Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૦ તારાયના અર્થ :- તપ રૂપી મેગર વડે નિખિડ (મજબુત) ક રૂપ એડીને ભાગીને માક્ષ સુખને પામ્યા તે સિદ્ધો મારે શરણુ હૈ।. ૩૬ झाणानल- जोगेणं, जाण निद्दढ सयल - कम्म मला | कणगं व जाण अप्पा, ते सिद्धा हुतु मे सरणं ॥३७॥ અર્થ :- ધ્યાન રૂપી અગ્નિના યાગથી જેમના સકલ ક રૂપ મેલ ખલી ગયા છે અને સેાનાની પેઠે જેમના આત્મા નિર્મળ થયા છે તે સિદ્ધો મારે શરણ હૈ।. ૩૭ जाणन जम्मा न जरा, न वाहिणो न मरणं न वा बाहा । ન ય છે(હાફ-સાયા, તે શિદ્ધા હું તુ મે સરળ ચા અર્થ :- જેમને જન્મ, જરા (ઘડપણુ), રાગ, મરણ, બાધા (પીડા) અને ક્રાધાક્રિક ખાય નથી તે સિદ્ધો મારે શરણુ હા. ૩૮ काउं महुअरवित्ति, जे बायालीस - दास-परिसुद्धं । भुंजंति भत्तपाणं, ते मुणिणा हुतु मे सरणं ॥ ३९ ॥ અર્થ :- મધુકરી (ભમરા ફૂલમાંથી થોડો રસ લે તેની પેઠે) વૃત્તિ કરીને જે બેતાલીશ દાષે કરીને શુદ્ધ એવુ' ભેાજન અને પાણી જમે છે તે મુનિ મારે શરણુ હા. ૩૯ ચિત્યિ-મળ-પરા, નિષ્ક્રિય-૫-૫-સરવસરા । धारंति बंभचेरं, ते मुणीणा हुंतु मे सरणं ॥ ४० ॥

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166