________________
. ૬૮
પન્ના સંગ્રહ
सुहपरिणामा निच्चं, चउसरणगमाइ आयरं जीवा । कुसलपयडीउ बंधइ, बद्धाउ सुहाणुबंधाउ ॥५९॥
અર્થ - નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ વગેરેને આચરતે પુન્ય પ્રકૃતિએને બાંધે છે. અને (અશુભ)
બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. પ૯ मंदणुभावा बद्धा, तिवाणुभावा उ कुणइ ता चेव । असुहाउ निरणुबंधाउ, कुणइ तिवाउ मंदाउ ॥६०॥
અર્થ :- વળી તે શુભ પરિણામવાળે જીવ જે શુભ : પ્રકૃતિએ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિને અનુબંધ રહિત કરે છે,
અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. ૬૦ ता एवं कायव्वं, बुहेहि निच्चंपि संकिलेसम्मि । होइ तिकालं सम्मं, असंकिलेसंमि सुक फलं ॥६१॥
: + અર્થ તે માટે પંડિતએ હમેશાં લેશમાં (રાગાદિ કારણમાં) એ કરવું, અસંલેશપણામાં ત્રણ કાળ સારી રીતે કરેલું તે સુકૃત ફલ (પુન્યાનુબંધિ પુન્ય) વાળું થાય છે. ૬૧ चउरंगो जिणधम्मो, न कओ चउरंगसरणमविन कयं । चउरंगभवुच्छेओ, न कओ हारिओ जम्मा ॥२॥