________________
ભત્ત યજ્ઞો
૧૯
અર્થ :- જેવા તું પદાના ઉપર અનુરાગ કરે છે, પ્રેમના અનુરાગ કરે છે અને સદગુણના અનુરાગને વિષે રક્ત થાય છે તેવાજ જિન શાસનને વિષે હંમેશાં ધમના અનુરાગ વડે રક્ત થા. ૬૪
दंसणभट्ठो भट्ठो, न हु भट्ठो होइ चरणपब्भट्ठो । दंसणमणुपत्तस्स उ, परियडणं नत्थि संसारे ॥ ६५ ॥
અર્થ :- સમ્યક્ત્વથી ભ્રષ્ટ તે સર્વાથી ભ્રષ્ટ જાણવા, પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલે। બધાથી ભ્રષ્ટ થતા નથી, કેમકે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. ૬૫
दंसणभट्ठो, दंसण भट्टस्स नत्थि निब्बाणं ।
ટૂંપળમદો,
सिज्झति चरणरहिया,
दंसणरहिया न सिज्झति ॥ ६६ ॥
અર્થ :-દન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણવા, કારણ કે સમ્યકત્વથી પડેલાને મેાક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સક્તિથી રહિત જીવ મેાક્ષ પામતા નથી. ૬૬ सुद्धे सम्म अविरओ वि, अज्जेइ तित्थयरनामं । जह आगमेसिभद्दा,
હરિજીજી—પટ્ટુ—મેળિયાર્રયા ।।દ્દા
અથ ઃ- શુદ્ધ સમકિત તે અવિરતિ જીવ પણ તી કર નામ કમ ઉપાર્જન કરે છે, જેમ આગામી કાલમાં કલ્યાણુ