________________
सुवाधिनी टाका सू १२३ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशोराजवर्णनम् १४१ नमस्यति, नो सत्कारयति, नो स मानयति, नो कल्याण मङ्गलदैरत चैन्यम्, इति संग्रायम्, पर्युपास्ते, तथा-विपुलेन-प्रचुरेग अशनपानखाद्यस्वाधेन अशनादिना चतुर्विधेनाहारेण नो प्रतिलम्भयनि-अशनादिक श्रमणाय माहनाय वा नो ददाति, अर्थान यात्-‘यावत्पदेन-हेतून् प्रश्नान् कारणानि व्याकरणानि' इति संग्राह्यम् नो पृच्छति। एतेन-उपयुक्तन कारणेन हे चित्र ! जीवः केवलि प्रज्ञान धर्म श्रवणतायै श्रोतु नो लमते-इति तृतीयं स्थानम् ३॥ चतुर्थस्थानमाह-यत्रापि='स्मिन् कम्मिश्चदपि स्थाने खलु श्रम णेन-साधुना वा महानेन-द्वादशत्रधारिणा वा म ई-सह अभिसमागच्छति संगतो भवति, तत्रापि स्वलु 'अयं श्रमगोवा-माहनो वा मां न परिचिनुयात्' इति हेत: आत्मान स्वहस्तेन वा वस्त्र वा छत्रण वा आकृत्य-आच्छाद्य तिष्ठति नो अनि यावत् पृच्छति । एतेनापि स्थाने न कारणेन चित्र ! जीवः सत्कार और सन्मान नहीं करता है, तथा कल्याणरूप, मंगलरूप, धर्मदेवरूप मानकर तथा विशिष्टज्ञानयुक्त मानकर उनको सेवा नहीं करता है, तथा विपुल-प्रचुर-अशन, पान खाद्य, स्वाधरूप चतुर्विध आहार से उन्हे प्रतिलाभित नहीं करता है, अर्थात् श्रमण के लिये माहन के लिये जो चतुर्विध आहार नहीं देता है, एवं अर्थो को, हेतु को, पनों को, कारणों को तथा व्याकरोणों को उनसे नहीं पूछता है इम उपर्युक्त कारण से हे चित्र ! जीव केवलिपज्ञप्त धर्म को नहीं सुन सकता है। चतुर्थस्थान इस प्रकार से है-चाहे जिस किसी भी स्थान में साधु या माहन-१२ व्रतधारी श्रावक के साथ संगत हो जावे-परन्तु वहाँ पर भी वह जीव अपने आपको हाथ से, या वस्त्र से, या छत्र से. ढक लेता है इस ख्याल से कि महाराज मुझे पहिचान न ले और न उनसे अर्थादिकों
કરતો નથી, તેમનું સન્માન અને સત્કાર કરતા નથી તેમજ તેમનું કલ્યાણરૂપ મંગળરૂપ, ધર્મદેવ સ્વરૂપ માનીને તથા વિશિષ્ટ જ્ઞાનયુકત માનીને તેમની સેવા કરતા નથી તેમજ વિપુલ પ્રચુર અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહાર વડે તેમને પ્રતિલાભિત કરતું નથી. એટલે કે શ્રમણને કે માહણને જે ચતુર્વિધ આહાર આપતા નથી ‘તથા અર્થોને, હેતુઓને પ્રશ્નોને કારણોને તથા . વ્યાકરણાને તેમને પૂછતો નથી આ ઉકત કારણથી હું ચિત્ર !. જીવ - કેલિપ્રત ધર્મનું શ્રવણ કરી શકતા નથી. ચતુર્થ સ્થાન આ પ્રમાણે છે-ગમે તે સ્થાને સાધુ કે મહિન–૧૨ વ્રતધારી શ્રાવક મળે ત્યારે જે જીવ પિતાની જાતને મહારાજ અમને ઓળખી લે નહિ તેવા વિચારથી હાથવડે, કે વસ્ત્રવડે, કે છત્રવડે સંતાડી દે છે અને તેમને અર્થકો વિષે પણ પૂછતો નથી