________________
૨૮
राजप्रश्नीय
खलु सोऽर्थो न समर्थः ? प्रदेशो माह-भदन्त ! तस्य-पूर्वोक्तपुरुषस्य उप करणानि-धनुरादि साधनानि अपर्याप्तानि जीर्णत्वादसमर्थानि भवन्ति, एवमेव-उक्तप्रकारेणैव हे प्रदेशिन् ! स एव पुरुपः वाल यावत-याव त्पदेन अयुगवानित्यादीमामनन्तरसूत्रे संगृहीतानां पदानां सङ्ग्रहो बोध्यः, तदर्थस्तु वैपरीत्येन सप्तमसूत्रे प्रतिपादित स्ततोऽधसेयः। मन्दविज्ञान:अल्पविज्ञानयुक्तः अत एव अपर्याप्तो करण:-अपर्याप्तम्-असमर्थम्-उपकरणम् शरीरेन्द्रियबलबुद्धयादिरूप साधनं यस्य स तथा, एतादृशःपुरुपः पञ्चकाण्डक निस्रष्टु-प्रक्षेप्तु नो प्रमुः-समर्थो न भवति, तत्-तस्मात् कारणात हे प्रदेशिन् । त्वं श्रद्धेहि यथा अन्यो जोवः तदेव-पूर्वोक्तमेव अन्यत् शरीरम् नों तज्जीवः स शरीरम् ।। सू० १४०॥
मूलम्-तएणं पएसी रायो केसिकुमारसमणं एवं वयासीअस्थि णं भंते ! एसा पण्णाओ उवमा इमेण पुण कारणेणं नो प्रकार की उनकी असमर्थता का क्या कारण है। तव प्रदेशीने उत्तर दिया भदन्त ! उस पृवोंक्त विशेषण सम्पन्न पुरुषके उपकरण-धनुरादिसाधन जीर्ण होने के कारण अपर्याप्त-असमर्थ हैं। अब पुनः केशीश्रमण उससे पूछते हैं-हे प्रदेशिन् ! यदि तरुण पुरुष युगवान आदि विझेषणों से रहित है अर्थात् बाल अयुगवान् आदि विशेषणों से विशिष्ट है और शरीर, इन्द्रिय, बल, बुद्धि आदि रूप साधन उसके अपर्यात् हैं, तो क्या वह याणपंचक को छोड़ने के लिये समर्थ हो सकता है? तब प्रदेशीने कहानहीं हो सकता है । तो हे प्रदेशिन् । इससे तुम्हें यही मानना चाहिये शरीर भिन्न है और जीव भिन्न है. शरीर जीवरूप नहीं है और जीव शरीररूप नहीं है ॥ सू० १४०॥ ત્યારે પ્રદેશીએ જવાબ આપતાં કહ્યું–હે ભદત ! તે પૂર્વોક્ત વિશેષણ યુકત પુરૂષના ઉપકરણે-ધનુષ વગેરે સાધનેજીર્ણ હોવાથી લક્ષ્યવેધનમાં અસમર્થ છે. હવે ફરી કેશીશમણું તેને પ્રશ્ન કરે છે કે હે પ્રદેશિન! જે તે તરણ પુરૂષ યુગવાન વગેરે વિશેષણથી રહિત એટલે કે બાળ, અયુગવાન વગેરે વિશેષણથી યુકત હોય અને શરીર, ઈન્દ્રિય, બળ, બુદ્ધિ વગેરે રૂપ સાધને તેની પાસે અપર્યાપ્ત હેાય તે શું તે પાંચ બાણ છેડીને લક્ષ્યવેધન કરી શકશે? ત્યારે પ્રદેશીએ કહ્યું-કે નહિ, તે હે પ્રદેશિન્ ! એથી તમારે આ વાત માની લેવી જોઈએ કે શરીર ભિન્ન છે અને જીવ ભિન્ન છે. શરીર જીવરૂપ નથી અને જીવ શરીરરૂપ નથી. એ સૂત્ર ૧૪૦