________________
પીઠિકા કાચી ઈંટોની બનાવવી. સિમેન્ટ-રેતીનું પ્લાસ્ટર કરાવી સફેદાથી-ચુનાથી ધોળાવવી. વચ્ચે મે ૨૦૩ ૯" X ૯" X ૯” નો ખાડો રખાવવો. તે ખાડામાં સંપુટ-જેમાં સોપારી, ચોખા, પંચરતની પોટલી, રૂપાનાણું વિ. મૂકી તે સંપુટને- વાસક્ષેપથી.
કીડી અષ્ટોત્તર
$શત(બૃહ) “% 4 નિનyષે નિવí થાર થાર, વાદ”
ખાત્રવિધિ એ મંત્ર વડે ૨૭ કે ૧૦૮ વાર મંત્રી તે ખાડામાં પધરાવવો અને માટીથી ઉપર વ્યવસ્થિત પ્લાસ્ટર કરી લેવું. પીઠિકા ચારે બાજુ નીચે પ્રમાણે ચીતરાવવી. કળશ
(૧) પ્રભુજીની સામેની બાજુ- કળશ
(૨) પ્રભુજીની જમણી બાજુ- ટીં અષ્ટોત્તર કી
(૩) પ્રભુજીની ડાબી બાજુ- ૩% શત(બૃહદ્ગ
(૪) પ્રવેશદ્વાર સામે- લક્ષમીદેવી. સ્નાત્રવિધિ | લક્ષ્મીદેવી
કરી ૨૦૩ પીઠિકાની વચ્ચે કંકચોખાનો સાથિયો કરવો. તેના ઉપર શ્રીફળ પધરાવવું. પીઠિકાના ચારે ય ખૂણા ઉપર સુખડ-કેસર-કંકુ એ ત્રણ રેખાનું મંડળ આલેખવું. પછી...
STUS
Jain Education International
For Personal & Private Use Only
www.inneby.org