________________
सुबोधिनी टीका सू. १३३ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशीराजवर्णनम् . २०९ एवमेव अहमिव सुबहु प्रचुरतर पुण्योपचयं समज्यं यावत्-यावत्पदेन कालमासे काल कृत्वाऽन्यतरेषु अनेकविधेषु देवलोकेषु कस्मिंश्चिदेवलोके उपपरस्ट से-उत्पन्नो भविष्यास, तत्-त माद् हेतोः यदि खलु आर्यिका मम आगत्य एवं वदेत् तदा खलु अहं श्रध्यां-तद्वचने विश्वस्याम्, प्रतीयांविशेषतो. विश्वासं कुर्याम्, गेचये-रुचिविपयं कुर्याम् थथा-अन्यो जीवः त्यत् शरीरम, ना तज वास्सशरीरम्, इति । यस्मात्-कारणान सा-पूर्वोक्ता आर्यिका मम आगत्य एवम् अनन्तरोक्तप्रकारम् वचनं नो-न अवादीत-नाकथयत् तस्मात-कारणात् मे-मम प्रतिज्ञा-स्वीकारः सुप्रतिष्ठिता-सत्याऽस्ति, प्रतिज्ञाविषयमाह यथेत्यादि-यथा तथाहि-तज्जीवःस्सशरीरम्, नो अन्यो जीवः, अन्यच्छरीरम्, इति ॥मू० १३३।।
कर अपने जीवन को सफल करो, यदि तुम इस प्रकार के धार्मिक आचरण से वासितान्तःकरणवाले हो जाते तो तुम मेरे जैसे ही प्रचुरतर पुण्य का उपार्जन करके यावत्-कालमास में कालकर अनेकविध देवलोकों में से किसी एक देवलोक में देवकी पर्याय से उत्पन्न हो जाओगे. इस प्रकार से मेरी आर्यिका-दादी मेरे पास आकर ऐसा कहे तो मैं आपके इस वचन पर विश्वास करूं, प्रतीति-विशेषरूप से विश्वास करूं, उस पर रुचि करूं, कि जीव भिन्न है, शरीर भिन्न है, वह शरीर जीवरूप नहीं है,
और जीव शरीररूप नहीं है-परन्त जिस कारण से वह अभीतक मुझ से आफर के ऐसा नहीं कहती है. इसी कारण से हे भदन्त ! मैं अपनी इस मन्तव्य पर कि 'जीव और शारीर एक हैं जीव भिन्न नहीं है और शरीर भिन्न नहीं है अटल है, उसे सत्य मान रहा ह ॥ मू० १३३॥
પણ મારી જેમ જ પ્રચુરતા પુણ્યનું ઉપાર્જન કરીને યાવતું કાલમાસમાં કોલ કરીને અનેકવિધ દેવલેકેમાંથી કઈ પણ એક દેવલોકમાં દેવના પર્યાયથી જન્મ પામશે, આ પ્રમાણે જે મારા આર્થિકા-દાદી મારી પાસે આવીને આમ કહે તે હું તમારી પર વિશ્વાસ કરું, પ્રતીતિ–વિશેષરૂપથી વિશ્વાસ કરું, તેમાં રુચિ ઉત્પન્ન કરું કે જીવ ભિન્ન છે, શરીર ભિન્ન છે, અને શરીર જવરૂપ નથી અને જીવ શર રરૂપ નથી, પરંતુ જે કારણને લીધે હજી સુધી તેઓ મારી પાસે આવીને મને કહેતા નથી તે કારણને લીધે હે ભદંત! મારા આ વિચાર પર કે જીવ અને શરીર એકજ છે જવ ભિન્ન નથી, અને શરીર ભિને નથી. દઢ છું, તેને જ સત્ય માનીને વળગી રહું छु ।स. १३३॥