Book Title: Rajprashniya Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 489
________________ सुवोधिनी टीका १७४ मूर्याभदेवस्य आगामिभववर्णनम् ४३९ अप्रमत्तः-तपासंयमादिधर्मरक्षणे प्रमादरहितः । कुञ्जर इव शौण्डीरः-हस्तीव शूरः-व.पाशदिरिपुभञ्जनशीलः । वृपस इव जातस्थामा-पभवत् संजानपराक्रमः। सिंह इव दुर्घर्ष:-सिंहवत् परीपहादि मृगै?रतिक्रमः । वसुन्धरेच सर्वस्पर्शविषहःवसुन्धरा-पृथ्वी यथा सर्व सामसह्य वा स्पर्श सहते तथैवाथम् अनुकूलप्रतिकूलपरीपहोपसर्ग सहनशीलः। तथा-सुहुतहुताशन इव तेजसा ज्वलल्-यथा घृतायाहुतिभिरग्निः प्रदीप्तो भवति तथेवायमपि तपःसंयमतेजसा ज्वलन्-दीप्यमानोऽनगारो भविष्यतीति पूर्वेण सम्बन्धः, तस्य-पूर्वोक्तविशेषणविशिष्टस्य खलु भगवतोऽनगारस्य अनुत्तरेण-सर्वोत्कृष्टेन ज्ञानेन, एवम्-अनेन प्रकारेण-अनुत्तरत्वविशिष्टेन दर्शनेन 'अनुनर' शब्दस्य चारित्रादौ प्रत्येकत्र सम्बन्धः, ततश्च अनुप्रकार ये भी पसंयम आदिके संरक्षण में प्रसाद रहित होंगे। कृअर-हाथी के समान ये शूर होंगे, अर्थात्-ईप आदि रिपुपुजों का भजन शील होगे। पभ की तरह ये जान स्थामा होंगे-उत्पन्न पराक्रमवाले होंगे, सिह की तरह दुर्घ परीपहादिमृगों द्वारा दुर्थप हेगे, पृथवि की तरह सर्व स्पर्श सह होंगे-पृथ्वी जिस प्रकार सर्वसहा एवं-असह्य पर्श का भी सहन करती है-उसी प्रकार से अनुकूल-प्रतिकूल परीपह एवं-उपसर्ग का ये सहन कर्ता होंगे । सुहुन हुताशन की तरह ये तेज से सदा जाज्वल्यमान रहेंगे। जिस प्रकार घृतादिक आहुति से अग्नि अधिकाधिक प्रज्वलित हो जाती है. उसी प्रकार ये भी दप-संयम के तेज से देदीप्यमान अनगार होंगे, इस प्रकार से इन पूर्वोक्त विशेषणों से विशिष्ट हुवे उन अनगार भगवान् दृढप्रतिज्ञ के सर्वोत्कृष्ट ज्ञानस-सर्वोत्कृष्ट दर्शन से सर्वोत्कृष्ट चारित्र से-सर्वोत्कृष्ट આ અપ્રમત્ત થઈને વિયરણશીલ હોય છે. તેમ તેઓ પણ તપ સંયમ વગેરેનું રક્ષણ કરવામાં પ્રમાદ રહિત થશે, કુંજર-હાથી ની જેમ તેઓ શૂર હશે. એટલે કે કષાય વગેરે રિપુઓને નષ્ટ કરવામાં સમર્થ થશે. વૃષભની જેમ તેઓ જાતસ્થામાં થશે. ઉત્પન પરાક્રમવાળા થશે. સિંહની જેમ દુર્ઘ–પરીષહારિરૂપ મૃગ વડે દુર્ઘર્ષ હશે. વસુંધરાની જેમ સર્વસ્પર્શ સહ થશે, પૃથ્વી જેમ સર્વે સહ-અસહ્ય સ્પર્શને પણ સહન કરે છે તેમ અનુકલપ્રતિકૂલ પરીષહ અને ઉપસર્ગને તેઓ સહન કરતા થશે. સુત હુતાશનની જેમ તેઓ તેથી સદા જાજવલ્યમાન રહેશે. જેમ ધૃત વગેરેની આહુતિથી અગ્નિ વધારે અને વધારે પ્રજવલિત થઈ જાય છે તેમ તેઓ પણ તપ સંયમના તેજથી દૈદીપ્યમાન અનગાર થશે. આ પ્રમાણે આ પૂર્વોકત વિશેષણોથી વિશિષ્ટ થયેલા તે ભગવાન અન. ગાર દૃઢપ્રતિ સર્વોત્કૃષ્ટ જ્ઞાનથી, સર્વોત્કૃષ્ટ દર્શનથી, સર્વોત્કૃષ્ટ ચારિત્રથી સર્વોત્કૃષ્ટ

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499