Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 62
________________ ( ૩ ) અતિ થિરતા ઉપગકી, શુદ્ધસરૂપકે માંહી; કરતાં ભવ દુઃખ સવિ ટળે, નિર્મળતા લહે તાંહી. ૨૦૧ જેમ નિર્મલ નિજ ચેતના, અમલ અખંડ અનૂપ; ગુણ અનંતને પિંડ એહ, સહજાનંદ સ્વરૂપ, ૨૦૦૨ એહ ઉપગે વરતતાં, થિરભાવે લયલીન; નિર્વિકલ્પ રસ અનુભવે, નિજ ગુણમા હેય પીન, ૨૦૩ જબ લગે શુદ્ધ સરૂપમેં, વરતે થિર ઉપયોગ, તબ લગે આતમ જ્ઞાનમાં, રમણ કરણકે 'જોગ ર૦૪ જબ નિજ જોગ ચલિત હવે, તબ કરે એહ વિચાર, એ સંસાર અનિત્ય છે, ઇણમેં નહીં કહુ સાર, ૨૫ Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116