________________
ચઉસરણ પત્રો
અથ – જેણે (દાન, શિયાળ, તપ, અને ભાવ૫) ચાર અંગવાળે જિનધર્મ ન કર્યો, જેણે (અરિહંતાદિ ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારને છેદ ન
કર્યો, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ગયે. ૬૨ इअ जीव पमायमहारि, वीरभदंतमेयमजायणं । झाएसु तिसंझमवंझ, कारणं निव्वुइसुहागं ॥३॥
અર્થ :- હે જીવ! આ રીતે પ્રમાણ પેટા શત્રુને જીતનાર, કલ્યાણપ અને મોક્ષના સુખના અવય કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. ૨૩
॥ इति श्रीवीरभद्राचार्यकृतचतुःशरण-प्रकीर्णकं समासं ॥२॥