Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 133
________________ આઉરપચ્ચક્રૃખાણુ પયશો અર્થ :- આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મેક્ષ માના પાર પાડનાર, જિનેશ્વરે બતાવેલે સવ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહું છું. ૫૭ ૧૨૬ નહિ(g)đમિ તેમબજે, તો વારમવા મુઞયબંધા सो अणुचिते धणियंपि समत्थचित्ते ॥५८॥ અર્થ :- તે (મરણના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ ખાર અંગરૂપ સર્વ શ્રુત સ્ક ંધનુ` ચિંતવન કરવાનું શકય નથી. ૫૮ एगंमिवि जंमि पए, संवेगं वी अराय - मग्गंमि । Øક નોા બમિયનું, તે મળે તે(ન) અન્વકશા અર્થ :- (આથી) વીતરાગના માર્ગીમાં જે એક પણ પદથી મનુષ્ય વાર’વાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિંતવન) સહિત મરણ તારે મારવા ચેાગ્ય છે. ૫૯ ता एपि सिलोगं, जो पुरिसा मरण देस- कालंमि । आराहणे वउत्तो, चिर्तते। आराहगो होइ ñદ્દા અર્થ :- તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપચેગવાળા જે પુરૂષ એક પણ બ્લેક ચિંતવત રહે તે આરાધક થાય છે. ૬૦

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166