Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
*
(૩૭) અબ એહ શરીરકા, આયુર્બલ થિતિ જેહ, પુરણ ભઈ અબ નવી રહે, કવિધ
રાખી તેહ, ર૩૧ સ્થિતિ પરમાણે તે રહે, અધિક ન રહે કેશુભાત; તે તસ મમતા છોડવી,
એ સમજણકી બાત, ર૩ર જે અબ એહ શરીરકી, મમતા કરીયે ભાય; પ્રિતિ રાખીએ તેહસું, દુ:ખદાયક
બહુ થાય, ૨૩૩ સુર અસુર કે દેહ એ, ઈંદ્રાદિક કે જેહ, સબહી વિનાશિક એહ છે, તે કયું કરે
નેહ, ૨૩૪ ઇદ્રાદિક સુર મહાબળી, અતિશય શક્તિ ધરંત; થિતિ પુરણ થયે તેહ પણ, ખીણ એક કેઉ
ન રહેત. ૨૩૫ દ્વાદિક સુર જેહ છે, તિણુકી દ્ધિ અપાર; બત્રીસ લાખ વિમાનકે, સવી સુર
આણાકાર, ૨૩૬
*
--
---
Jain Education Internationārivate & Personal Use Ovaly.jainelibrary.org
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116