________________
क्षुद्रोपद्रवशमावणी करेमि का० अन्नत्थ० १ नव० १ लोगस्स० १ उवसग्गहरं० मे नो 16स ૨૧૮ મી કરી નમોહૃત્ સ્તુતિसवें यक्षाम्बिकाद्या ये वैयावृत्यकरा जिने । क्षुद्रोपद्रवसंघातं, ते द्रूतं द्रावयन्तु नः ॥४।।
તીર્થયાત્રા
શાન્તિકમ ઉપર એક નવકાર પૂર્ણ કહેવો.
એ પછી સ્નાત્રજલ કલશોમાં ભરી, મોટી ત્રાંબાકુંડીમાં સ્વસ્તિક કરી, વૃછાતનો અખ્ખલિત પાઠ , | બોલતાં બે કલશોવડે અખંડ ધારાથી ત્રાંબાકુંડીમાં લેવું. શાન્તિ પૂર્ણ બોલાઈ રહે ત્યાં સુધી ધારા ચાલુ જ રાખવી. શાન્તિપાઠમાં “શ્રી બ્રહ્મ નોર્થ શાનિત્તમૈવતુ' એ પછી શ્રી સંઘનાયક અમુક (સંઘપતિનું નામ હોય તે બોલવું'). ૨ નિર્મા , શ્રીલંક ગની શાન્તિર્મવતુ આટલો પાઠ વધારે બોલવો.
શાન્તિ પાઠ બોલીને કુંડીમાં લીધેલ જળ મસ્તકે લગાડવું. એ પછી ક્ષીર, કરંબો, બાટ, પંચધારી તીર્થયાત્રા છે
| લાપસી, વડા, સુંવાલી ૨૧, મગદળના લાડુ ૨૦, દહિં પાત્ર એ સર્વ એક થાલમાં મૂકી પ્રભુ આગળ શાન્તિકમ
ધરવા, પછી સંઘ મલીને સંઘવીને તિલક કરે. સંઘપતિ પણ સંઘનું સન્માન-સાધર્મિક વાત્સલ્યાદિક કરે.
શુભ લગ્નસમયમાં ચન્દ્રનાડીમાં સ્વર વહેતો હોય તે વખતે શુભ શકુને પોતાના ઘરથી પ્રયાણ મુહૂત જ કરવું. નગરની બહાર દહેરાસરાદિએ ત્યાં નિત્ય શુદ્ધ વેષ પહેરી, સાધુ અથવા શ્રાવકે બન્ને ટંક જ
--
For Personal Private Use Only
IHI www.
library.org