Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
(૫૯) મક્ષ લક્ષ્મી વરવા ભણી, વરતે અતિ
ઉછાંહ, ૩૬૪ એણીવિધ ભાવ વિચારતાં,કાળ પુરણ કરે સોય; આકુલતા કવિધ નહીં, નિરાકુલ શિર
હોય, ૩૬૫ પાતમ સુખ આણંદમય, શાંત સુધારસ કુંડ; તામે તે છલી રહે, આતમ વીરજ ઉદંડ, ૩૬૬ આત્મ સુખ સ્વાધીન છે, ઓર ન એહ સમાન; એમ જાણી નિજરૂપમેં, વરતે ધરી બહુ
માન, ૩૬૭ એમ આણંદમાં વરતતાં, શાંતપ્રણામ સંયુક્ત; આયુ નિજ પૂરણ કરી,મરણલહે મતિવંત૩૬૮ એહ સમાધિ પ્રભાવથી, ઇંદ્રાદિક કી રુદ્ધ ઉત્તમ પદવી તે લહે, સર્વ કારજ કે મહા વિભતી પાયકે, વિચરતા ભગવાન વળી કેવલી મુનિરાજને, વંદે સ્તવે બહુ
માન. ૭૦ ૧ શાંતસુધારસ કુંડમાં.
Jain Education Internationārivate & Personal Use aww.jainelibrary.org

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116