્ષિ પ્રતાપસિંહને યતનાને માટે સારે બોધ આપી, તેના હૃદયને યતનામય બનાવી દીધું હતું, તેથી તેમના હૃદયમાં દિવસના ત્રણે કાળ જયણાનું જ મનન થયા કરતું હતું. જયણું જૈન મતની જયપતાકા છે, જયણા ચારિત્રને ચળકાટ છે, જયણું સંયમની શોભા છે, જયણ સ્યાદ્વાદની સીમા છે, અને જમણું શિવ સુખની જનની છે. આવાં નિશ્ચિત વચને, તે રાજર્ષિ, પ્રતાપસિંહના અને તેમના દીક્ષિત પરિવારના મુખકમળમાંથી, હમેશાં નીકળતાં હતાં. પ્રકરણ ૭૧ મું. શ્રીચંદ્રનું સંયમ રાજ્ય, SA/ કુ માર શ્રીચંદ્ર એક વખતે સભા મંડપમાં બેઠો હતો, સામત અને માંત્રિ એના પરિવારથી તે પરિવૃત્ત હતા, સમાજનો દેખાવ શાંત હતે. હમેશના રીવાજ પ્રમાણે ખાસ અધિકારીઓ પિતાનું કર્તવ્ય નિવેદન કરવાને અને રાજ્યતંત્રની આવશ્યક નવી આશાઓ મેળવવાને ત્યાં આવ્યા હતા, રાજ્યને લગતી જુદી જુદી વ્યવસ્થાને માટે વાતચીત થતી હતી, ન્યાયમૂર્તિ શ્રીચંદ્ર દીધે દ્રષ્ટિથી તે વ્યવસ્થામાં પિતાની યોગ્ય સંમતિ આપતો હતે. આ વખતે દ્વારપાળે આવી પ્રણામ કરી જણાવ્યું કે, કોઈ ગૃહસ્થ ગુરૂ આપને. મળવાને દ્વાર ઉપર ઉભા છે. કહો, શી આજ્ઞા છે ? તરતજ ચતુર મહારાજાએ તેને સત્વર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. ગૃહસ્થ ગુરૂને આવતા જોઈ, કુશસ્થળ પતિ ઉભે. થયો. નમસ્કાર કરી, તેમને પિનાની પાસે યોગ્ય આસન ઉપર બેસાર્યા. મહારાજાએ પ્રસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438