________________
આઉરપચ્ચક્રૃખાણુ પયશો
અર્થ :- આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મેક્ષ માના પાર પાડનાર, જિનેશ્વરે બતાવેલે સવ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહું છું. ૫૭
૧૨૬
નહિ(g)đમિ તેમબજે, તો વારમવા મુઞયબંધા सो अणुचिते धणियंपि समत्थचित्ते
॥५८॥
અર્થ :- તે (મરણના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ ખાર અંગરૂપ સર્વ શ્રુત સ્ક ંધનુ` ચિંતવન કરવાનું શકય નથી. ૫૮
एगंमिवि जंमि पए, संवेगं वी अराय - मग्गंमि । Øક નોા બમિયનું, તે મળે તે(ન) અન્વકશા
અર્થ :- (આથી) વીતરાગના માર્ગીમાં જે એક પણ પદથી મનુષ્ય વાર’વાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિંતવન) સહિત મરણ તારે મારવા ચેાગ્ય છે. ૫૯
ता एपि सिलोगं, जो पुरिसा मरण देस- कालंमि । आराहणे वउत्तो, चिर्तते। आराहगो होइ
ñદ્દા
અર્થ :- તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપચેગવાળા જે પુરૂષ એક પણ બ્લેક ચિંતવત રહે તે આરાધક થાય છે. ૬૦