Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 154
________________ પયા સગ્રહ ૧૪૭ અર્થ :- જે આહારનો ત્યાગ કર્યો તે ને હથેલીમાં ઇંદ્રપણું આવે છે અને સિદ્ધિનું સુખ પણ નક્કી સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે. દર नाणाबिह-पाव-परायणावि, जं पाविऊण अवसाणे । जीवो लहइ सुरतं, तं सरसु मणे नमुक्कारं ॥६३॥ અર્થ - નાના પ્રકારના પાપમાં તત્પર થએલે એ પણ જીવસંતના વખતે જે નવકાર પામીને દેવતાપણું પામે છે તે નવકારને મનને વિષે સ્મરણ કરે. ૬૩ सुलहाओ रमणीओ, सुलहं रज्जं सुरत्तणं सुलहं । इकुचिय जो दुल्लहो, तं सरसु मणे नमुकारं ॥६४॥ અર્થ :- સ્ત્રીઓ સુલભ છે, રાજ્ય અને દેવપણું એ પણ સુલભ છે, પણ એક નવકાર જે દુર્લભ છે તેનું મનને વિષે કરે. ૬૪ जेण सहारण गयाण, परभवे संभवंति भवियाणं । मणवंछियसुक्खाई, तं सरसु मणे नमुक्कारं ॥६५॥ અર્થ - જેની સહાય પામેલા ભવ્ય જીવોને પરભવને : વિષે મનવાંછિત સુઓ મલે છે તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કર. સ્મરણ ક. ૬૫ : ' ૪૧. '

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166