Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૪૧) કાળ અહેડી જગતમેં, ભમ દિવસ ને રાત; તુમકું પણ પ્રહશે કદા, એ સાચો
અવદાત૨૫૪ એમ જાણી સંસારકી, મમતા કીજે દૂર, સમતા ભાવ અંગીકરે, જેમ લહે સુખ
ભરપૂર, ૨૫૫ ધરમ ધરમ જગ સહુ કરે, પણ તસ ન લહે મરમ; શુદ્ધ ધરમ સમજ્યા વિના,
નવિ મીટે તસ ભરમ, ૨૫૬ ફટિકમણિ નિરમલ છરો, ચેતનકે જે સ્વભાવ; ધર્મ વસ્તુગત તેહ છે,અવર સેવે પરભાવ ૨૫૭ રાગ દ્વેષની પરિણતિ, વિષય કષાય સંજોગ, મલીન ભયા કરમે કરી, જનમ મરણ
આભોગ, ૨૫૮ મોહ કરમકી ગેહલતા, મિથ્યાદ્રષ્ટિ અંધ; મમતા શું સાચે સદા, ન લહે નિજ
ગુણ સંગ ૨૫૯ ૧ મુદ્દો, ચોકસ વાત-હકીકત. Jain Education Internationārivate & Personal Use analy.jainelibrary.org
Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116