________________
અગત્ય
અંગારપર્ણ અગસ્તિના વંશજ કરંભ, કૌશલ્ય, કરઠ, સુમેધસ; અગત્ય (૩) પુલસ્યને પુત્ર, એક ઋષિ/ભાગ-૧ બીજો મભુવ, ગાંધારાયણ, પૌલત્ય, પૌલહ, અગત્ય (૪) અપ્સરા ઉર્વશીને જોઈને સુભિત અને ક્રતુ ઋષિના વંશજ ઇત્યાદિ બધા અગત્ય થયેલા મિત્રાવરુણનું વીર્ય ઘડામાં પડયું. તેમાંથી મહેંદ્ર અને માભવ એ ત્રણ પ્રવરવાળા હતા. જન્મેલ મિત્રાવરુણને પુત્ર.ભાગ૬-૧૮; મસ્ય૦ બીજ પૂર્ણમાસના વંશજો આગટ્ય, પૌમાસ, ૬૧–૨૦૧; પદ્મ ૫૨૨; / ભાર૦ સ. ૧૧-૧૨, અને પારણ એ ત્રણ પ્રવરવાળા હતા. એ જ પ્રમાણે શાં૦ ૨૦૭–૩૧ બાકી રહેલાઓના વંશજ ક્રમે કરીને આગર. અગત્ય (૫) પર્વત. કાલિંજર પર્વતને ઉપપર્વત. દાઢર્યચુત, સાંભવાહ; આગટ્ય, દાઢચુત, સોમ- ભાર ૦ ૦ ૮૫–૨૧ વાહ; આગત્ય, દાઢર્યચુત, યવાહ: આગ, અગત્યતીથ નારી તીર્થમાંનું એક તીર્થયાત્રામાં દાઢર્યચુત, દર્ભવાહ; આગટ્ય, દાઢચુત, સાર. અર્જુન અહીં ગયા હતા/ભાર૦ ૦ ૨૩-૩ વાહ; આગ, હૈમવર્સિ, હૈદક; આગત્ય, અગત્યતાથ (૨) દક્ષિણ સમુદ્ર પરનું એક
નાયક, પાણિક; અને આગટ્ય, દાઢર્યચુત, પ્રસિદ્ધ તીર્થ. ઈદમવાહ એવા ત્રણ ત્રણ પ્રવરવાળા હતા. કવચિત અગત્યવટ હિમાલય ઉપરનું એક પવિત્ર સ્થળ. ઈમવાહ વંશજો આગ એવા એક પ્રવરવાળા અગત્યાશ્રમ પંચવટીની પાસે આવેલું પુણ્યક્ષેત્ર પણ હતા.
વિશેષ. લેમશ ઋષિની સાથે યુધિષ્ઠિર ત્યાં ગયા ઉપર અગસ્તિ કુળના ઋષિ વર્ણવતાં પૌલય, હતા. નાસિકથી આગ્નેય દિશામાં આવેલી પુરી જે પૌલહ અને ક્રતુ ઋષિના વંશજોને આગત્ય ગોત્રી હાલ અગસ્તિપુરી કહેવાય છે તે ભાર૦ વ૦ ૯૪–૧ કહ્યા, પણ તેઓ આગાય ગોત્રના સમજવા નહિ. અંગાર માધાતાની સાથે યુદ્ધ કરનાર એક રાજા / તેઓમાંને કgઋષિ અનપત્ય હતા અને પુલહની ભાર૦ શાન્તિઃ અ ૨૮. સંતતિ દુષ્ટ હતી, તેથી તેણે તેમનો ત્યાગ કરીને અંગારક મંગળ નામના ગ્રહનું બીજું નામ. મંગળ અગત્સ્યના પુત્ર દઢસ્યને પુત્ર તરીકે માન્યો હતો. પૂર્વે શિવને પાર્ષદ વીરભદ્ર રૂપે હતે | મસ્ય તેથી તે પિતાને અગમ્ય ગેત્રના કહેતાં.
અ૦ ૭૧ વિધ્યાચળ પર્વત ઘણો જ ઊંચે વધ્યો હતો અંગારક (૨) સૌવીર દેશને એક સામાન્ય રાજપુત્ર. તેથી લેકેને અંધકાર વ્યાપી ઘણી હેરાનગતિ થતી (જુઓ ૩ જ્યદ્રથ). હતી. અગસ્થ ત્યાં ગયા. પર્વતે એમને સાષ્ટાંગ અંગારકા એ નામની એક રાક્ષસી હતી. દંડવત પ્રણામ કર્યા. જેવો એ આડો પડે કે અંગારપણુ એ નામનો એક ગાંધર્વ. એ એક ઋષિએ કહ્યું કે હું પાછો આવું ત્યાં સુધી આ દિવસ રાત્રે પોતાની સ્ત્રીઓ સહિત પોતાના ક્રીડાસ્થિતિમાં જ રહેજે; પછી ત્યાં ગયા જ નહિ. વનમાં ક્રીડા કરતો હતો તેવામાં ત્યાં થઈને પિતાની આથી પર્વત લાંબા ને લાંબો રહ્યો. લેકોના હિતને મા સહિત પાંડવોને જતાં જોયાં. પાંડવો લાક્ષાસારુ પોતે કાશીવાસ રહ્યા હતા. રામચન્દ્રજી વનવાસ ગૃહમાંથી નીકળીને કેટલાક કાળ એકચક્રા નામની ગયા હતા ત્યારે પિતાના આશ્રમમાં એમણે એમનું નગરીમાં રહી કૌરવોને પિતાના અસ્તિત્વની જાણ આતિથ્ય કર્યું હતું. અગત્ય અને લેપામુદ્રા, ન થાય એ હેતુથી છાનામાના નીકળી વેશ પલટી બનેએ રામચન્દ્ર અને સીતાને આશીર્વાદ આપ્યા પાંચાળપુર તરફ દ્રૌપદીના સ્વયંવર સબબે જતા હતા. (રામ શબ્દ જુઓ.) ,
હતા. અંગારપણે તેમને ધમકાવીને પૂછ્યું કે તમે અગત્ય ઉત્તમ તત્વવેત્તા હતા. ધનુર્વિદ્યામાં મનુષ્યલક થઈ આ મુસાફરી કરવાનો સમય નથી ઘણું જ કુશળ હાઈ હમેશ ધનુષ્યની સાથે જ ફરતા. છતાં અત્યારે કયાં જાઓ છો ? જવાબ આપે, એમને અંગે પરોપકાર બુદ્ધિ ઘણી હતી. નહિતર મારી સાથે યુદ્ધ કરો. હું તમને જવા નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org