Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 81
________________ ( ૧૧ ) મેં કહ્યા કરૂણ લાયકે, તેણે સાધે શિવરાજ, ૩૧૫ ફોગટ ખેદ ન કીજીએ, કર્મ બંધ બહુ થાય; જાણી એમ મમતા તજ, ધર્મ કરે સુખદાય, ૩૧૬ હવે નિજ કુટુંબ ભણું કહે, હિત શિક્ષા - સુવિચાર; મમતા મોહ છોડાવવા, એણવિધ કરે 1 ઉપગાર, ૩૧૭ સુણે કુટુંબ પરિવાર સહુ કહુ તુમ હિત લાય; આઉ થિતિ પૂરણ ભઈ, એહ શરીરકી થાય. ૩૧૮ તેણે કારણ મુજ ઉપરે, રાગ ન ધરણાં કેય; રાગ કર્યો દુ:ખ ઉપજે, ગરજ ન સરણી જય, ૩૧૯ એહ સ્થિતિ સંસારકી, પંખીકા મેલાપ; ખીણ ખીણમેં ઊડી ચલે, કહા કરણ સંતાપ, ૩૨૬. Jain Education Internationalrivate & Personal Use Oww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116