________________
શાન્નિસ્નાત્રા વિધિ
આ મંત્ર ત્રણવાર ભણી થી પુરીએ. પછી દીપ પ્રગટ કરીએ. તેનો મંત્ર :
૩% ગર્દ, પøજ્ઞાનમેદાન્યોતિ-મૈયાય દ્વાન્તયાતિને ..
द्योतनाय प्रतिमाया, दीपो भूयात् सदाऽर्हतेः ॥१॥ એ મંત્ર ત્રણ વાર બોલી દીપ પ્રગટાવીએ.
(૯) પછી તાંબાની એક માટલી ધોઈ ધૂપી તે મળે કેસર સુખડનો સાથીયો કરી તે ઉપર નીચેનો ની મંત્ર લખવોઃ
૩ શ્રી શ્રી સર્વોપદ્રવાન્નાથ નાણાય સ્વાહા ! એ મંત્ર લખી તેના કંઠે ગ્રીવાસૂત્ર, મીંઢળ, | મરડોશીંગી, સમૂલ ડાભ બાંધીએ. તેમાં સવા રૂપિયો તથા પંચરતની પોટલી મૂકીએ, તેનો મંત્ર :
૩ૐ હ્રીં શ્રીં, નાના રત્નૌરયુક્ત, સુચિ-પુષ્પાયવાસિતં નીરમ્ | શાન્તિસ્નાત્રી
पतताद्विचित्रवर्णं मन्त्राढ्यं स्थापनाबिम्बे ॥ १ ॥ स्वाहा
એ મંત્રવડે મંત્રી પંચરત મૂકીએ. પછી 3 ઢ: 8: 8: સ્વાહા ! એ મંત્રે સાત વાર મંત્રી || તે માટલી પ્રભુજીની જમણી બાજુ સ્થાપીએ. પછી વાસપુષ્પ પૂજીએ.
વિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jambay.org