Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
પયગ્રા સંગ્રહ
૧૨૧
का देवदुग्गई का, अबाहि केणेव बुज्झई मरणं । જે ગwતમાં, સંસાર હિંદ ની રૂવા
અર્થ - દેવની દુર્ગતિ કરી ? અધિ શું ? શા હેતુ (વારંવાર) મરણ થાય ? ક્યા કારણે સંસારમાં જીવ અનંતકાળ
સુધી ભમે ? ૩૮ कंदप्प-देव-किब्बिर, अभिओगा आसुरी असंमोहा। ता देवदुग्गईओ. मरणंमि विराहिए हुंति ॥३९॥
અર્થ - મરણ વિધે છતે કંદર્પ (મા) દેવ, કિબિષિક દેવ, (ઢ દેવ) ચાકર દેવ, અસુર દેવ અને સંહા (સ્થાન ભ્રષ્ટ રખડુ દેવ) દેવ એ પાંચ દુર્ગતિઓ થાય છે. ૩૯ मिच्छादसणरत्ता, सनियाणा किन्हलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसिं दुल्लहा भवे बोही ॥४०॥
અર્થ - આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લેશ્યાવાળા જે છ મરણ પામે તેઓને બેધિ બીજ દુર્લભ થાય છે. ૪૦ सम्मदंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसि सुलहा भवे बाही ॥४१॥
અર્થ - આ સંસારમાં સમ્યક્ દર્શનમાં રક્ત, નિયાણ

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166