Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નિરધાર;
( ૬૧ ) સાદિ અનંત સ્થિતિ કરી, અવિચળ સુખ વચન અગોચર એહ છે, કવિધ લહીએ
પાર. ૩૭૭ મહિમા મરણ સમાધિને જાણે અતિ ગુણગેહ; તીણ કારણ ભવી પ્રાણીયા, ઉદ્યમ કરીએ
તેહ ૩૭૮ એણુવિધ મરણ સમાધિકે સક્ષેપે સુવિચાર; દુહા ભાસ રચના કરી, નિજ પરને
ઉપગાર. ૩૭૯ મરણસમાધિવિચારની, પ્રતિ મળી મુજ એક તિણમેં સમાધિ મરણકે, વર્ણવ કી અતિ
છેક ૩૮૦ પણ ભાષા મરૂદશકી, તિણમેં લખી તેહ તિણ કારણ સુગમ કરી, દુહા બંધ કી
એહ. ૩૮૧ અલ્પમતિ અનુસારથી, બિન ઉપગે જેહ; વિરૂદ્ધ ભાવ લખી છેકે, મિથ્યા દુષ્કૃત
-
તહ, ૩૮૨
Jain Education Internationalrivate & Personal Use Oww.jainelibrary.org
Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116