Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
કે
'
( ૭ ) પણ ભંભા શ્રવણે સુણી, સુભટવીર જે હોય; કે તતખણ રણમે ચડે, શત્રુ તે સેય. ૩૮ એમ વિચાર હઈડ ધરી, મૂકી સબ જંજાળ; ૧થમ કુટુંબ પરિવાર, સમજાવે સુરસાલ ૯ સુણે કુટુંબ પરિવાર સહ, તુમકુ કહુ વિચિત્ર એહ શરીર પુગલ તણે, કેસે ભયો
ચરિત્ર, ૪૦ ખતથી ઉત્પન્ન ભયા, દેખત વિલય તે હોય; તિર્ણ કારણ એ શરીરકા, મમત ન કરણ
કેય, ૪૧ એહ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત; નવ નવ ભવ ધારણ કર્ય, શરીર અનંતાનંત, જન્મ મરણ દાય સાથ છે, છિણ છિણ
મરણ તે હોય; મોહ વિકળ એ જીવને, માલમ ના પડે
કાય, ૪૩
- ૧ તેજ શત્રુ કર્મ કટકને જીતી લે ૨ ક્ષણે ક્ષણે
આયુષ્ય ઘટે છે તે. Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116