Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 127
________________ ૧૨૦ આઉર પચ્ચકખાણ પયગ્નો रागेण व दोसण व, जं मे अकयन्नुआ पमाएणं । जो म किंचिवि भणिओ,तमहं तिविहेण खामेमि॥३४॥ અર્થ - હે ભગવન્! રાગે કરી, દ્ધ કરી, અકૃતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મેં જે કંઈ અહિત કહ્યું હેય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. ૩૪ तिविहं भणंति मरणं, बालाणं बालपंडियाणं च । तइयं पंडियमरणं, जं केवलिणा अणुमरंति ॥३५॥ અર્થ :- મરણ ત્રણ પ્રકારનું કહે છે–૧ બાળકનું (બાલ મરણ) ૨ બાળ પંડિતનું (બાલ પંડિત મરણ) ૩ પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. ૩૫ जे पुण अट्ठ-मईया, पयलियसन्ना य वकभावा य । असमाहिणा मरंति, न हु ते आराहगा भणिआ॥३६॥ અર્થ :- વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળા અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિચે આરાધક કહેતા નથી. ૩૬ मरणे विराहिए, देवदुग्गई दुलहा य किर बाह्म । संसारा य अणतो, हवइ पुणो आगमिस्साणं ॥३७॥ અર્થ - મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે, સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. ૩૭

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166