Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 87
________________ ', ', ' ' ૫૭ ) ઇત્યાદિક મહા પુરૂષકી, સાખ કરી સુવિશાલ; વેળી નિજ આતમ સાખશું, દુરિત સવે અશરાલ, ૩૫૨ મિથ્યા દુષ્કૃત ભલી પરે, દીજે ત્રિકરણ શુદ્ધ; એણીવિધ પવિત્ર થઈ પછે, કીજે નિર્મલ બુદ્ધ, ૩૫૩ અવશ્ય મરણ નિજ મન વિશે,ભાસન હુવે જામ; સર્વ પરિગ્રહ ત્યાગકે આહાર ચાર તજે તા.૩૫૪ જો કદિ નિર્ણય નવી હુવે, મરણ તેણે મન માંહી; તે મરજાદા કીજીએ, ઈતરકાલકી તાંહી.૩૫૫ સર્વ આરંભ પરિગ્રહ સહુ, તીનકેકીજે ત્યાગ; ચારે આહાર વલી પચખિએ, ઈસુવિધા કરી મહાભાગ, કપ૬ હવે તે સમતિ દ્રષ્ટિવંત, થિર કરી મન વચ કાય; ખાથી નીચે ઉતરી સાવધાન અતિચાય૩૫૭ ૧ અલ્પ–અમુક. Jain Education Internationārivate & Personal Use analy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116