________________
પન્ના સંગ્રહ
૧૯
आलाइय निस्सल्लो, सघरे चेवारहित्तु संथारं । जइ मरइ देसविरओ, तं वुत्तं बालपंडिअयं ॥७॥
અર્થ :- શલ્ય રહિત થઈ પાપ આલેવીને અને પિતાના ઘરને વિષે નિશ્ચ સંથારા ઉપર ચઢીને જે દેશવિરતિ છતે મરે તે તે બાલપંડિત મરણ કહેવાય. ૭ जो भत्तपरित्राए, उवक्कमा वित्थरेण निद्दिठा। सो चेव बालपंडिय,-मरणे नेओ जहाजुग्गं ॥८॥
અર્થ :- જે વિધિ ભક્તપરિજ્ઞાને વિષે વિસ્તારથી બતાવેલે છે તે નક્કી બાલપંડિત મરણને વિષે યથાયોગ્ય જાણ. वेमाणिएसु कप्पा, वगेसु निअमेण तस्स उववाओ। नियमा सिज्झइ उक्को,-सएण सो सत्तमंमि भवे ॥९॥
અર્થ :- કપિપપન્ન વૈમાનિક (બાર) દેવલેકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પતિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચય કરી
સાતમાં ભવને વિષે સિદ્ધ થાય છે. ૯ इय बालपंडियं हाइ, मरणमरिहंतसासणे दिटुं। इत्तो पंडियपंडिय, मरणं वुच्छं समासेणं ॥१०॥
અર્થ જિનશાસનને વિષે આ બાલપંડિત મરણ કહેલું કે છે. હવે પંડિત પંડિત મરણ સંક્ષેપમાં કહું છું. ૧૦