Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 50
________________ (૨૦) એમ વિક૯૫ કરે ઘણું, મમતા અંધ અજાણ; મેં તે જિન વચને કરી, પ્રથમ થકી હુએ જાણ ૧૨ મેં શુદ્ધાતમ દ્રવ્ય હું, એ સબ પુદગલ ભાવ સડન પડન વિધ્વંસણે, ઈસકા એહ સ્વભાવ૧ર૪ પુદગલ રચના કારમી, વિણસતાં નહીંવાર; એમ જાણી મમતા તજી, સમતાણું મુજ યાર૧૫ જનની મેહ અધારકી, માયા રજની ક્રૂર, ભવ દુ:ખકી એ ખાણ હે, ઈણસું રહીએ દૂર. ૧ર૬ એમ જાણી નિજ રૂપમેં, હું સદા સુખવાસ આર સબ એ ભવજાલ હે, એણસું ભયા ઉદાસ, ૧૨૭ એણ અવસર કેઈ આયકે, મુજકું કહે વિચાર કાયામ્ તુમ કછુ નહિ, એ વાત નિરધાર. ૧૨૮ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116