Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 32
________________ (૨). ઉત્તમકુળ ઉત્પન્ન થયે, સામગ્રી લહી સાર, ૫ જિન વાણું શ્રવણે સુણી, પ્રણમી તે શુભ ભાવ તિથી અશુભ કન્યા ઘણાં કાંઈક લહી પ્રસ્તાવ વિરવાં ભવ દુઃખ ભાખીયાં, સુખ તે સહ સમાધિ તેહ ઉપાધિ મિટે હુએ, વિષય કષાય અગાધ છે વિષય કષાય કન્યા થકી, હેય સમાધિ સાર તેણ કારણ વિવરી કહું, મરણસમાધિ વિચાર મરણ સમાધિ વરણવું, તે નિસુણે ભવી સાર અંત સમાધિ આદરેતસ લક્ષણ ચિત ધાર, ૯ જે પરિણામ કષાયના, તે ઉપશમ જબ થા તેહ સરૂપ સમાધિનું, એ છે પરમ ઉપાય સમ્યગદ્રષ્ટિ જીવને, તેહને સહજ સ્વભાવ ૧ શ્રવણ કરેલી જિન વાણીનું શુભ પરિણામ થવાથી. ૨ પાપ કર્મ. ૩ કટુક ૪ શાન્ત. Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116